Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 286
________________ It " Aસ દશવૈકાલિકસૂગ ભાગ-૩ અય. છ સૂગ-૪૮-૪૯ बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो । न लवे असाहु साहुत्ति, साहुं ( साहुत्ति आलवे ॥४८॥ વળી ગા.૪૮ આ ઘણાં બધા અસાધુઓ લોકમાં સાધુ કહેવાય છે. અસાધુને સાધુ ન | કહેવા, સાધુને સાધુ કહેવો. ‘વદવે ઉત્ત સૂત્ર, વદવ: ‘ત્તે' ૩પત્નધ્યમાનસ્વરૂપ માનવાય: અસાધવ ન मा निर्वाणसाधकयोगापेक्षया 'लोके तु' प्राणिसंघाते उच्यन्ते साधवः सामान्येन, तत्र मा || नालपेदसा, साधु, मृषावादप्रसङ्गात्, अपितु साधुं साधुमित्यालपेत्, न तु तमपि नालपेत्, | स्तु उपबृंहणातिचारदोषप्रसङ्गादिति सूत्रार्थः ॥४८॥ ટીકાર્થ : જેનું સ્વરૂપ ઉપલભ્યમાન છે = જણાય છે, એવા આજીવકવગેરે ઘણાં અસાધુઓ છે. પ્રશ્ન : તેઓ સાધુવેષધારી છે, છતાં અસાધુ કેમ ? ઉત્તર : મોક્ષને સાધી આપે એવા યોગોની અપેક્ષાએ તેઓ અસાધુ છે. તેઓ પાસે | એ યોગો નથી. અને એ યોગો વિના તેઓ સાધુ ન કહેવાય. આવા અસાધુઓ પણ લોકમાં = પ્રાણીસમૂહમાં સામાન્યથી સાધુ કહેવાય છે. પણ | ત્તિ જૈનમુનિએ અસાધુને સાધુ ન કહેવો. કેમકે એમાં મૃષાવાદનો દોષ લાગે. પરંતુ સાધુને નિ તે જ સાધુ કહેવો. શા પ્રશ્ન : આ બધી લમણાઝીંક કરવા કરતાં કોઈને પણ સાધુ કહીએ જ નહિ તો? દોષ મ ન લાગે ને ? ના ઉત્તર : “સાધુને પણ સાધુ ન કહેવો.” એમ ન કરવું કેમકે એમાં ઉપબૃહણા નામના ના | સમ્યગ્દર્શનાચારના અતિચારનો દોષ લાગે. (સાધુને સાધુ કહેવો એ એના ગુણોની શા અનુમોદના છે, એ આચાર છે. એ ન કરવો એ અતિચાર છે...) किंविशिष्टं साधु साधुमित्यालपेदित्यत आहनाणदंसणसंपन्नं, संजमे अ तवे रयं । एवंगुणसमाउत्तं, संजय साह માનવે ૪૨ 5) પ્રશ્ન : કયા વિશેષણવાળા સાધુને “સાધુ” એમ કહેવું. = 5 E F

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294