Book Title: Buddhiprabha 1915 10 SrNo 07 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ વૃદ્ધિ , ન. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જો સૂર્યપ્રકાર “પુદ્ધિામાં ભાજપા તા. ૧૫ અકસ્મર, સને ૧૯પ- [અંક ૭ છે, વર્ષ ૭ મું.3 પ गरीबोनी चढो व्हारे. નિજાભાવતુ જીવે જાણી, દયા લાવી ખરા ભાવે; સુધાથી દુ:ખ સહના, ગરીબની ચઢ દ્વારે. સુધાતુર દીન લોકોને, મઝાને આશરો આપે, પ્રવાતું ધર્મનું ભાતું, ગરીબોની ચટે વ્હારે. નિહાળી રનનાં દુઃખે, દયા નાવી હદયમાં તે; મહા પાપી ગણાતે તે, ગરીબની ચઢે વહારે. જવા જે મુક્તિમાં ઈરછા, છે મારા ચિત્તમાં થાતી; તદા તન મન અને ધનથી, ગરીબોની ચા બહારે. ગરીબોને થતાં દુખે, નિહાળી કેમ રહેવા સમર્પે પાછું આતિ, ગરીબોની ચઢો હારે. યથાશક્તિ કરે સેવા, મળે છે સ્વર્ગના મેવા; વિચારી ધર્મ સિદ્ધાન્ત, ગરીબોની ચઢે વ્હારે. બની દાતાર દેવામાં, પડે પાછા નહિ કયારે; બુદ્ધબ્ધિ ધર્મ ધારીને, ગરીબની ચઢે. હારે. સપુરૂની કૃપા કદી નિષ્ફળ જતી નથી, તેમજ તેઓ આગળ ધન અથવા માનની પણ હાની થતી નથી, કારણ કે એ ત્રણે વાનાં સપુરમાં નિરંતર અને નક્કીપણે રહેલાં છે. અને એટલા માટેજ પુરૂ સર્વના રક્ષણકર્તા છે. (મહાભારત), સર્વ વ્યવહાર ઉત્પન્ન થવાનું કારણ સત્ય છે. અને તે સત્ય વાણીથી સઘળે વ્યવકાર નિયમમાં રહે છે, એવી વાલ્સી જે ચરે છે તે સઘળી વસ્તુ ચોરનાર છે તેમનુસ્મૃતિ),Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38