Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text ________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્ધાર ગાથા ૬૫
આ રીતે અહીં સામાન્ય અર્થ જણાવ્યા છે, વિશેષ ધ માટે તા બૃહદ્ ભાષાન્તર, અથવા પ્રતિક્રમણ સૂત્રોની માટી ટીકા અને આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રથા જોવાં, હવે પ્રસ’ગાનુસાર બાકી રહેલાં સૂત્રોના પણ અ અહીં કહીએ છીએ.
૨૦૦
'आयरिय उवज्झाए, सीसे साहम्मिए कुल - गणे अ ।
जे मे केइ कलाया, सव्वे तिबिहेण खामेमि ||१|| "
66
અ–
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્યા, સાધર્મિકો, કુલ અને ગણુ, તેના પ્રતિ મે જે કાઈ કાચા કર્યાં હોય, તે સર્વને ત્રિવિધ ખમાવુ' છું.
“સલ્સ સમળ-સંયમ્સ, માવો અંહિ સ્ત્રિ લીલે । સલમાવત્તા, સમામિ સભ્યÆ શહેર વિર’
અ– ભગવાન્ એવા સ શ્રીશ્રમણ સંધને બે હાથે મસ્તકે અંજિલ જોડીને સને ખમાવીને હું પણ સર્વને ક્ષમા કરુ છું.
“सभ्यस्त जीवरासिस्स, भाषओ धम्मनिहिअनियचित्तो ।
સભ્ય સમાત્તા, સમામિ સભ્યત્ત અથ વિ||’
અર્થ – સર્વ જીવસમુહને (ત્રણે લેાકમાં રહેલા એકેન્દ્રિયાદિ સર્વ જીવાને) ભાવપૂર્વક ધર્માંમાં સ્થાપ્યું છે. ચિત્ત જેણે એવા હુ' (ધ ભાવનાથી – રાગદ્વેષાદિ તજીને) સર્વાંને ખમાવીને તે સર્વને હું પણુ ક્ષમા આપુ' છું.
“સુમષા મનવવું, નાળાયળીયામ્મસ થાય' |
તૈત્તિ' યેક સચય', નેત્તિ' મુગલાયરે મત્તી ॥”
અથ – હે ભગવતિ શ્રુતદેવી ! તમે તેના જ્ઞાનાવરણીય કર્માંના સમુહના સતત નાશ કરા. કે જેના (ચિત્તમાં) શ્રુતસમુદ્ર પ્રતિ સતત ભક્તિ છે.
..
નીલે ચિત્તે સાહૂ, લળનાળેદિ' ચળÍદિ।
સાત્તિ મુખ્ય-મળ, સા રેલી ૪૪ યુસિફ III”
અ - “જેના ક્ષેત્રમાં રહીને સાધુએ દર્શન, જ્ઞાન અને ચારિત્રદ્વારા માક્ષમાર્ગને સાધે છે તે ક્ષેત્રદેવી તેના પાપના નાશ કરશે.” હવે ત્રણ વમાન સ્તુતિમાં પહેલી સ્તુતિથી શ્રી વર્ધમાન સ્વામિને નમસ્કાર કરવા કહે છે કે
'नमोऽस्तु वर्धमानाय, स्पर्द्धमानाय कर्मणा ।
तज्जयाऽवाप्तमोक्षाय, परोक्षाय कुतीर्थिनाम् || १ || "
અથ- કર્મીની સાથે સ્પર્ધા (યુદ્ધ) કરતા, તેમાં જય મેળવીને મેાક્ષને પામેલા અને
66
Loading... Page Navigation 1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330