Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 270
________________ न G S स्त EE F દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. છ સૂગ-૩૨ (આશય એ છે કે જો અશોકાદિ અનેક પ્રકારના ઉત્તમ જાતિવાળા વૃક્ષોને આશ્રયીને કંઈક બોલવું હોય તો આ પ્રમાણે બોલવું કે “આ વૃક્ષો ઉત્તમજાતિ વાળા છે...”) નાળીયેરીવગેરે વૃક્ષોમાટે બોલવું કે “આ દીર્ઘવૃક્ષો છે” નન્દીવૃક્ષવગેરે માટે બોલવું કે “આ ગોળવૃક્ષો છે” ना વડવગેરે વૃક્ષોમાટે બોલવું કે “આ મોટાઆલયવાળા વૃક્ષો છે” તથા “આ વૃક્ષો ઉત્પન્નથયેલી ડાળોવાળા છે” “આ વૃક્ષો પ્રશાખાવાળા છે” “આ દર્શનીય છે” વગેરે યથોચિત બોલવું. * * * न E ” આ બધું પણ કોઈ પ્રયોજન આવીપડે ત્યારે જ બોલવું, અન્યકાળમાં નહિ. એ પ્રયોજનો વિશ્રમણ, તદાસન્નમાર્ગકથન વગેરે છે. (કોઈક સાધુને આરામ કરવા માટે વૃક્ષ દર્શાવવું છે તો સાધુ જે વૃક્ષ દર્શાવવું હોય તે માટે ઉપરમુજબ ઉચિતપ્રયોગ કરે. દા.ત. છાંયડાવાળો વડલો બતાવવો હોય, તો “પેલું મહાલયવાળું વૃક્ષ છે...” એમ કહી શકે... એમ બીજા વૃક્ષોમાટે પણ સમજવું. त તથા અમુકવૃક્ષ પાસેથી આગળના સ્થાને જવાનો માર્ગ નીકળતો હોય તો સાધુ બીજાસાધુને એ માર્ગ દેખાડવા તે વૃક્ષનો નિર્દેશ ઉપરમુજબની ભાષા પ્રમાણે કરે...) तहा फलाई पक्काई, पायखज्जाइं नो वए । वेलोइयाइं टालाई, वेहिमाइ त्ति 'वए ॥ ३२ ॥ નો ૨૫૦ E FE ગા.૩૨ તથા ‘‘રંગો પક્વ છે, પાક ખાદ્ય છે, વેલોચિત છે, ટાલ છે. વૈધિક છે..” शा એમ ન બોલે. મ ‘તદ્દા તાળિત્તિ સૂત્ર, તથા ‘તાનિ’ આમ્રતાવીનિ ‘પાનિ’ પાપ્રાપ્તાનિ તથા ના य 'पाकखाद्यानि ' बद्धास्थीनीति गर्तप्रक्षेपकोद्रवपलालादिना विपाच्य भक्षणयोग्यानीति नो य वदेत् । तथा 'वेलोचितानि' पाकातिशयतो ग्रहणकालोचितानि, अतः परं कालं न * विषहन्तीत्यर्थः, 'टालानि' अबद्धास्थीनि कोमलानीति तदुक्तं भवति, तथा * 'द्वैधिकानी 'ति पेशीसंपादनेन द्वैधीभावकरणयोग्यानीति नो वदेत । दोषाः पुनरत्रात * ऊद्धर्वं नाश एवामीषां न शोभनानि वा प्रकारान्तरभोगेनेत्यवधार्य गृहिप्रवृत्तावधिकरणा૫ કૃતિ સૂત્રાર્થ: ॥ રૂ૨ ॥

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294