Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૬૨
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સાકાર ગાથા- ૬૫
“ો મgવ્યા મfમ, માયરિયમપૂરસ્થfમ |
રિમાન – છે, પમાય ગા” "धण धन्नखित्तपत्थु-सप्पसुवण्णे य कुविय परिमाणे ।
સુપ પ્રમ, હિમારે સિમ ૧૮” અથ– ઈત્તર એટલે ચેથા વ્રત પછી પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં પ્રમાદને વશ અપ્રશસ્તભાવથી જે કંઈ (વિરૂદ્ધ) આચર્યું હોય, તે ધનધાન્ય, ક્ષેત્રવાતુ, રૂપું, એનું, કુખ્યા અને દ્વિપદ-ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહના પરિમાણને છેદ કરવારૂપ પાંચ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. એ પ્રમાણે અણુવ્રતનું પ્રતિક્રમણ કરીને હવે પહેલા ગુણ-ત્રતના પ્રતિક્રમણ માટે કહે છે
જામરણ , ફિલીપુર સિરિઝ રા
કુલસંતરા, પરમમિ ગુણવ્ય જિજે શin અર્થ - પહેલા ગુણવતમાં ઉર્ધ્વ, અધે અને તિછ દિશાઓમાં જવાના પરિમાણરૂપ જે નિયમ કર્યો હોય, તેથી અધિક ગમન કરવારૂપ ઉર્ધ્વદિશાઅતિક્રમ, અદિશા અતિક્રમ, તિર્યગદિશાઅતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિભ્રંશ, એ અતિચારોને નિંદુ છું. હવે બીજા ગુણવતમાં ઉપગ અને પરિગ અંગે કહે છે કે
“મજાકિ જ મં િવ, ઉ ર ા ા, મા
उवभोगे परिभोगे, बीय मि गुणव्वए निंदे ॥२०॥" અર્થ – બીજા ગુણવ્રતમાં સુરા વગેરે મધ, માંસ અને “ચ” શબ્દથી પૂર્વે સાતમા વ્રતના વર્ણનમાં કહી તે બાવીશ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયિક વસ્તુઓ તથા કેરડાનાં, મહુડાનાં વગેરે કુલે (મહાર), “ચ” શબ્દથી ત્રસજી યુક્ત પત્રભાજી વગેરે અને જાબુબીલાં વગેરે ફળ (એમ ઉપગની વસ્તુઓ તેમાં મધ-માંસ વગેરે વસ્તુઓ રાજકાર્યની પરાધીનતા વિગેરે કારણે ખરીદવી–ખરીદાવવી વગેરે કર્યું હોય), તથા સુગંધી પદાર્થો શરીરે ચાળવા વગેરે, ગ છે અને કુલની માળા, કલગી, છડી, પુષ્પ, વગેરે (પરિભેગ વસ્તુઓ એના ઉપલક્ષણથી સર્વ ઉપભોગની અને પરિભેગની વસ્તુઓ સમજી લેવી.) તે વસ્તુઓના પરિમાણુનું જે કંઈ અજાણપણાદિથી અતિક્રમણ - ઉલ્લંઘન કર્યું હોય તેને નિંદુ છું, હવે તેના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
"सच्चिरो पडिबध्धे, अप्पोलदुप्पोलिच आहारे ।
तुच्छोसहि भक्खणया, पडिक्कमे देसियौं सव्वं ॥२१॥" અથ– સચિત્ત આહાર, સચિત્તપડિબદ્ધ આહાર, અપકવ આહા૨, ૬૫કવોહાર અને