Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 285
________________ 8 દશવૈકાલિકસૂર ભાગ-૩ હજી અય. o સુત્ર-૪૬-૪૭ , अप्पग्घे वा महग्घे वा, कए वा विक्कएविवा।पणिअढे समुप्पन्ने, अणवज्जं ( વિમા રે ૪દા. આ જ બાબતમાં વિધિ બતાવે છે. (વિધિ = અનુમતિ અથવા વિધિ = * છે ઉચિત પ્રવૃત્તિ...) ગા.૪૬ અલ્પાર્થ કે મહાઈ, ક્રય કે વિક્રય પણિતાર્થ સમુત્પન્ન થાય ત્યારે અનવદ્ય 'ન બોલવું. मो 'अप्पग्घे वत्ति सूत्रं, अल्पार्धे वा महाघे वा, कस्मिन्नित्याह-क्रये वा विक्रयेऽपि वा मो 'पणितार्थे ' पण्यवस्तुनि समुत्पन्ने केनचित् पृष्टः सन् ‘अनवद्यम्' अपापं व्यागृणीयात् । स्तु यथा नाधिकारोऽत्र तपस्विनां व्यापाराभावादिति सूत्रार्थः ॥४६॥ 1 ટીકાર્થ : કોઈક ખરીદી અલ્પકિંમતવાળી કે મોટી કિંમતવાળી, કોઈક વેચાણ અલ્પકિંમતાવાળું કે મોટી કિંમતવાળું થાય... આવી પર્યાવસ્તુ ઉત્પન્ન થાય ત્યારે | કોઈકવડે પુછાયેલો સાધુ અનવદ્ય = પાપરહિત બોલે. એટલે કે એમ કહે કે “આમાં જ તપસ્વીઓનો = સાધુઓનો અધિકાર નથી. કેમકે તેઓને વેપાર-ધંધાનો અભાવ છે.” 45 પ = વ 5 तहेवासंजयं धीरो, आस एहि करेहि वा । सय चिट्ठ वयाहित्ति, नेवं .. માહિત્ન પન્નવં ૪૭ ગા.૪૭ તે જ પ્રમાણે પ્રજ્ઞાવાન ધીર (સાધુ) અસંયંતને “બેસ, જા, સૂઈજા, બોલ” - આ પ્રમાણે ન બોલે. ना तहेव'त्ति सूत्रं, तथैव 'असंयतं' गृहस्थं धीरः' संयतः आस्वेहैव, एहीतोऽत्र, कुरु ना य. वेदं-संचयादि, तथा शेष्व निद्रया, तिष्ठोलस्थानेन, व्रज ग्राममिति नैवं भाषेत प्रज्ञावान् य | સાથુરિતિ સૂત્રાર્થ: I૪૭ * ટીકાર્થ : ધીર = સંયત, પ્રજ્ઞાવાન સંયત અસંયતને = ગૃહસ્થને આ પ્રમાણે ન કહે * * કે “અહીં જ બેસ.” “અહીંથી અહીં જા” “આ સંચય = ભેગુંકરવુંવગેરે કર.” “નિદ્રાવડે #| છે ઊંઘ” “ઉર્ધ્વ સ્થાનથી રહે એટલે કે ઉભો રહે” “ગામમાં જા”. (દોષો સ્પષ્ટ જ છે...) *| SS વિદ્ય

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294