________________
It
"
Aસ દશવૈકાલિકસૂગ ભાગ-૩
અય. છ સૂગ-૪૮-૪૯ बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो । न लवे असाहु साहुत्ति, साहुं ( साहुत्ति आलवे ॥४८॥ વળી
ગા.૪૮ આ ઘણાં બધા અસાધુઓ લોકમાં સાધુ કહેવાય છે. અસાધુને સાધુ ન | કહેવા, સાધુને સાધુ કહેવો.
‘વદવે ઉત્ત સૂત્ર, વદવ: ‘ત્તે' ૩પત્નધ્યમાનસ્વરૂપ માનવાય: અસાધવ ન मा निर्वाणसाधकयोगापेक्षया 'लोके तु' प्राणिसंघाते उच्यन्ते साधवः सामान्येन, तत्र मा || नालपेदसा, साधु, मृषावादप्रसङ्गात्, अपितु साधुं साधुमित्यालपेत्, न तु तमपि नालपेत्, | स्तु उपबृंहणातिचारदोषप्रसङ्गादिति सूत्रार्थः ॥४८॥
ટીકાર્થ : જેનું સ્વરૂપ ઉપલભ્યમાન છે = જણાય છે, એવા આજીવકવગેરે ઘણાં અસાધુઓ છે.
પ્રશ્ન : તેઓ સાધુવેષધારી છે, છતાં અસાધુ કેમ ?
ઉત્તર : મોક્ષને સાધી આપે એવા યોગોની અપેક્ષાએ તેઓ અસાધુ છે. તેઓ પાસે | એ યોગો નથી. અને એ યોગો વિના તેઓ સાધુ ન કહેવાય.
આવા અસાધુઓ પણ લોકમાં = પ્રાણીસમૂહમાં સામાન્યથી સાધુ કહેવાય છે. પણ | ત્તિ જૈનમુનિએ અસાધુને સાધુ ન કહેવો. કેમકે એમાં મૃષાવાદનો દોષ લાગે. પરંતુ સાધુને નિ તે જ સાધુ કહેવો. શા પ્રશ્ન : આ બધી લમણાઝીંક કરવા કરતાં કોઈને પણ સાધુ કહીએ જ નહિ તો? દોષ મ ન લાગે ને ? ના ઉત્તર : “સાધુને પણ સાધુ ન કહેવો.” એમ ન કરવું કેમકે એમાં ઉપબૃહણા નામના ના | સમ્યગ્દર્શનાચારના અતિચારનો દોષ લાગે. (સાધુને સાધુ કહેવો એ એના ગુણોની શા અનુમોદના છે, એ આચાર છે. એ ન કરવો એ અતિચાર છે...)
किंविशिष्टं साधु साधुमित्यालपेदित्यत आहनाणदंसणसंपन्नं, संजमे अ तवे रयं । एवंगुणसमाउत्तं, संजय साह
માનવે ૪૨ 5) પ્રશ્ન : કયા વિશેષણવાળા સાધુને “સાધુ” એમ કહેવું.
=
5
E
F