Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522078/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીજૈનત્યેક મૃ૦ પૂ૦ બાહ'ગના હિતાર્થે પ્રગટ થતું Registered. Wo• B, 875. बुद्धिप्रभा. BUDHI PRABHA. ( ધાર્મિક-સામાજીક-સાહિત્ય-નૈતિક વિષયોને ચર્ચાતું માસિક ) સંપાદક-મણીલાલ મેહનલાલ પાદરાકર, पुस्तक ७ मुं. अक्टोम्बर १९१५. वीर संवत २४४१. अंक ७ मो. વિષયદર્શન, | વિષય, લેખક ૧. ગરીબોની ચઢો હારે, .. .. • ૧૪૩ ૨, શ્રી મહાવીર સ્તુતિ. (પોપટલાલ કેવળચંદ શાહ, પ્રીન્સીપાલ ઝનાના મીશન 0 ટ્રેનિંગ કૅલેજ.) • ૧૮૪ ૩. પંડિત શ્રી ઉત્તમવિજયગણી. (વકીલ નંદલાલ લલુભાઈ વડોદરા. ) ... ૧૮૪ ૪. જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ. ૨૦૫ ૫. અનંત જીવન. .. • ( શ’ફરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.). ૨૦૭ ૬. ખરું દાન. .. • • • • • ૭. પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ,. , • ૨૧૦ ૮. સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા (સા. શારદા. ) . . . ૨૧૪ ૮. અવલોકન • • • • • • • ૨૨૦ ૧૦, “ બાબુને આનંદ. ( “ વિયેગી.”) . ૨૨૧ ૧૧, “ વાત્સલ્ય.” ( જમનાદાસ વીઠલદાસ શરાફ માણસો. ).. • ૨૨૨ ૧૨. મનુષ્યકૃતિ અને અગાધ દૈવી શક્તિ. (મગનલાલ ભાઈશંકર શાસ્ત્રી.) ૦, ૨૨૩ ૧૩. બેડીંગ પ્રકરણ. • • • • • ••• ૨૦, P . શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી (ાને વ્યવસ્થાપક, શાભાઈ કાપડીઆ, જાન નાગારીસરાહુ-અમદાવહ લવાજમ-વર્ષે એકને રૂ. ૧-૪-હાં સ્થાનિક ૧-૦-૦ છુટક દર એક નકલના બે આના. અમદાવાદ ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન સન ૧૮૬૯ સવંત ૧૯૨૫ જીનામાં જીની ( ૪૬ વરસની ) શાખા. જૈનધર્મનાં પુસ્તકા કીફાયત કિમ્મતથી વેચનાર. અમારે ત્યાં મુંબઇ, ભાવગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનિક પુસ્તકા જૈનશાળા લાયબ્રેરીઓ વગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કમ્મુતથી વેચવામાં આવે છે. વિગત સારૂ અમારૂં મોટું કયાટલાક આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦ નુ અર્ધ આનાની ટીકીટ ખીડી નીચેના શીરનાએ મંગાવા. લી. બાલાભાઈ છગનલાલ શાહ. પુસ્તકા વેચનાર તથા પ્રગટ કરનાર, ઠે. કીકાભટની પોળ—અમદાવાદ આખરે વિજય અત્ચા. હીસ્ટીરીગ્મા ( તાણુ ) ના દરઢને કાણુ જાણતુ નથી ? હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ધણા લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શેાધી કાઢી તેના ઉપાયે ઘણા દરદી ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી. હીસ્ટીરીઆના દરદ ઉપર ખીજા ઉપાય અજમાવ્યા પહેલાં અમારી સલાહ ક્લ્યા. હીસ્ટીરીઆનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસા અરૂ પત્ર ભારતે કરા. લી. શા. વાડીલાલ ડાહ્યાભાઇ. અમદાવાદ. ( ઝવેરીવાડ. ) સુરજમલાનું ડહેલુ, આયુર્વેદ્ય સિદ્ધાષધાલય, (દરદીઓને આશિવાદ. ) ધણા મનુષ્યા જુદા જુદા રાગોથી પીડાય છે. તેમાં ગરીબ મનુષ્યો વૈદ્યા તથા ડાક્ટરોનાં ખીલ ભરવાને શક્તિવાન હેાતા નથી અને તેથી મરણને શરણ થાય છે. અમેએ એક માહાત્માની કૃપાથી નીચે લખેલા હ્દાની દવા મેળવી છે, અને તેની શક્તિની સંપૂર્ણ ખાત્રી કરી છે. તેવા રાગેથી પીડાતા ગરીબ નીરાધાર માણસને કેવળ પરમાર્થ બુદ્ધિથી માત આપવા ઇચ્છીએ છીએ, અને શક્તિવાળા માણસાને પ્રથમથી ધર્માદા ફ્રેંડમાં માસીક રૂ. ૨) આપવા પડશે તેથી તેવા રાગવાળાને, અમાને મળી અગર ટપાલ મારફતે દરદ જણાવી દવા લેવા ખાસ ભલામણ છે. જવાબ માટે અડધા આનાની ટીકીટ બીડવી. સંગ્રહણી (મુંબાઈના પાણીથી અગર ખીજા કારણથી થઈ હાય) લકવા યાને પક્ષાઘાત, દમ, હાર્ફ, સ્વાસ ચડે તે. ભગ દર (વાહાડ કાપ કર્યા વગર) ઇંદ્રીયશિથિલતા યાને નામરદાઈ. કોઈ પણ જાતના વ, હિસ્ટીરીયા યાને વઈ અગર મીરથી અચ્ચાંઓને થતી વરાધ, મસા યાને સ્ફુરસ જે લોકો વાંચી જાણતા નથી તેને વાંચી જાગુનાર ખબર આપશે તેા ઉપકાર થશે, શા. વાડીલાલ મેતીલાલ પાલખીવાળા એલ. ટી. એમ. મળવાના વખત—સવારમાં ૧૧ કરી ૧૨ સાંજે ૭ થી ૧૦ મીલ મેનેજર,—ધી અમદાવાદ સ્વદેશી મીલ કુ. લી. 5. લુસાવાડે મોટી પોળ—અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ , ન. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જો સૂર્યપ્રકાર “પુદ્ધિામાં ભાજપા તા. ૧૫ અકસ્મર, સને ૧૯પ- [અંક ૭ છે, વર્ષ ૭ મું.3 પ गरीबोनी चढो व्हारे. નિજાભાવતુ જીવે જાણી, દયા લાવી ખરા ભાવે; સુધાથી દુ:ખ સહના, ગરીબની ચઢ દ્વારે. સુધાતુર દીન લોકોને, મઝાને આશરો આપે, પ્રવાતું ધર્મનું ભાતું, ગરીબોની ચટે વ્હારે. નિહાળી રનનાં દુઃખે, દયા નાવી હદયમાં તે; મહા પાપી ગણાતે તે, ગરીબની ચઢે વહારે. જવા જે મુક્તિમાં ઈરછા, છે મારા ચિત્તમાં થાતી; તદા તન મન અને ધનથી, ગરીબોની ચા બહારે. ગરીબોને થતાં દુખે, નિહાળી કેમ રહેવા સમર્પે પાછું આતિ, ગરીબોની ચઢો હારે. યથાશક્તિ કરે સેવા, મળે છે સ્વર્ગના મેવા; વિચારી ધર્મ સિદ્ધાન્ત, ગરીબોની ચઢે વ્હારે. બની દાતાર દેવામાં, પડે પાછા નહિ કયારે; બુદ્ધબ્ધિ ધર્મ ધારીને, ગરીબની ચઢે. હારે. સપુરૂની કૃપા કદી નિષ્ફળ જતી નથી, તેમજ તેઓ આગળ ધન અથવા માનની પણ હાની થતી નથી, કારણ કે એ ત્રણે વાનાં સપુરમાં નિરંતર અને નક્કીપણે રહેલાં છે. અને એટલા માટેજ પુરૂ સર્વના રક્ષણકર્તા છે. (મહાભારત), સર્વ વ્યવહાર ઉત્પન્ન થવાનું કારણ સત્ય છે. અને તે સત્ય વાણીથી સઘળે વ્યવકાર નિયમમાં રહે છે, એવી વાલ્સી જે ચરે છે તે સઘળી વસ્તુ ચોરનાર છે તેમનુસ્મૃતિ), Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. श्री महावीर स्तुति. રાગ ભૂપાળી કલ્યાણ, વર્ધમાન દેવ! જિનેન્દ્ર સદેવ ! પ્રભુ પ્રસન્ન ચિત્તથી, કરૂં સદાય સેવ-ટેક. કર્મ નિકંદન ત્રિશલા નદન, ભવભંજન ભગવાન; જ્ઞાનતાન તુજ ગાન ધ્યાનમાં, દે મતિ રહું ગુલતાન. વર્ધમાન. ૧ આત્મસ્વરૂપ ઓળખ થાઉં, જપતાં પ્રિય તુજ અપ; જીવ જીવન નય નિરૂપણ નેતા, ધર્મરાજ્યના આપ. વર્ધમાન. ૨ શાસ્ત્ર સિદ્ધાંત પ્રશાંત પ્રકાશ્રક, પાલક તું પરમેશ હું બાળક તું તારક, ઈછું તુજ શરણે હમેશ. વર્ધમાન. ૩ જય વિશ્વર! હે પરમેશ્વર ! જ્ય જય જગમય ભૂપ; અધમ ઉદ્ધારણ, શિવ સુખકારણ, જય સચ્ચિદાનંદ રૂ૫. વર્ધમાન. ૪ દયા ધમેને મર્મ પ્રસારક, દેવદયાળ જિનેશ; વિરમણ વરદાયક નાયક, સામ્ય સરળ પરમેશ. વર્ધમાન. ૫ જિન ધર્મ રહી તરતું વિરમવું, કયું ગભ ગણું એમ સંસ્કારમાં શુન્ય છતાં ગુજ, જપતો જ જપ શેમ. વર્ધમાન. ૬ પિપટલાલ કેવળચંદ શાહ. पंडित श्री उत्तमविजयगणी. સાધુ, સાધ્વીની ઉત્પત્તિનું સ્થાન વિક છે. શ્રાવક અને શ્રાવિકાક્ષેત્રના સ્થળ અને સંભાળ માટે શાસ્ત્રમાં બહુ વિધિ બતાવ્યાં છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જનબિંબ, જિનચૈત્ય, અને પુસ્તકનું જ્ઞાન, આ સાત ક્ષેત્ર જૈન શાસ્ત્રકારોએ ઉત્તમ બતાવ્યાં છે. આ સાતે ક્ષેત્રના રક્ષણ અને વિષ્ણુને આધાર શ્રાવક ઉપર છે. શ્રાવકમાં દ્રવ્ય બાવક અને ભાવ શ્રાવક, એવા બે ભેદ રાખેલા છે. જે શ્રાવક ફક્ત થાવક માબાપને પિટ જન્મી પિતાનું કર્તવ્ય સમજ્યા વિના જીવન ગાળે છે, તેઓ આ કોટીમાં આવી શકે છે, જેઓ શ્રાવકના ઉત્તમ આચાર અને વિચારનું જાણપણું કરી પિતાથી બનતા પ્રયાસે ઉત્તમ આચાર અને વિચારનું પાલન કરી પિતાની આત્મિક ઉન્નતિ કરવા બનતા પ્રયાસ કરે છે, તે ઉત્તમ શ્રાવકની ગણત્રીમાં ગણાય છે. જેમાં શાસ્ત્રમાં વર્ણન કરેલા ભાવશ્રાવકના સત્તર ગુણોનું પાલન કરે છે, તેઓ ભાવથવકની કેટીમાં આવે છે. ભાવશ્રાવક, ભાવસાધુપણાને પામવાની લાયકાત મેળવે છે. શ્રાવક ગૃહસ્થાવાસમાં રહી કેટલે સુધી, શાસ્ત્રઅભ્યાસ કરી શકે છે, ગૃહસ્થાવાસમાં શાસ્ત્રનું રહસ્ય જાણનાર સાધુ, પદ મેળવ્યા પછી કેટલી ઉત્તમ મતિયા એ સ્થાનને દિપાવે છે તેને માટે પંડિત શ્રી ઉત્તમવિજ્યનું ચારિત્ર બોધપ્રદ અને અનુકરણીય હોવાથી વાંચકવર્ગ આગળ રજુ કરીએ છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પતિ શ્રી ઉત્તવિજયગણી. અમદાવાદમાં જૈતાની વસ્તી વધારે છે. જિનચૈત્ય અને ઉપાશ્રય પશુ મુખ્યાબંધ છે. ત્યાં ધનાય, ગુણવાન અતે ધાર્મિક ણા થયા છે અને છે. નગરરોની પી ધારણુ કર. નાર પણ્ સૈકાઓ યાં જૈન કુટુબજ છે, અને એ ક્ષેત્રમાંથી વિદ્વાન પંડિત ઉત્પન્ન થએલા છે, ન ગ્રાસન અને તીર્થના રક્ષણના અણીને પ્રસંગે, એ શહેર મુખ્ય પાઠ ભજવે છૅ, તેથી અમદાવાદ જૈનપુરીના નામથી જૈનામાં એળખાય છે. તેમાં સામળાનો પાળમાં શ્રી સામ ધાર્યનાથનુ મંદિર છે. તે મંદિરની પાસે શ્રીમાળી જ્ઞાતિના લાલચંદ નામે શ્રાવક રહેતા હતા. તેમને માકિ નામની પત્ની હતી. તેને ત્રણ કન્યાએ, અને એક પૂજાલાલ નામના પુત્ર હતા. ૧૯૫ યુનલાલની અહાર વર્ષની ઉંમર થઇ, તે સુધીમાં શ્રી દેવજી મહારાજ, જે ખતર ગચ્છમાં થયા છે તે વા વિદ્વાન અને પતિ હોવાની સાથે અધ્યાત્મ વિષેયના જ્ઞાતા હતા. તેમણે આગમાર, ચોવીશીઞા, વીશી, નયચક્ર, સ્નાત્રપૂર્જા, અષ્ટપ્રકારી પૂજા, નવપદ પૂજા, ત્યાદિ ગધા બનાવેલા છે. ચાવીશીના આ પાતેજ ભરેલો છે. તેઓ શ્રી અમદાવાદમાં પધાર્યા તે વખતમાં તેમનું વ્યાખ્યાન સાંભળવા ત્રા જતા જતા હતા, તેમાં યુનલાલ પણ્ જતા હતી. વ્યાખ્યાન સાંભળતાં તેમની પાસે જ્ઞાનાભ્યાસ કરવાના પુંજાલાલના વિચાર થયા, અને તે તેમને જાએ. તેમાએ ગિત આકારે રાપાત્ર જાણી તે કરાવવાની હા પાડી. એક રામકુંવર નામની શ્રાધિકા ઘણી ધાર્મિક અને યુવત હતી તેને પુંજાલાલને જ્ઞાનાભ્યાસ કરવામાં સહાય કરવાને સુચના કરી, તે સૂચનાના તે ભલી શ્રાવિકાએ અમલ કરી, પુજાલાલને રાાાભ્યાસ કરવામાં ઘણી સવળતા કરી આપી. પુંજાલાલે જીવવિચાર, નવતત્વ, દંડક, સંગ્રહી, દેવવંદન ભાષ્ય, ગુરૂવંદન ભાષ્ય, પચખાણુ ભાષ્ય, તંત્રસમાસ, સિદ્ધ પોંચાશીકા, સિદ્ધ દડિકા, ચશરણુ, કર્મગ્રંથ, કનૈપયડી, પ'ચક્ર'ગ્રહ, કાલવિચાર, દર્શન સિત્તેરી, ખંડ હ્યુઝ્લ, નિાદ છત્રી, અતિચાર પંચાસીકા, આ ગયાના વૃત્તિ માર્ચ અભ્યાસ કર્યાં, તેની અંદર જે જે વિષયના જે જે ભાગા આવતા હતા, તે તમામ સુખ પાટ કરતા હતા. નય, નિશ્ચેષા, સમભ’ગીનું સ્વરૂપ તેએ તેમની પાસ સમજ્યા, શ્રા દેવચંદ્રજી માહારાજે અમદાવાદથી વિહાર કર્યાં અને સુરત પધાર્યાં. તે વખતે પુંજનલાલ પણ તેઓશ્રીની સાથે સુરત આવ્યા ત્યાં તેમણે ઘણી મહેનત કરી રાદ શાસ્ત્રના અભ્યાસ કર્યાં. પાટના ગ્રા. કચરા કીકા સુરતમાં આવીને રહેતા હતા. ત્યાં તેમને પુણ્યયોગે લક્ષ્મી ચેગ પ્રાપ્ત થયો હતો. તેથી શ્રી સમેતશિખરની યાત્રા કરવાના ભાવ થયા હતા. પણ સાથે કાઇ શાસ્ત્રના જાણકાર હોય તે યાત્રામાં વિશેષ આનંદ થાય એ હેતુથી તેવા યેગ મેળવી આપવા, શ્રી દેવચંદ્રજી પાસે તેમણે માગણી કરી; અને પુંજાલાલ માટે આગ્રહ કર્યાં. તેમના આગ્રહથી ગુરૂ મહારાજે કંનલાલને આજ્ઞા કરી, તેથી કચરાશા ખુશી થયા, અને યાત્રાએ જવાનું મુહર્ત જોવરાવ્યું. શુભ મુક્તે સુરતથી વિજમાં પ્રયાણ કરી તેએકકોટ ગયા. ત્યાં શ્રી પાર્ક્સનાથ પ્રભુનુ મંદિર છે, ત્યાં દર્શન કરી ભગદાવાદ વિગેરે સ્થળે યાત્રા કરતા કરતા શ્રી શિખ રજીની તળેટીએ પોંચ્યા. ત્યાં તેમને તે વખતના ડુંગરના માલીક તરફથી ઉપર રાઢવાની પરવાનગી નથી, એવી ખબર આપવામાં આવી. તેથી કચરારા વિગરે ધા દીલગીર થવા લાગ્યા. Page #6 -------------------------------------------------------------------------- ________________ * * * * * * - - - - - - - ૧૮૬ બુદ્ધિપભા. સ્વમ અને સમકિત, કચરાશા અને પંજાલાલ વિગેરેને પડાવ તળેટીએ . તે વખતમાં એક દિવસ રાત્રે પુંજાલાલને સ્વમ આવ્યું કે “તેમના મિત્ર ખુશાલશા દેવલોમાં દેવતા થયા છે, તેઓ પુંજાલાલને આવીને મળ્યા, અને ત્યાં આવવાનું પ્રજન પૂછયું. ત્યારે પુંજાલાલે બધી હકીકત કહી સંભળાવી.” દેવે કહ્યું:ચિંતા નહિ કરતાં મારી સાથે નદિશ્વર દીપ ચાલે.” તેઓ ત્યાં ગયા. અને શાશ્વત ચત્યની યાત્રા કરી બાવન શમુખ ધાર્યા. ત્યાં યુનાલાલે દેવને કહ્યું કે, “જે તમે મારા ઉપર મિત્ર તરીકે પ્રતિ ધરાવતા હે તે, મને શ્રીસિમંદીર સ્વામી પાસે લઈ જાવ.” દેવે તેની તે વિનતીન વિકાર ; અને ત્યાં લેઈ ગયા. ત્યાં ત્રગડાની ઝાકઝમાળ રચના જોઈ, પ્રાતિહારજ, અતિશય સંયુક્ત ભગવંતના દર્શન કરવાથી પુંજાલાલને ઘણાજ હવે થશે, અને આનંદાશ્રી તેની આંખે ભીંઝાવા લાગી. તે અતિ હર્ષવત થઈ પ્રભુની દેશના સાંભળવા બેઠો. દેશનાના અંત તેણે બે હાથ જોડી નમ્રપણે પ્રભુને વિનંતિ કરી પૂછયું કે, “હું ભવ્ય કે અભવ્ય છું? સમકિતિક ભિવ્યાધિ છું?” ભગવંતે ઉત્તર આપે કે, "તું ભવ્ય છું, અને આજે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થશે-તત્વની પ્રાપ્તિ થશે.” એ ઉત્તર સાંભળી પુંજાલાલને ઘણે હર્ષ થશે. શરીર રોમાંચિત થયું, અરે વીરને જેમ સંગ્રામને વિષે જયની પ્રાપ્તિ થાય તે વખતે તેને જે હર્ષ થાય, તેવી સ્થિતિ તેની થઈ. આ સ્થિતિને તે અનુભવ કરે છે, તેવામાં કચરાશાએ પુજાલાલ મુમ પાડી ઉઠાડયા કે ચાલ શિખરજી ઉપર ચઢવાને પરવાને મળી ગયો છે, અને આપણે ઉપર ચડીએ. સમેતશિખરજી ઉપર વર્તમાન વીશીના વીસ તિર્થંકરના મેક્ષિકલ્યાણક થયાં છે અને બીજા ઘણા મુનિઓએ તેને ઉપર પાપ્તિ કરી છે, તેથી જેને માં તે પવિત્ર તિર્થની ગણત્રીમાં છે. કચરાશાએ જગાડયા બાદ તેઓ સર્વે ઉપર ચઢી નવરની પાદુકાનાં દર્શન કર્યા, તે દિવસને પંજાલાલને હર્ષ અતિકાય હતે. સુખ અને તુરતજ તિર્થદર્શન કરવાને સારુ ઉપર જવાની પરવાનગીની ખબર એ એવો સંગ છે તે સાંભળનારને આનંદ થાય તે પછી જેને તેને જાતી અનુભવ થશે છે, તેને હવે અતિસાય હોય તેમાં કંઈ નવાઈ નથી. ત્યાંથી યાત્રા કરી પાછા વળતાં રાજપૂ, ચંપ, ત્રીકુંડ કે જ્યાં ઉના પાણાના * • જનશાસ્ત્રમાં એવું કથન છે કે “તીર્થકરને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તેઓ સવસરણુમાં બેસીને, દેરાના-ઉપદેશા-દે છે, તેની રચના દેરો કરે છે. તે રચનામાં ત્રણ ગઢ બનાવે છે, રૂપાને કેટ ને સોનાના કાંગરા, સેનાને કંટ ને રત્નના કાંગરા, રત્નના કાટ ને મીચંદ્રના કાંગરા તેની વચમાં રેનનું સિંહાસન બનાવે છે, તેના ઉપર બેસીને બીચ છેદેશના દે છે. તે ઉપદેશ સાંભળવા દેવ, દાનવ, માનવ અને તિર્યંચ આવે છે. તેઓ પોતાના અતિવેર રિલ ? એકબીજાની સાથે બેસીને તે ઉપદેશ સાંભળે છે, તે તીર્થંકરના અતિરાયનો પ્રતાપ છે. ૧ મોક્ષે જવાની ધાગ્યવાવાળા. ૨ માસ જવાની ચાપતા નથી . કે સંસાર સમુદ્રને પાર પામવા માટે, અને અનિવાર્ય આમિક સુખ નિરંને માટે પ્રારા કરવા માટે, આમાના સહજ ગુણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ કરવાની ખાસ જરૂર છે. એ પ્રગટ કરવા માટે પ્રથમ યુદ્ધદેવ, ગુરુ, અને શુદ્ધધમ ઉપર શ્રદ્ધા રાખવી ઇએ, શ્રદ્ધા બરાબર રહે તેવા માટે સુદેવ, સુગુરુ, સુધમતત્વની બરાબર શેધ કરી તેને પ્રાપ્ત કરવાં,-આદરવાં, તેનું નામ સમ્યકત્વ કહેવામાં આવે છે, જે જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ નઇ નથી ત્યાં સુધી તે સિવ્યા હેય છે. ૫ સમેતશિખરને પાનધડુંગર પણ કહે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પતિ શ્રી ઉત્તમવિજયગણી. કુંડ છે. પાવાપુરી, કાશી, મધુરાં, આગા, પમ્બુા, મેતા વગેરે ઘણું સ્થળે યાત્રા કરતાં કરતાં તેઓ પાટણ આવ્યા. આગામાં ટુટા સાથે વાદ કરીને જશવાદ મેળવ્યેા. ૧૯૭ કચરા મુંજાલાલની સાથે યાત્રા કરી પેાતાના મૂળ વતન પાટણમાં આવ્યા તેથી તેમને ઋતુ. હર્ષ થયો, અને સુરત વેપાર્થે જતાં પહેલાં જે ઋણ-કરજ પાતે મૂકી ગયા હતા તે તમામ કરજ લોકોનું ચુકવી આપ્યું. પુંનલાલ યાત્રામાંથી પ્રભુની પ્રતિમામાં લઈ આવ્યા હતા, તે સહુ રાધનપુર ગયા અને ત્યાં આછા ભાવપૂર્વક પ્રભુ પધરાવ્યા. ત્યાંથી સુરત આવ્યા. જે શ્રીમતરિક્ષ પાર્શ્વનાથજીની યાત્રાએ જવાના વિચાર થયાથી જીરાનપુર, માંગીનુંગીની યાત્રા કરી ત્યાં પહોંચ્યા. ત્યાંથી નીકળી મુક્તાગીરી, શ્રી મક્ષીજી પાર્શ્વનાથ તથા ઉજયનીમાં શ્રીષ્મવતી પાશ્વનાથની યાત્રાએ ગયા, ત્યાંથી નારંગાબાદ ગયા. ત્યાં પ્રેમચંદ નામના ટુંક પથના શ્રાવક સાથે વાદ કરી યથવાદ મેળવ્યો. ત્યાંથી મલાકાપુર થઇ ક્ષુદ્ઘપુર (બરાણુપુર) આવી કસ્તુરા નામના શ્રેષ્ટીને ત્યાં ઉતર્યાં. કસ્તુરાહે તેમને બહુ આદરમાનથી પોતાને ઘેર રાખ્યા. ત્યાં હિમચંદજી નામના સાધુ ધણું દુઃખકર તપ કરનાર હતા, શતદિવસે ખેડા રહેતા હતા, અને ા નિસ્પૃહાવાન હતા, તેમની પાસે વ્યાખ્યાન સાંભળવા જતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળતાં પુનલાલને ફૈસગ્ય ઉત્પન્ન થયેા અને દિક્ષા લેવાના ભાવ યા. પુનલાલે હિંચ`દર્દીની પાસે પ્રતિજ્ઞા કરી કે હું જ્યારે દીક્ષા લેઈશ સાર પછી ગાય઼મ વાપરીશ. આ આખડી તેમણે મોહન જીતીને દિક્ષા સર્વ વિસ્તાપણે અંગિકાર કરવા માટે લીધી, ત્યારે રાણપુરના સથે હૅમચંદજીની પાસે દીક્ષા લેવાને તેમને આગ્રહ કર્યાં, પુંનલાલ કિંમચંદજીનું વ્યાખ્યાન સાંભળવા જતા હતા, તે વ્યાખ્યાનમાં કોઇ પણ વખતે જીનપૂજાની અનુમેદના તેમણે સાંભળી નહિ તેથી તેમની શ્રદ્ધામાં ફેર લાગ્યા. એ કારણસર તેમની પાસે દીક્ષા લેવાનું પુંજાલાલે દુરસ્ત ધાયું નહિ. ખરાણપુરના સંઘે હિમદજી પાસે દીક્ષા લેવાને બહુ આગ્રહ કર્યો ત્યારે પુંજાલાલે જશુાવ્યું કે મારી માતા વૃદ્ધ છે, તેમની આજ્ઞા મેળવ્યા વિના દિક્ષા લેવાના મારા વિચાર નથી, માટે હું ગુજરાત જઈશ. તે અવસરે કસ્તુરહ્યા શેઠના કાળ થયા, તેથી વાહરા ગોકલદાસને ત્યાં પુંજાલાલ થોડા દિવસ રહ્યા. ભરાણપુરમાં તેમણે ધણા સ્વર્મિ જોડીયા (મિત્રો) કર્યાં. ખરાષુરથી પોતાને ઘેર જવા સારૂ તે સુરત આવ્યા. ત્યાં તેમણે વિશેષાવશ્યક નામના મહાન ગ્રંથ વાંચ્યા. સુરતથી અમદાવાદ આવ્યા, તે વખતે ત્યાં શ્રી યાગવિમળ ગણી, તથા શ્રી જિનવિજય પન્યાસ હતા. તેમને વાંદીને પોતે બહુ ખુશી થયા, અને પોતાની માતા પાસે આવ્યા. માતાની પાસે દીક્ષા લેવાની આજ્ઞા ભાગી, માતાએ મોહવશે પોતાની હયાતી સુધી વ્રત હૈવાની વાત ન ાડવા જણાવ્યું. માતાને પોતાના પર ધણા ઉપકાર થએલે, અને ઉત્તમ પુછ્યું માતાને તીર્થરૂપ ભાતે છે. એ ન્યાયથી પાતે તે વાતને પડતી મૂકી. દરરોજ તેમા શ્રીજિનવિજય ગુરૂ પાસે ાખ્યાન સાંભળવા જતા હતા. શ્રીજિનવિજયજી જેવા ગીતાધવક્તા અને પુંજાલાલ જેવા તછનાસુ શ્રાતા, તે વ્યાખ્યાનની ઝમક કાપ જુદી રીતનીર હોય એમાં નવાઇ નથી, જાવે છે કે;— રાસકાર શ્રીપદ્મવિજયજી ૧ ગેાધુમ એટલે બહુ', ૨ આખડી એટલે પ્રતિજ્ઞા. Page #8 -------------------------------------------------------------------------- ________________ મુર્ત્તિપ્રભા " શ્રાતા વક્તા સમ મિલે, મિલે તે તાના તાન, આ વાત અક્ષરસઃ ખરી છે. એને પ્રત્યક્ષ અનુભવ તા જ્યારે એવું વ્યાખ્યાન સાંભ જવાના જે ભાગ્યશાળીઓોને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે વખતેજ માલમ પડે છે. ૧૯૮ t માતાનું માયુષ્ય પુરું થયું, તેમનુ મૃતકાર્ય કરી શૅકની નિવૃત્તિ કરી. પછી દીક્ષા લેવાના જે પરણામ હતા તેને અમલમાં મુકવાના વિચાર પ્રસિદ્ધ કર્યાં. શે” સ્વરૂપવાન હતા, તેમનુ અત્યાર સુધીનું ચારિત્ર નિર્મેળ હતું, અને વિદ્વાન હતા, તેથી એવા પુરૂષ પેાતાની સ્વેચ્છાથી, વૈરાગ્ય ભાવથી દીક્ષા લેવાને તૈયાર જાણી અમદાવાદના સત્રને ઘ આનંદ થયા, અને શેજીની સ્તુતિ કરવા લાગ્યા. તે વખતમાં ગુસાપારેખની પાળમાં, એક પાનાચંદ મલુકચંદ નામના રાગી હતા, તેમણે દીક્ષા લેવા ના પાડી, તેમને ભદ્રક પરીાની શેજીએ સારી રીતે સમાવી માતા મેળવી, પછી દીક્ષાના મુહૂર્તને સારૂં જોષીને ખાલાવ્યા. કૈાની પાસે યારે દીક્ષા લેવી એ મે ખાખતા જ્યાતિષ શાસ્ત્રને આધારે જોઇ આપવાને કહ્યું. તેણે આ જિનવિજય પન્યાસ પાસે દીક્ષા લેવાનું કહ્યુ અને વૈશાખ સુદ છઠને દિવસ નિર્માણ કરી આપ્યા. શ્રી જિનવિજયજી જેવા ગુરૂ પાસે શેજી જેવા વિનંત દીક્ષા લઇ શિષ્ય થાય છે તેથી સંઘને વિશેષ ખુશાલી ઉત્પન્ન થઇ, રોજીએ મુત નજીક પેાતાને ઘેર આવ મડાબ્યા. તેમને ઘણા લેક વારણાં દેતા, અને નિત્ય નિત્ય વાડાથી પોતાને ઘેર લઇ જઇ તેમના આદરસાર કરતા હતા. દીક્ષાને આગલે દિવસે પોતાને ત્યાં શૈઇજીએ સ્વામીવત્સલ કર્યું. અને ચોરાશી ગચ્છના યતીઓને ભિક્ષા લેવા પાતે પ્રાર્થના કરી દાનના લાભ લીધા, મહેચ્છવ પ્રસંગે ઘણું દ્રવ્ય ધર્માર્થે ખર્યું. બહેન ભાણેજ વિગેરે સાંને પણું સતાપ્યાં. સ ́વત ૧૭૯૮૦ ના વૈજ્ઞાક સુદી છઠના દિવસે નોટા ઘેાડાપૂર્વક શેઠજી શ્રી જિનવિજયજી પાસે આવી. સર્ચમની યાચના કરી, અને ગુરૂએ તેમને વિધિપૂર્વક સામાયીકસ, સર્વવધ યોગના ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણુ કરાવ્યાં, અને તેમનુ ઉત્તમવિજય નામ રાખ્યું. સંધમાંથી ધૃણા લીકાએ થાશક્તિ ત્રત પચ્ચખાણ કર્યા. સર્વસાવદ્ય યોગના ત્રિવિધ ત્રિવિધ પ્ખાણ એટલે— ૧ કોઇ પણ સ્થાવર ચર્ચા ત્રસજીવને મન વચન અને કાયાથી હજુવો નહિ, હાવા નહિં, અને તે હષ્ણુતાને સારા કરી માનતા નિર્ક, - પુજાલાલને પાછળથી રોટજી એ વિશેષણી બેલાવવામાં આવતા હતા. * શ્રી જૈન ઇતિહાસિક રાસમાળ સાગ ૧ લાના તિભેદનતા પૃષ્ઠ ૧૬ ઉપર મી. મોનાલ દલીચ' દેશાઇ બી. એ. એલ. એલ. ,િ સંવત ૧૭૯૬ ની સાલ જણાવે છે. પણ શ્રી ઉત્તમવિજયતા નિમાણુને રાસ એજ પુસ્તકમાં છાપેલ છે તેનાં પૃષ્ઠ ૧૬૨ ઉપર સાતમી ઢાળ ઉપરના દુહાની પહેલી કડીમાં નીચે પ્રમાણે જણાવેલું છે. .. સૃષ્ટિ વૈશાખ અઢાણુએ, જ્ડ કરે શુભ દિન; લીધી દિક્ષા પેરે, સાધાન કરી મન. وا એ પ્રમાણે હોવાથી અને સ'વત ૧૭૯૮ ની સાલ લીધી છે. બીજી સાલનું ચામાસું પાદરામાં શ્રાવણ સુદી ૧૦ ના રોજ શ્રી જનચરિત્રમાં જોઇ ગયા છીએ, અને આ ની સાલ શ્રી ઉત્તમવિયની દિક્ષાની શ્રી જિનવિજયજીની સાથે થયું છે, અને સવત ૧૭૯૯ ના વિજયએ પાદામાં કાળ કર્યો છે. એમ આપઙ્ગ તેમના રાસમાં પણ તેને મળતુંજ વર્ષોંન છે તેથી સખત ૧૯૮ હાવી તેઇએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પંડિત શ્રી ઉત્તમવિજયગણી, ૧૪૮ ૨ મન વચન અને કાયાથી અસત્ય બોલવું નહિ, બોલાવવું નહિ, અને કઇ બેસે તે સારું માનવું નહિ, ૩ અદત્ત લેવું નહિ, લેવરાવવું નહિ, અને લેનારને સારા માને નહિ. ૪ સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૫ પરિગ્રહને ત્યાગ કરે. આ પાંચ સાધુના વ્રતને મહાવત એવું નામ આપવામાં આવ્યું છે. દીક્ષા લેતી વખતે દરેક સાપુએ યાવતજીવને તેને ત્યાગ કરવાના નિયમ લેવા જોઈએ, તે પ્રમાણે ઉત્તમવિજચછએ તે વ્રત અંગીકાર કર્યો. સંવત ૧૭૮૮ નું ચોમાસું અમદાવાદમાં પ્રેમાપુરમાં શ્રી જિનવિજયજી ગુરૂની સાથે કર્યું. એ ચોમાસું ઉતરતાં ગુરૂસહ તેઓ સુરત આવ્યા. તે વખતે આચાર્ય શ્રી વિજય દયા સુરિ સુરતમાં હતા તેમણે તેઓને દેદિપ્યમાન ત્યાગ વૈરાગ્ય જોઈ ઘણે આદસ્યકાર કર્યો. સુરતમાં શ્રી ધર્મનાથ, શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ, શ્રી ઋષભદેવ, શ્રી મહાવીર સ્વામી, શ્રી અજિતનાથ વગેરેના મંદિરયાત્રા કરી. નદિશ્વરદિપના દેહેરે ઓચ્છવ થશે. જેમાસાને અવસર આવ્યું તે વખતે આચાર્ય શ્રી જિનવિજયજીને ચોમાસું કયાં રહેવા વિચાર છે, તે પૂછ્યું. ગુરૂએ પાદરામાં ચોમાસું રહેવાની આજ્ઞા માગી, અને ગુરૂએ આપી. શ્રી જિનવિજ. યજી પાદરે પધાર્યા, તેમની સાથે શ્રીઉત્તમવિજયજી અને તેમના ગુરુભાઈ પણ હતા. સંઘના આગ્રહથી શ્રી ભગવતીસૂત્ર વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું. અને ઉત્તમવિજયને ગુરૂએ નંદીસર વંચાવ્યું. શ્રાવણ સુદી ૧૦ ના દિવસે શ્રી જિનવિજયજી કાળધર્મ પામ્યા. તેથી શ્રી ઉત્તમવિજયજી પિતાના ગુરૂદ્ભાઈ સાથે ચોમાસું પુરૂ કરી ખંભાત આવ્યા, ખંભાતમાં ઉપધાન વેહવરાવી આચાર્યના આદેશથી પાટણ આવ્યા. ત્યાં પણ ઉપધાનની ક્રિયા કરાવી, તે માલ પહેરાવી, પાટણથી ભાવનગર આવ્યા. ત્યાં શ્રીદેવચંદજી મહારાજને આદરપૂર્વક તેડાવ્યા. તેમની પાસે શ્રી ભગવતીસૂત્ર, પન્નવણ અનુગાર, વિગેરે શાસ્ત્રને અભ્યાસ કર્યો. શ્રી દેવચંદજીએ તેમની લાયકાત અને ગુણ જોઈને સવે આગળ વાંચવાની આજ્ઞા આપી. તે વખતમાં ભાવનગરમાં કુંવરજી લાધા નામના શેઠ ઘણી ભક્તિ કરતા હતા. ભાવનગર હતા તેવામાં સુરતથી શેઠ કચરા કાકા શ્રી સિદ્ધાચલજીના સંધ લેઈ આવ્યા, તેમની સાથે શ્રી ઉત્તમવિજયજી પણ શ્રી સિદ્ધાચલજી પધાર્યા. શ્રી સિહાચળજી ઉપર અનંતા મુનિ સિદ્ધપદને પામેલા હોવાથી તે તિર્થની યાત્રા કરવાથી તેમને ઘણો હર્ષ થયો. ત્યાંથી રાજનગર આવ્યા, અને સંવના આગ્રહથી બે માસાં કર્યો. ત્યાં શ્રી ભગવતીસૂત્ર વ્યાખ્યાન વાંચતા. એ ચોમાસા દરમ્યાન બે જણાએ તેઓની પાસે દીક્ષા લીધી. ઉપધાન વહનની ક્રિયા શ્રાવક શ્રાવિકાએ કરી, તેમને માલ પહેરાવી, સુરતના શેઠ કચરા કાકા તથા લક્ષ્મીચંદ હીરાભાઈ વગેરે સાથે સુરત પધારવાને વિનતી કરી, અને આચાર્યના આદેશથી અમદાવાદથી સુરત આવવા નીકળ્યા. વચમાં બેડા, પાદરા, ભરૂચ વિગેરે માતા પ્રદેશમાં ઉપદેશ દેતા સુરત પધાર્યા, ત્યાંના સંઘના અતિ આ ગ્રહ અને આચાર્યના આદેશથી સુરતમાં બે ચોમાસા કર્યો. ત્યાં વ્યાખ્યાનમાં શ્રી પન્નવણ સૂત્ર વાંચતા હતા, ઉપધાન વહનની ક્રિયા કરાવી માળા પહેરાવી. સંધે ઘણા ઓચ્છવ મહા Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. છવ અને સ્વામીવત્સલ કર્યાં, અને જૈનશાસનની ઉન્નતિ નિયંત ત્રણૢ ધન ખર્ચાયું. તથા એ શિષ્યને દીક્ષા આપી, ને નવસારીની યાત્રા ફરી. ૨૦૦ નવાનગરના સંધના આગ્રહથી આચાર્યે ત્યાં જવાને માટે આજ્ઞા કરી, તેથી સુરતથી નવાનગર જવાના વિહાર કર્યા. અને ખંભાત આવ્યા. ત્યાં ઘણા જિનમદિર શ્રી-નેશ્વર ભગવતનાં દર્શન કયાં; અને એક શિષ્યને દીક્ષા આપી. ખંભાતથી અમદાવાદ, ભાવનગર, શ્રી વિમળાચળ, ગીરનાર વિગેરેની યાત્રા કરી નવાનગર પધાર્યા. ત્યાં પણ ઉપધાન વદ્યુતની ક્રિયા કરાવી ભાળ પહેરાવી. ચોમાસુ ઉતરે ત્યાંથી વિહાર કરી સુધનપુર પધાર્યા. ત્યાં વ્યાખ્યાનમાં ભગવતિસ્ત્ર વાંચતા. રાધનપુરમાં ઊતાવર્ગ વિદ્વાન હોવાથી ધણી સમ વાતની ચર્ચા થતી હતી. ત્યાં પણ ઉપધાન વહનની ક્રિયા કરાવીને માળા પહેરાવી. રાધનપુરથી સધ નીકળ્યેા તેની સાથે પન્યાસજી પધાર્યો. તે સધ શ્રી સપ્તેશ્વરજી તથા શ્રીસિદ્ધક્ષેત્ર, નવાનગર, ગીરનાર વિગેરે માત્રા કરી પુનઃ ભાવનગર પધાર્યા. ત્યાં વ્યાખ્યાનમાં સૂયગડોંગ સુત્ર સટીક વાંચતા. ત્યાં પશુ ઉપધાન વનની ક્રિયા કરાવી ભાળ પહેરાવી, તે ત્યાંથી ખંભાત આવ્યા. ત્યાં નવીન મે શિષ્યને દીક્ષા આપી, ત્યાંથી રાજનગર થઇ સુરત પધાર્યાં. દરમ્યાન ધણા શિષ્યો કર્યાં. સુરતમાં બે ચેાઞાસાં કર્યો. આચાર્યના સુરતથી બુરાનપુર જ વાના આદેશ આવ્યા, પશુ પન્યાસની ધૃદ્ધાવસ્થા થવાથી તે તરફ વિહાર થઈ શકે તેમ નહતું, તેથી ત્યાં પેાતાના શિષ્યને માકલ્યા. ચાંપાનેરથી શેઠ કમળા નામના ગૃહસ્થ પાતાને ગામ ચોમાસું કરવાને વિનંતી કરવા આવ્યા. ઘણી વિનતી કરી, તેથી ચાંપાનેર ચોમાસું કર્યું. ત્યાં પણ ઉપધાન વહનની ક્રિયા કરાવીને માળા પહેરાવવાની ક્રિયા કરી. ચાંપાનેરથી વિહાર કરી લીંબડી પધાર્યાં, ને ત્યાં છે ચામામાં કર્યા. ત્યાં પશુ ઉપધાન વહનની ક્રિયા કરાવીને માળા પહેરાવી. લીંબડીથી પાલીતણે પધાર્યા. ત્યાં બરાનપુર મેકક્ષેલ શિષ્ય પદ્મવિજયજી આવી મળ્યા. ત્યાં પ્રતિષ્ટા હાવ થયા ને પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી પાટણ ચોમાસું કરવા પધાયા. ત્યાં પણ ઉપધાન વહનની ક્રિયા કરાવી ને રાધનપુર પધાર્યાં, રાધનપુરમાં છે ગામાસાં કયો. તે દરમ્યાનમાં તારાદ કચરા સંબંધ સહિત આમુજી તાર ગાજી તથા શ્રી શ્રખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આવ્યા, અને સાગામે પ્રભુજી મ’ગાવીને જીનખિ'બની પ્રતિષ્ટ કરાવવા વિનંતી કરી તેથી પોતે ત્યાં ગયા. ત્યાંથી તે પ્રતિષ્ઠાનું કામ કરી સિદ્ધપુર થઇ પાદરે પધાર્યા. ત્યાં અતિશય વર્ષાદ થવાથી ચોમાસુ કર્યું. આ ચોમાસામાં વાદરાના શેડ મુલચંદ હરખા પાદરે ચામાસુ કરવા આવ્યા હતા. ચેમાસુ ઉતરે ભાઇ જઈ શ્રીલેાઢણુ પાર્શ્વનાથનાં દર્શન કર્યો. ત્યાં વિહાર ઝી સુરત પધાર્યા. સુરતમાં તેઓશ્રીના શુભાઇ પન્યાસ ખુશાલવિજયજી પોતાના શિષ્ય પરિવાર સાથે હતા. તે પાર્ત પણ પેાતાના શિષ્ય પરિવાર સાથે તેમની સાથેજ ચામાસું કર્યું. આ ચોમાસામાં પન્યાસજીને આંખનું દરદ થયું. દવાથી કંઇ ફાયદા થયા નહિ. એક વૈધે તેમને આરામ કરવાને ઘણી મહેનત કરી, પણુ ભાવિાવ ભળવાન ઢાય ત્યાં દવા શું કરે ? આંખને ખેડ આવી. ચામાસુ ઉતરે તેઓશ્રી અમદાવાદ પધાર્યા, મૈં ત્યાં યામાસું કર્યું. આંખે ખાડ આવી. છતાં નાન, ધ્યાન અને શાસ્ત્રાક્ત ક્રિયા કરવામાં લગાર પણ પ્રમાદ સેવતા નહિં. Page #11 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી ઉત્તમવિજયગી. ૨૦૧ સંવત ૧૮૨૭ ના માહા માસમાં તેઓશ્રીને તાવ લાગુ પડે તે નવ દિવસ સુધી તાવ ઉતર્યો નહિ. જવરની પીડા સખ્ત હતી તે પણ તેમના મન ઉપર કંઈ અસર થઈ ન હતી. મહા સુદ ૮ રવિવારને દિવસે શુભ માનપરાયણ ચઢતા પહેરે તેઓશ્રી નિર્વાણ પામ્યા. શ્રી ઉત્તમવિજયજી મહારાજનો જન્મ કયી સાલમાં થશે તે જણાતું નથી, પણ અડત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, અને સંવત ૧૭૮૮ ના વૈશાખ માસમાં દીક્ષા લીધી હતી, તેથી સંવત ૧૭૬૦માં તેમનો જન્મ હૈ જોઈએ, એમ લે છે. ગૃહસ્થાવાસમાં તેઓને શાસ્ત્રને અભ્યાસ પંડિત શ્રી દેવચંદજી મહારાજે કરાવેલો હો, તેથી શ્રી ઉત્તમવિજયજી આગળ જતાં ગીતાર્થ થઈ ઘણું છને પ્રતિબંધ આપવાને સમર્થ નિવડ્યા હતા, અને ઘણું શિષ્યોને દીક્ષા આપી હતી, જેમાં મુખ્ય શ્રી પદ્મવિજયજી છે. શ્રી પદ્મવિજયજી કેવા સમર્થ થઈ ગયા છે, તે આપણે તેમના ચરિત્રથી જાણીશું પણ એટલું તે જણાય છે કે શ્રી વિજયજી ઘણે કાળ તેમની સાથે હતા અને ઉત્તમવિજયજીએ જતે તેમને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હતે. - વર્તમાનમાં એવી વ્યવસ્થા ચાલે છે કે, સાધુ મહારાજે પોતાના શિષ્યોને જાતે નહિ ભણાવતાં શરૂવાતથીજ પંડિત રાખી ભણાવવાને તજવીજ કરે છે. પંડિત ઘણે ભાગે બ્રાહ્મણ વર્ગ પૈકીના હોય છે. જેમને જૈન દર્શન ઉપર પ્રાયે ઓરમાન મા જેવી પ્રીતિ હેય છે. સગી માના અભાવે ઓરમાન માથી જે પ્રજાને ઉછેરવાને દૈવયોગે પ્રસંગ આવે છે, તેમની કેવી ગતી થાય છે તે સર્વના જાણવામાં છે. તે સ્થિતિ વર્તમાનમાં નવ દિક્ષીત જૈન સાધુઓની થઈ છે. પંડિત ઘણે ભાગે ગૃહરથ હેય છે, તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરવાને એટલે ભણનારે ગૃહસ્થનો વિનય ગુરૂ જેટલો જ કરે જોઈએ. જો તેવો વિનય સાચવ્યા શિવાય વિદ્યા ગ્રહણ કરે તે અતિચાર લાગે. બેશક જે વિષય ગુરૂ મહારાજ ન જાણુતા હોય અથવા જેને અભ્યાસ ગુરૂએ કર્યો ન હોય તેવા વિષયે ગમે તેની પાસે શિખવાને ગોઠવણ કરી આપવામાં આવે છે તે વાત જુદી છે, પણ જે વિષય ગુરૂ - થતા હોય તેવા વિષયે પોતાના શિષ્યોને શીખવવાને શા માટે પંડિતની ભેજના કરવી જોઇએ? ગુરૂ મહારાજ ગમે તેવા વિદ્વાન હોય છતાં જે તે પિતાના શિષ્યોને ભણાવિવારે અને કેળવવાનો પ્રયત્ન કરે તે પછી તેમણે મહેનત કરી મેળવેલા જ્ઞાનને વિશેષ છે ઉપયોગ થવાનો હતો? પંડિત દેવચંદજીએ પુંજાલાલને ઈંગિત આકારથી સુપાત્ર જાણી શાસ્ત્રાભ્યાસ કરાવવાને માટે જાત મહેનત લીધી, એ ઉપરથી પૂર્વે પોતે મેળવેલા જ્ઞાનને બીજાઓને લાભ આપવાને કેટલો ઉપકાર કરતા હતા, એ જાણવા જેવું છે. એ ગુણ એ ગ્રહણ કરવા જેવો છે. વ્યાખ્યાન અવસરે અથવા જાહેર વ્યાખ્યાનમાં સારા વ્યાખ્યાનકાર થવા ઉપરાંત જૈન તત્વજ્ઞાનના નવીન નવીન અભ્યાસીઓ તૈયાર કરવાનું વિધાન મુનિરાજે જ્યારે મહે. નત લેશે ત્યારેજ આપણુમાં તત્ત્વજ્ઞાનીઓ મળી આવશે. જ્યારે સંખ્યાબંધ તત્વજ્ઞાનીઓ મળી આવશે ત્યારેજ જૈનમાંથી મિથ્યાત્વનો નાશ થશે. એટલે જેટલે અંશે મિથ્યાત્વને નાશ થશે તેટલે તેટલે અંશે જૈન ધર્મનો ઉદ્યત થશે, મિથ્યાત્વની પ્રવૃત્તિ સાથે જૈન ધર્મના ઉતની જે વાતે જાહેરમાં મુકાય છે, તે ક્ષાર ઉપરના લીંપણ જેવી છે. આપણુ ચરિવ નાયકે ગૃહસ્થદશામાં શાસ્ત્રને કેટલે અભ્યાસ કર્યો હતે, તેમજ પિતાના જ્ઞાનમાં વધારો કરવાને તેમણે કેટલી મહેનત લીધી હતી એ ખાસ જાણવા જેવું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મુસ્ક્રિપ્રભા પંડિત શ્રી દેવચંદ્રજી જ્યારે અમદાવાદથી વિહાર કરી સુરત પધાર્યાં ત્યારે તેમની સાથે સુરત જાને અભ્યાસ કર્યાં હતા. શ્રાવક વર્ગમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસની જીજ્ઞાસાત્રાળા ધા થડા ભેવામાં આવે છે. વર્તમાનમાં જો કે પારશાળા અને જૈન શાળાઓના વધારા થયા છે. તેમાં પગારદાર માસ્તરી કરાર પ્રમાણે શાળામાં હાજર રહી મુસારી પકવતા ભણા ભાગે જોવામાં આવે છે. માટી ઉમ્મરના અને અર્થ શીખી શકે એવા લાયક વિદ્યાર્થીઓને અર્થ અને ભાવાર્થનું જ્ઞાન આ પવાની તજવીજ ઘણે થોડે ઠેકાણે થતી હશે. આવી રીતના શિક્ષણથી ધાર્મિક અભ્યાસ જે રીતે થવા જોઇએઁ તે રીતે થતા નથી. તેથી વખત તથા ખર્ચના પ્રમાણુમાં જે લાભ મળવા જોઇએ તે મળતા નથી. શિક્ષકા વિધિ નાર્ગના અણુ અથવા જાણતા છતાં તે તરફની તેમની ઉપેક્ષાના લીધે નવીન અભ્યાસ્ત વર્ગને વિધિનું જે અનુભવી જ્ઞાન મળવું જોઇએ તે મળાતું નથી. તેથી શુદ્ધ ક્રિયામાર્ગના ઉપર તેમની રૂસી થતી નથી. શુદ્ધ વ્યવદ્વાર જે શુદ્ધ ભાવતા પાષક છે, તેને પરપરા એ વિચ્છેદ થવાના પ્રસગ આવ્યે છે, આ સ્થિતિના વિદ્યાતાએ વિચાર કરવા જેવું છે. તેમજ દરેક માતાપિતાએ પણ પેાતાની પ્રજા વ્યાવહારિક કેળવીની સાથે જૈન તત્વજ્ઞાનની કેળવણી મેળવે ને તેમાં દીપી નીકળે એવી ભાવના સાથે પ્રયાસ કરવા જોઇએ. આ કરજ બજાવવામાં તે ઘણા ભાગે મેળા જણાય છે, એટલુંજ નહિ પણ કેટલાક તો ધાર્મિક કેળવણી લેવામાં ઉલટાં વિઘ્ને! ઉભાં કરે છે. એ ધણું દીલગીર થવા જેવું છે. વ્યાવહારિક ઉન્નતિની સાથે તેમની આત્મિક ઉન્નતિની પાતાથી થાય તેટલી સગવડ કરી આપવી જોઇએ એ માબાપ તરીકેની તેમની ક્રૂજ છે. એ ભૂલવા જેવું નથી. જે માતાપિતા પોતાની પ્રજાને ધાર્મિક સભ્યારે આપવાની ગોઠવણુ કે કાળજી કરતા નથી તેઓ તત્ત્વષ્ટિએ તેમના શત્રુ જેવા છે. પુંજાલાલ સુરતથી શે? કયણ કીકાશા સાથે શ્રી સમેતશિખરની યાત્રાએ નય છે, ત્યાંના રાજા શિખરજી ઉપર ચઢવાની પરવાનગી આપતા નથી તેથી તળેટીએ મુકામ કરવા પડે છે, પવિત્ર તીર્થનાં દર્શન કરવાની શુભ ભાવનાના વિચારામાં તેમને જે સ્વમ આવે છે એ સ્વમ ઘણું અર્થસૂચક છે. સમકિતની પ્રાપ્તિ કેટલી ક્લબ છે, એ વિચારવા જેવું છે. સ્વમની અંદર પાતાને તેજ રાત્રે સમકિતની પ્રાપ્તિ થઇ એ જાણવાથી અને ભગવત મંદિર સ્વામી અને સમેાવસરણની રચના નજરે નેવાથી પુંજાલાલને કૈટલે આનંદ થા જોઇએ એ આંકવાને આપણી પાસે કઈ સાધન નથી. શુદ્ધ ત્રિવાન અને ધાર્મિક મનુઅને સુસ્તમ ઉત્તમ કૂળની પ્રાપ્તિના સૂચનરૂપ છે. એમ સ્વમશાસ્ત્રમાં બતાવેલું છે. તેના લાભ ગુંજાલાલ અને સધીને તુરત જ મળવાપે શિખરજીની યાત્રા કરવાને પરવાનગી મળે છે, એધી સ્વમ શાસ્ત્રની સત્યતાની સાથે શુભ ભાવનાના વિચારા પ્રતિપક્ષીના મન ઉપર શી અસર નીપાવે છે એ સમજવા જેવું છે. બહરાણપુરમાં હિમજી નામના સાધુ ઘણા તપસ્વિ, વૈરાગ્યવાન અને નિઃસ્પિ હતા. તેમના વ્યાખ્યાનમાં પુંજાલાલ જતા. વ્યાખ્યાન સાંભળતાં થયા, અને દિક્ષા લેવાના પ્રણામ થયા. સંધના આગ્રહ તેમની હતા, છતાં પુંજાલાલ તેમની પાસે દિક્ષા લેતા નથી. શ્રી દેવચંદજી શાસ્ત્ર અભ્યાસની શરૂવાત કરી પાખરી અભ્યાસ કર્યાં હતા. શ્રી દેવચંદ્રજી જીનાગમ જાણકાર હતા. છતબિંબ અને તેમનુ દ્રવ્ય અને ભાવથી પૂજન કરવું એ શાસ્રસિદ્ધ છે. પુંજાલાલને વૈરાગ્ય પ્રાપ્ત પાસે દિક્ષા લેવરાવવાને મહારાજ પાસે તેમણે Page #13 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી ઉત્તમવિજયગણી. ૨૦૩ જનબિંબ અને નાગમની ઉપાસનાજ આત્મદ્રવ્યને ઉન્નતિનું નિમિત્ત કારણ છે, એ રહસ્ય પુંજાલાલના સમજવામાં સારી રીતે આવેલું, તે રહસ્ય હિમચંદજીના વ્યાખ્યાન શ્રવણમાં તેમના મુખેથી સાંભળવામાં આવ્યું નહિ, તેથી તેમની સમ્યક્ શ્રદ્ધાને વિષે મુંજાલાલને શંકા થી નવીન શિષ્યને દિક્ષા આપતી વખતે તેમના ગુણની પરીક્ષા કરવાની ફરજ ગુરૂ મહારાજ ઉપર શાસ્ત્રકારોએ રાખેલી છે. ગુરૂ મહારાજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવના જાણ કાર હોવાથી લાયક નિવડે એવાનેજ દિક્ષા આપે એવી તજવીજ રાખે છે. તે જ પ્રમાણે જેને પિતાના ગુરૂ કરી જીવન અર્પણ કરવાનું છે. જેની આજ્ઞા છવન પર્યત પાળવાની છે, તેમની અને પિતાની પ્રકૃતિને મેળ ખબર જામશે કે નહિ, એ વિચાર કરવાની ફરજ શિષ્ય થનારના ઉપર પણ છે. દિક્ષા લેઈ ગુરૂ મુકરર થયા પછી સ્વભાવ કે વિચાર બિન્નતા ઉપન થઇ ઉભય પક્ષને આર્ત-4 ધ્યાનનું કારણ ન થાય તેની વિચારણા થવી જોઈએ. શ્રી દેવચંદજી પાસે પિત જ્ઞાનાભ્યાસ કર્યો, અને હિમચંદજીના વ્યાખ્યાનધી તેમને વૈરાગ્ય થશે તે પણ તેમણે દિક્ષા, પંન્યાસ શ્રી છનવિજ્યજી પાસે લીધી, તેનું પચ્છિામ કેવું સારું આવ્યું છે ! આ પ્રસંગે વિચાર કરવા જેવું છે, તથા તેમાં પુંજાલાલના ડહાપણને આપણને ભાસ થાય છે. છનાગમના જાણકાર અને વૈરાગ્યવાન હોવાની સાથે જે જનબિંબ અને તેમના પૂજન ઉપર શ્રદ્ધા ન હોય તે તેનામાં તત્વ બધાની ખામી છે. તેવાઓને ગુરૂ તરીકે સ્વીકારવા નહિ, એ ઉપદેશ શ્રી ઉત્તમવિજ્યજી પિતાની વર્તણૂકથી આપણને આપે છે. પંડિત શ્રી દેવચંદ્રજી અધ્યાત્મ વિષયના ખાસ અભ્યાસી હતા. તેમણે તેમજ શ્રી આનંદધનજી મહારાજે શ્રી જનબિંબ અને છનપૂજન શાસ્ત્રસિદ્ધ માની પિતાના અનુભવથી તેની ઉપાસના માટે ખાસ ઉપદેશ કરે છે. શ્રી આનંદઘનજી મહારાજ પોતાની બનાવેલી ચાવીશીમાં શ્રી સૂવિધિ જીન સ્તવનમાં નીચે પ્રમાણે ઉપદેશે છે. સુવિધ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉડી પૂછજેરે. દ્રવ્ય ભાવ ચિ ભાવ ધરીને, હરખે દહેર જઇયેરે, દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એક્યતા ધુરિ થયેરે. કુસુમ અક્ષત વર વાસ સુગંધ, ધુપ દીપ મન સાખી; અંગ પૂજા પણ ભેદ સુણી એમ, ગુરૂ મુખ આગમ ભાખી. એનું ફળ દેય ભેદ સુણી જે, અંતર ને પરંપરરે; આણુ પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર કુલ અક્ષતવર પ પઈવે, ગંધ નેધ કળ જળ ભરિ; અંગ અગ્રyજ મલિ આકવિધ, ભાવે ભવિક શુભ ગતિ વીરે, સત્તર ભેદ એકવીશ પ્રકારે, અડોતર સત ભરે; ભાવપૂજા બહુ વિધિ નિરધારી, દેહગ દૂર ગતિ છે રે. તુરિયભેદ પવિત પૂજ, ઉપશમ ખીણ સંયોગી રે; ચહા પૂજા ઈમ ઉત્તર જાણે, ભાખી કેવળ ભેગીરે. એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણ, ભાવિક છ કરશે તે લેશે, આનંદઘન પ૬ વરરે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બુદ્ધિપ્રભા - જીનપૂજા થી કેવળી ભગવંતે આગમમાં ભાખેલી છે એમ શ્રી આનંદઘનજી મહારાજ જેવા સમર્થ યોગી અને અધ્યાત્મિક જણાવે છે, એ ઉપરથી જીનપૂજા એ વાત છે એમાં શંકા લેવા જેવું કંઈ નથી. જે સાત વાત છે તે વાતને હિમચંદજીએ પિતાના વ્યાખ્યાનમાં કોઈ વખત જાવેલી નહિ, તેથી તેમની રુદ્ધ શ્રદ્ધા સંબંધી શેઠજી જેવા શાસ્ત્ર વિષયના અભ્યાસીને શંકા થાય એમાં નવાઈ જેવું નથી. તેથી તેમણે ગુરૂ તરીકે તેમની પસંદગી નહિ કરવામાં કેટલું બધું ડહાપણ વાપરેલું છે એ આપણને જણાઈ આવે છે. શ્રી ઉત્તમવિજયજીનું એક માસું ચાંપાનેરમાં થએલું છે. એ ચાંપાનેર પાવાગઢની તળેટીએ આવેલું હોવું જોઈએ. આ પાવાગઢને ડુંગર ગુજરાતમાં પંચમહાલ તાલુકામાં આવેલ છે. પ્રાચીન કાળમાં ચાંપાનેરની જાહેરજલાલી ઘણી હતી. ત્યાં પ્રથમ જનતાંબરોની વસ્તી હતી અને દહેરાસર પણ હતાં. જે વખતમાં ન્યાસજી માસું કરવા પધાર્યા તે વખતે ત્યાં જેની વસ્તી હતી. હાલ ત્યાં એક પણ ઘર જૈન શ્વેતાંબરનું નથી. એક દહેરાસર ત્યાં હતું. પણ શ્રાવકોની વસ્તી ઘટી અને દહેરાસરની સાર સંભાળ લેનાર કોઈ નહિ રહેવાથી મુળ નાયક શ્રી ભીડભંજન પાશ્વનાથની અલોકિક પ્રતિમા તથા પરિવાર વડોદરાને સંધ વડેદરે લાવીને નરસિંહજીની પોળમાં શ્રી દાદા પાર્શ્વનાથજીનું ભવ્ય દહેરાસર છે ત્યાં પધરાવેલ છે. ઢસો વર્ષમાં જ્યાં જેની વસ્તી હતી ત્યાં આજે એક પણ ઘર નથી. કાળની ગતી વિચિત્ર છે, દગંબર બંધુઓ પાવાગઢને એક તીર્થ તરીકે માને છે એટલું જ નહિ પણ તેને સિદ્ધક્ષેત્ર તરીકે માનતા જણાય છે. તે શા આધારે તે સમજાતું નથી. આ ચરિત્રના દરમ્યાન સુરતના સંઘવી રોડ કચરા કીકાનું ચરિત્ર ગર્ભિત રીતે આવી જાય છે. તેઓ મૂળ પાટણના વતની હતા. વેપાર ધંધાને અંગે પાટણમાં દેવું ઘણું થઈ ગયું, તે આપવા જેટલી તાકાદ રહી નહિ તેથી તેઓ વેપારાર્થે સુરત આવ્યા. ત્યાં તેમને ઉદય થયે. પંડિત શ્રી દેવચંદજી જયારે સુરત પધાર્યા, તે વખતમાં તેમને શ્રી શિખરજીની યાત્રા કરવાને ભાવ થયો. પણ સાથે કોઈ જાણુ પુરૂષ હેય તે ઘણું સારું એવા સદ્દભાવથી તેવા લાયકની મદદ આપવા તેમણે શ્રી દેવચંદજી મહારાજ પાસે માગ કરી. તેઓશ્રીએ આપણા પુંજાલાલને બતાવ્યા. અને પુંજાલાલ તેમની સાથે શ્રી શિખરજીની યાત્રાએ ગયા. યાત્રાએથી પાછી વળતાં કચાશેઠ પિતાના મૂળ વતન પાટણ આવ્યા, અને પોતાના દેવાદારોનું દેવું ચુકવી આપી ઋણ મુક્ત થયા. તે પછી તેઓએ સુરત આવીને ફરી આબુકને સંધ પણ કા હતા. શ્રી ઉત્તમવિજયજી ભાવનગર હતા તે અરસામાં તેઓશ્રી સિદ્ધાચલજીને સંધ લઇને પણ ગયા હતા એમ સમજાય છે. દેવું થઈ ગએલ માણસ પરદેશમાં વેપારાર્થે જઈ ત્યાં વસાવટ કરે, અને ત્યાં આર્થિક સ્થિતિ સુધરે તે વખતે પિતાના દેશમાં જઈને દેવાદારોનું દેવું ચુકવી આપવું એ ખરેખર ધાર્મિક પુરૂષનું લક્ષણ છે. એવા ભાગ્યવંત મહાપુરૂષથી જ શ્રાવક વર્ગની કીર્તિ છે. વર્તમાન જમાનાના વેપારીઓએ આ દાખલ મનન કરવા જેવો છે. દેવાદારોનું દેવું શક્તિ છતાં નહિં આપે અથવા સ્થિતિ સુધર્યા પછી મુદત ગએલી છે, વિગેરે બીના બતાવી દેવું ન આપે, તે પછી ધાર્ષિકમાં ખપવા પ્રયત્ન કરે એવા પુરૂ જૈન ધર્મના ભુષણું રૂપ નથી. એ નીતિ જન શાસ્ત્રકારોને સંમત નથી. જેને પ્રજાને ધારેલું નાણું થતી સગવડે આવ્યા વગર રહેનાર નથી અથવા જ્યારે સ્થિતિ સુધરશે તે વખતે મુદત વિગેરેને આક્ષેપ નહિ લેતાં દેશુદાર પહેલી તકે પિતાનું દેવું ચુકવી આવ્યા સિવાય રહેનાર નથી. એવી શાખ કાયમ Page #15 -------------------------------------------------------------------------- ________________ - જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ. ૨૧ રહે તેમજ જૈન ધર્મ, અને જૈન ધર્મની કીર્તિ છે. ઉત્તમ પુરૂષની સખત શું નથી કરતી? ચરોઠના આવા વિચારોનું મૂળ આપણા ચરિત્ર નાયક શેઠજજ હોવા જોઈએ. એવું અનુમાન જે આપણે કરીએ તે તેમાં આપણું ભુલ કરીએ છીએ એમ નથી. ગમે તે કારણથી એક વખત દેવાદાર સ્થિતિમાં આવી જનાર શુદ્ધ મનથી એવી ભાવના કરે કે મારે માથે થએલું દેવું હું કયારે અદા કરી ઋણ મુક્ત થાઉં, આવી ભાવના સાથે તે પિતાની સ્થિતિ સુધારવા ખંતથી ઉગ કરે તે તેનું પરિણામ સારૂ આવ્યા સિવાય રહેશે નહિ. માત્ર ભાવના શુદ્ધ હોવી જોઈએ. મુદતને કારણથી દેવું નહિ આપનાર, દેવું આપવાની પોતાની પવિત્ર ફરજથી મુક્ત થતું નથી. મુદતને કાયદો ફક્ત ન્યાયની માટે કચ્છઆઓ કેટલી મુદતની અંદર કોર્ટમાં લાવે તે તેને સંધરી શકે તેનું નિયમન કરનારે છે. જો તેવા પ્રકારનું નિયમન ન હોય તે કેમાં બેગણું જુના ઝઘડાઓ દાખલ થાય, જે વખતે પક્ષકારોને પુરાવા નષ્ટ થઇ ગયે હૈય, અને પુરાવા સિવાય ન્યાય થઈ શકે નહિ, અને સમાજને ન્યાયની મુદત મળી શકે નહિ, ન્યાયની કેટેની મુદત લેવાની ઇચ્છાવાળા પિતાની મરજી પડે ત્યારે કોર્ટને આ શરો લેવા ન જાય પણ કરાવેલી મુદતની અંદર જ જાય એ ધોરણ કરાવવાનો ઉદ્દેશ એ કાયદાને છે. દેવું અદા કર્યા સિવાય અથવા લેણદારનું મન પતાવ્યા સિવાય દેવાદાર કહ્યું મુક્ત થઈ શકતો નથી. શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગૃહસ્થાવાસમાં ૩૮ વર્ષ રહ્યા અને ઓગણત્રીસ વર્ષ દિક્ષા પર્યાવમાં રહ્યા એટલે સડસઠ વર્ષની ઉમરે તેઓ કાળ ધર્મ પામ્યા. તેઓશ્રીએ પોતાના ગુરૂ શ્રી જનવિજયનું નિર્વાણ રચી પિતાની ફરજ અદા કરી છે. અષ્ટ પ્રકારી પૂજાની રચના તેમણે કરેલી છે. તે સિવાય બીજી કઈ રચના કરેલી છે, તેને તપાસ કરતાં માહિતી મળી શકી નથી. આવા નિર્મળ ચારિત્રવાન પંડિતના ચારિત્રનું મનન કરી તેમના જેવા સમર્થ થવાની ભાવના ઉત્પન્ન કરવી એ આપણા ઉદયની કુચી છે. વીલ નંદલાલ લલુભાઈ जापाननी आश्चर्यकारक उन्नति. ( ગતાંક પાને ૧૬૫ થી ચાલુ. ) સંસારમાં કોઈ પણ એવો દેશ નથી, કે જેણે જાપાને વાંચવા લખવાની જે અદ્ભુત શક્તિ અને ઉન્નતિ ગયા શતકના પાલ્લાં પચાસ વર્ષમાં મેળવી છે, તેટલી મેળવી હેવ ! પણ આ ઉન્નતિનું જાપાનને બીલકુલ અભિમાન આવ્યું નથી. જાપાનમાં હજી પણ સાર્વજનિક શિક્ષણ આપવામાં કસર રાખવામાં આવતી નથી અને આવશ્યક ખચમાં પાછી પાની કરવામાં આવતી નથી અને આ બાબતને લગભગ દોઢ કરોડ રૂપીઆ ખર્ચ કરવામાં આવે છે. જે દેશ્વમાં શિક્ષણની આટલી બધી અસાધારણ ઉન્નતિ થઈ છે, ત્યાં સમાચાર પની પણ ઉન્નતિ થવી જ જોઈએ. કારણ કે વાંચી લખી શકનાર મનુષ્યને સમાચાર પત્ર અને પત્રિકાઓની અવશ્યમેવ આવશ્યક્તા હેચ છેજ. જાપાનમાં પહેલ વહેલું પત્ર જે સને ૧૮૧૧ ઇ. સ. માં નીકળ્યું હતું. તે તે જન્મતાંજ મરી ગયું હતું. તેને માત્ર એકજ અંક પ્રકટ થયો હતો. ત્યાર પછી ૧૮૬૪ સુધી બીજું કોઈ પણ પત્ર નીકળવા પામ્યું ન Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ બુદ્ધિપ્રભા હતું. એક અર્ધ સાપ્તાહિક (by week!y ) અને ૧૮૬૪ માં નખ્યું, પરંતુ તે માત્ર ૬ માસ ચાલી ધ પડી ગયું અને ત્યાર બાદ થોડા વખતમાંજ સમાચાર પત્રાનું ફાન ( Mania ) જાગી ઉયુ. તે વધતાં વધતાં સન ૧૯૧૦માં ૨૪૦૦ દૈનિક (daily) પત્ર અને સાાાહિક તથા નાસિકા નીકળો પડયાં. સન ૧૯૬૨ માં એકલા ટીકીઓમાં ૨૮ daily –દૈનિક પત્રા તથા ૪૮૭ માસિક પત્રો નીકળવા લાગ્યાં. ઘૃણાખરા પેપરનાં કારખાતાં તદન નવી ફેશનનાં છે, મેટાં મેટાં પૈસામાં તે ચેડા કલાકમાંજ ૨૦૦,૦૦૦ થી ૪૦૦,૦૦૦ નકલો છપાઇ શકે છે, કોઈ પશુ ન્હાના મેટા લેખો છાપવા માટે, જાપાનીસ ફ પોઝીટરીને ૪૦૦૦ અક્ષરો ફેરવવા પડે છે. અને આવી સ્થિતિમાં આટલી બધી કાપીએ છાપી એજ મુદ્રણકળાના શિક્ષણની અદ્ભૂત ઉન્નતિનું સંપૂર્ણ પ્રમાણ છે. દેશીભાષાનાં દૈનિક-daily પેપરાની છૂટક નકલો અર્ધો આને અગર એક પૈસામાં ત્યાં વેચાય છે. એવાં પેપરોમાં કેટલાંકની તે અઢા અઢીલાખ નકલ રાજ વેચાઇ જાય છે. સર્વ પેપરામાં વિદેશીયની તાજી ખરા મુદ્દાની તારથી મગાવે છે. યુરોપની લગભગ બધીજ રાજધાનીઓમાં પોતાના ખાસ ખબર પત્રિ હોય છે. ખારી છાપવાના નિયમો પણ રાજ કડક હોય છે. દરેક પ્રકારાકને ૨૫૫ રૂપથી ૧૫૦૦ સુધીની જામીનગીરીના રૂપી જમા કરાવવા પડે છે. તે કદાચ તેઓ પ્રેસના કોઇ પણ કાયદો ભાગ કરે તો તે રકમ સતર જપ્ત કરી શકાય. કાઈ કંઈ વખત સંપાદકોને આ નિયમનો ભંગ કરવા માટે જેલમાં પણ જવુ પડે છે. કેળવણીને પ્રચાર થાને લીધે જાપાનમાં સર્વ પ્રકારના સાહિત્યની પણ આશ્ચર્યજનક ૐન્નતિ થય છે. સાહિત્ય-ષ્ટિમાં જાપાનને એટલી બધી સફળતા મળી છે કે અત્યારે ત્યાં દરેક પ્રકારની કેળવણી માટેનાં સર્વ પુસ્તકા જાપાની ભાષામાંજ માદ છે. સાહિત્ય વિષયક, અર્થ શાસ્ત્રની, ઉદ્યોગ ધંધાની, વ્યાપારી અને કલાકોશલ્યની પ્રારંભીકથી માંડીને ઉચમાં ઉંચી કેળવણી સુધીનુ શિક્ષણ બાલક અને માલિકામ્બાને જાપાની ભાષામાંજ આપવામાં આવે છે; ત્યાં વિદેશી ભાષાના પ્રયોગો કરવાની કંઈ પણ જરૂરીઆત પડતી નથી. સાળાયેાગી પુસ્તકો ઉપરાંત ઇતિહાસ, ભૂગાળ, પ્રાકૃતિક વિજ્ઞાન ધર્મ અને દર્શનશાસ્ત્ર સ્માદિ અનેક ઉપયોગી પુસ્તકા તૈયાર થઇ ગયાં છે. કેટલાંક અનુવાદિત છે તે શ્રેણાંક નવાંજ લખાવવામાં આવ્યાં છે. આ પુસ્તક સમુદ્ધમાં કેટલાંક તે તદ્દન સાધારણ હાદતે સાધારણ લેકાને માટેજ નિર્માણુ કરવામાં આવ્યાં છે. કેટલાંક ઉચ્ચ શ્રેણિના વિદ્વાનોને માટે નિર્માણ કરવામાં આવ્યાં છે. વલકથાઓ પણ ઉભરાઇ જાય છે. જાપાનમાં પઠનપાદનને અંદાજ કાઢવા માટે એટલુંજ ાસ થશે સન ૧૯૦પની સાલમાં સતાવીરા હારથી પણ વધારે તદન નવિન પુસ્તકે છપાયાં. જેમાં માત્ર સત્તર અનુવાદનાં પુસ્તકા હાર્દ ખીજાં બધાં તદ્દન નવીન—મૂળ (Original) છાપવામાં આવ્યાં હતાં. નાટકો અને કળાકાશયતાની બાખતમાં પશુ જાપાનને સ'પૂર્ણ સફળતા મળી છે. એ બાબતનુ વિસ્તારથી વિવેચન કરવામાં આવે તો પૃષ્ટને પૃષ્ટ ભરાઇ જાય, એટલા માટે અહીં માત્ર ઉલ્લેખ કરીનેજ શાંતિ પકડી છે. વિધ, પ્રચારને માટે જાપાનના સમાજ સુટન અને સરકારનાં કન્નધ્યેામાં ઘણુંજ પરિવર્તન થઇ ગયું છે. પ્રથમ આપણે એ પરિવર્તન પર વિચાર કરીએ કે જે લશ્કરી બાબતોમાં થયુ છે. નપાનના લશ્કરની તાલીમ અને યુદ્ધ વિધા સંબંધી આવતા અર્કમાં—સંપાદક Page #17 -------------------------------------------------------------------------- ________________ અનંત જીવન, *અનંત ગોવન. શ્રીમદ્ આનંદઘનજી ઉપરથી (અંક ૫ માના પૃષ્ઠ ૧૫૬ થી અનુસંધાન.) ૩પવા, फल विसंवाद जेहमां नहि, शब्दते अर्थ संबंधीरे; सकल नयवाद व्यापी रह्यो, ते शिव साधन संघिरे. જે મહાપુરૂષ છે. ગુરૂના નામને સાર્થક કરનાર છે. તેઓનાં વચન હમેશાં પ્રમાણ હોય છે. તેમાં કોઈ પણ જાતના ફળને સંદેહ થતું નથી. વિજળીના ચમકારાની પેઠે તેમજ બાણની પેઠે તેમનાં વચને હદયના ગાઢ પ્રદેશમાં સંચાર કરી અસર કરે છે અને વિચાર મુજબ હૃદયને તન્મય બનાવે છે. તેમનું એક પણ વચન ખાલી જતું નથી તેમ નય પ્રમાણે આદિ. એ કરીને યુક્ત તે હોય છે. અને હમેશાં તે મેક્ષ સંપાદન કરવામાં સાધનભૂત હૈયે છે કારણ કે તેઓ પરમશ્રત હોય છે. અપૂર્વ વાણુધારક છે. સ્વછંદ, મત કદાગ્રહથી રહિત હોય છે, સમદર્શિતા અને નિજામાનંદમાં રત હોય છે એટલે બહુધા તેમનું વચન નિઃસ્વાર્થી હોવાથી પ્રમાણ જ હોય છે. દુધમાં જેમ સ્યામતા સંભવે નહિ તેમ સદ્દગુરૂના વચનમાં તેમજ તેના ફળની પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારની શંકા હોતી નથી. વળી તેઓએ જે શબ્દો જ્યા હોય તે હમેશાં પ્રોજન પુરતા અને અર્થસૂચકજ હોય છે માટે અનંત જીવન પ્રાપ્ત કરનારે સર ઉપદેશ ઉપર સંપૂર્ણ અને સચોટ શ્રદ્ધા રાખવી જોઇએ. आत्म साक्षात्कार. विधि प्रतिषेध करी आत्मा, पदारथ अविरोधरे; ग्रहण विधि महाजने परिग्रह्यो, इस्यो आगमे वोधरे. ગુરૂએ બતાવેલ માર્ગ ધ્યાન, તપ, સંયમ, સસંગાદિ ક્રિયા કરવાવડે પોતાના આત્માનો બંધ થાય તે ક્રિયાને અહિયાં વિધિ કહેવામાં આવે છે અને ક્રોધ, માન, માયા અને લેબ અને અસત્સંગાદિ સમસ્ત પુગલને અનુસરતી ક્રિયા, રાગ, દેવ, ઇચ્છા, તૃષ્ણા વિગે. રે આત્મપ્રાપ્તિમાં પ્રતિધરૂપ કહેવામાં આવે છે એટલે પ્રથમની વિધિની ક્રિયા કરવી અને પ્રતિષેધનો ત્યાગ કરે, આમ કરીને આ પ્રાપ્તિ વા આત્મ સાક્ષાત્કાર અથવા મુક્તતા પ્રાપ્ત કરી લેવી. અનાદિથી આત્મસ્વરૂપ કર્મોના આવરણથી પુછન્નપણાને પામેલું હોવાને લીધે બેવાએલા જેવું હતું તેને ગ્રહણ કરવું એજ માત્ર કર્તવ્ય છે. આગમમાં પણ આજ પ્રમાણે કહ્યું છે અને મેટા સાધુ સંતે એ પણ એ આમાના સાક્ષાત્કારરૂપ આત્મગ્રહણ આ પ્રમાણે વિધિ અને પ્રતિષેધ કરીનેજ કરેલ છે. માટે જે અનંત જીવનના પિપાસુ છે, તેમણે વિધિ અને પ્રતિષેધ કરીને નિજામ સ્વરૂપને સાક્ષાત્કાર કરે. આ સરૂની પ્રાપ્તિ વિના બની શકતું નથી. • સદૂગત ઝવેરી માણેકલાલ ઘેલાભાઇએ આનદવન વીશીના કરેલા વિવેચનમાંથી અને કેટલોક ભાગ આલેખવામાં આવ્યા છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ २०८ બુદ્ધિપ્રભા. सद्गुरु संगति. दुष्ट जन संगति परिहरी, भजे सुगुरु संतानरे; जोग सामर्थ्य चित्त भावजे, घरे मुगति निदानरे. વળી અનંત જીવનના અભ્યાસીઓએ જેઓ દુછજન છે. તેમની સાબત થજવી જોઈએ અને સશુરૂ અથવા તેમના પ્રશસ્ય શિષ્યનો સંગ કરવું જોઈએ કારણ કે ને ને સંગ સંગ તેવો રે, જેની સબત કરવામાં આવે છે તેના જેવા ગુણ યા દેવ હોય છે તેવા આપણામાં આવે છે. માટે સેક્સ સજજનની કરવી. આત્માને જે સત્ય રંગ ચઢાવે તેજ સત્સંગ છે, સત્સંગ એજ આમાનું પરમ હિતકારી ઔષધ છે. પૃથ્વી પર જેમ તરાય નહિ તેમ સત્સંગથી કદિ બુડાય નહિ માટે મુમુક્ષુઓ-આત્માથીઓએ સત્સંગ કરી દુર્જન માણસની સેબત ત્યજવી જોઇએ. સત્સંગથી હમેશાં મન વચન કાયાના પ્રાગે–તેની પ્રવૃત્તિઓ શુદ્ધ બાયડ થાય છે અને તેથી કરી ને સામર્થ વધે છે અને વેગ સામર્થ્ય વધતાં ચિત્તની આધીનતા થાય છે કે જે કર્મક્ષયનું મૂળ કારણ છે. અને ચિત્તની આધિનતા પ્રાપ્ત થતાં શુદ્ધ અને વિશુદ્ધ પરિણતિથી આત્મા પરમપદ પામે છે માટે દુષ્ટ માણસની સંગ અનંત જીવન પ્રાપ્ત કરનારે ત્યજી સદ્ગુરૂ અથવા તેમના પ્રશસ્ય શિષ્યાની સંગત કરવી એ પુનઃ મુનાશીબ છે, निजात्म स्वभाव प्रवर्तन लक्षण. मान अपमान चित्त समगणे, समगणे कनक पापाणरे; वंदक निंदक समगणे, इसो होय तुं जाणरे. વળી જે પિતાના આત્મામાં જ મગ્ન છે, જેમણે પૂર્વોક્ત પ્રકારે આભાને સ્વભાવ જાણે છે અને જે સ્વ સ્વભાવમાં રમણ કરે છે તેઓને કોઈ માન આપે છે અપમાન કરે છે તે કરનાર ઉપર સમાન ભાવ રાખે છે. એક ઉપર નેહ રાગ કરતા નથી તેમ બીજ ઉપર દેષ પણ ધરતો નથી પણ અને ઉપર સમાન ભાવ રાખે છે અથૉત્ તે માનથી પ્રસન્ન પણ થતું નથી તેમ અપમાનથી ખેદ પણ પામતું નથી અને પોતે સમભાવમાં રહે છે. વળી પાષાણ અને સુવર્ણ તે પૃથ્વીના વિકારરૂપ છે. વસ્તુ સ્વભાવ જાણવાથી તે બન્નેને પુગલ જાણે છે આથી કરી તે બન્નેને સમાન ગણે છે તેવી જ રીતે કોઈ ગુણને લઈ વખાણ કરે, પગે લાગે કોઈ અન્ના દેષ પ્રગટ કરી લઘુતા કરે નિંદા કરે તે તે બનેને પિતાના આમા તુલ્ય ગણે છે અને જે કર્મો કરશે અને જેવાં કરશે તેને તે ભક્તા થશે એવું વિચારી પતે સમ પરિણામ પણે વર્તે છે અને અપકૃત્ય કરનાર પર દયા ધરે છે. માટે જે તારામાં ગુણ પ્રગટ થશે તે તું તે સમપરિણમી થઈશ, અથવા ગુણ પ્રગટાવવા હોય તે તું તે થા અને એવો જે થઇશ તેજ ગુણ પ્રગટ થશે. વળી सर्व जगजंतुने समगणे, गणे तृणमणिभावरे, मुक्ति संसार वेहु समगणे, मुणे भवजलनिधि नावरे. જગતના સર્વ પ્રાણી માત્રને પિતાના સરખા ગણે. એક દિથી માંડી પદ્રિ સુધીમાં આત્મત્વ સરખું હોવાથી મને એક સરખા માને આત્મવત્ સર્વમ્પુ અર્થાત સર્વ ભૂતોને Page #19 -------------------------------------------------------------------------- ________________ ખ દાન! ૨૦ વાને પોતાના આત્મા સમાન માને. કોઈના પણ આત્માને કોઈ પણ પ્રકારે કિલ્લામા (દુ:ખ) કરે નહિ. વળી આત્મા અલખી પુરૂષ સ્વસ્વરૂપમાં રાષહાવાથી સ`સારને તેમજ મુક્તિમાં વધારે છાપણું જોઇ શકતા નથી, સંસાર અને મુક્તિ તે બન્નેને માત્ર નામનાં ગણે છે કારણ કે તે બન્નેને મૂળ આધાર આત્મા છે, અને આ સ્થિતિ સમન્નતાં તે મુક્તિને અને સ’સારને ભેદભાવે જોઈ શકતા નથી અને આયી કરીને સાતમા ગુહ્યુઠાણુમાં ક્ષ પામવાની ઇચ્છા નિવૃત્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં મહાત્માએ શાંતરમરૂપી નકારો સંસાર સમુદ્રને તરી જાય છે, અને અનત જીવન પ્રાપ્ત કરે છે. વાંઢાન ! રાષ્ટ્ર વૃક્ષનું ખરૂ મૂળ ! સ્ત્રી, ખાળકો તથા ગરીખ લોકો કે જે રાષ્ટ્ર ( દેશ) રૂપી મહા વૃક્ષના મૂળ તરીકે છે, અને જેમની ઉત્તમતા ઉપરજ દેશના ખરા આધાર રહેલી હોય છે, તેમના શિક્ષણ તથા ઉન્નતિ તરફ્ તા 'દુસ્તાનમાં કાઈ લક્ષ આપતુંજ નથી. ઉચ્ચ ગણાતા વર્ગ કે જે વિશેષ કરીને આ રાષ્ટ્ર વૃક્ષના મૂળરૂપે કહી શકાય, તે ફળ ઉપયોગમાં ન આવતાં માત્ર શાભાની વસ્તુ દાખલ ઝાડની ઉપજ લટકેલાં રહે, તેમ કરવા પાછળજ આપણે સર્વ સમય ગુમાવવા જોઇએ નહિં. નહિં તે ઉક્ત મૂળીમાં પોષણુના અભાવે એકજ શુષ્ક થઈ જતાં પરિણામે આખુ રાષ્ટ્ર વૃક્ષજ સુકાઇ નષ્ટ થઈ જશે ! અને એ ફળ પણ એમનાં એમજ સુકા ખરી પડીને સડી જશે. ધ્યાનમાં રાખા કે એ શોભીતાં કા કરતાં આ મેલાં-વેલાં મૂળીી ગરીબ શેકી, સ્ત્રીઓ અને બાળકી વર્ડઝ રાષ્ટ્રની ખરી ઉજિત થનાર છે. * * * સર્વ દાનમાં વિઘાદાનર શ્રેષ્ટ છે. જે કાઇ મનુષ્યતે તમે એક મે દિવસ ભેજન કરા વરા, તા પશુ ખીજે દિવસે તેને પાછી ભૂખ તે લાગશેખ! પણ જે તમે તેને એકાદ કળા શિખવો, તા તમે તેને જીવન પર્યંતના ભોજનનુ દાન કર્યા જેવુ' થશે. પરંતુ એ વિધા, ધંધા, યાતા કળા, એવી હાકી જોખે, કે તૈયી કરીને તેના જીવનનું પોષણ અને સાર્થક થાય. સદાકાળ ભીખારી રહેવા કરતાં, જોડા મનાવવા જેવ એકાદ ઉપયાગી લધા કરવાએ પણ વિશેષ શ્રેયસ્કર છે ! દેશના પવાસી ( ભૂખે મરતાં ) નારાયણાની અને મહામહેનત કરનારા વિષ્ણુઓની પૂજા કરો ! ગરીબ હિન્દુ વિદ્યાર્થીઓને ઉપયુક્ત ધધા શિખવવાને માટે એ દેશમાં મેક, એટલે તે જ્યારે કેળવશુંી પામીને પાછા અત્રે આવશે, ત્યારે લેકને પોતાના પગ ઉપર ઉભા રહેતાં શિખવશે, તથા તેથી કરીને હાર આપવાસી લેકાના પ્રાણનું રક્ષણ થશે. સ્વામી રામતીર્થ. Page #20 -------------------------------------------------------------------------- ________________ 法表决然终老法老※※※济杂杂杂杂杂※※※※※ प्रेमघेला प्रवासीनुं जीवन ! (ગયા અંકના પૃષ્ઠ ૧૮ થી ચાલુ. ) પ્રકરણ ૫ મું સજા, Love and bear was the echo from heaven. “હાવું અને રહેવું અ, એ સ્વર્ગને પછે હક્તિ ! ” અદાથી ફેરવી ખંજર, ગળાપર તું પછી કહેતી; શહીદે નાઝ બતલાવો, કે આમાં ધાર કેવી છે? ! “સ્વર્ગીય સુખડાં, સ્વનેસમાં સૈ વહી ગયાં!” જીન્નત બેગમને સુવાને ઓરડે વિશાળ અને મધ્યમ હતો. બસરાની કારીગીરીવાળા સુંદર પણ સંવાળા ગાલીચાથી તેની જમીન ઢંકાયેલી હતી. બહુ મૂલ્ય પદાનીમાંને અતિ સુવાસી માડે મગજને તરબતર કરી મુકતે હતે. એારડાની વચ્ચે એક જરી કામની સેજ (પથારી પડી હતી. તેમાં અથાગ રૂપવતી બેગમ જીનત અઢેલી પડી હતી, બાજુ પર તમામ દીન દુનિયાને માલેક બાદશાહ શાહજહાન સતે હતો – ખારી, જીન્નત ! એક જામ ભરી સિરાઝી લાવ! તરસ ઘણજ લાગી છે. શર બહું જલદ છે; તેથી શિરાઝીજ લાવ કે, જલદી ઉંઘ આવી જાય. વિશાળ ઓરડાની દરેક ખારીએ લટકી રહેલા લીલા પડદામાંથી ઝગમગતા દિવાઓનું તેજ તે ઓરડાના તમામ અબાળપર પડતું હતું, અને ચદિશ વેરાઈ રહેલા ગુલાબની ખૂશ પૂરજોશથી ઉડી-ઉભરાઈ રહી હતી, સંગેમરમરની છાજ ઉપરની ચિત્રિત ગુલાબદાનીમાંથી મોતીની સેર જેવી ગુલાબજળની ધારાઓ નીચે સેનાના પાલામાં પડતી આબેહૂબ જણાતી હતી. સોનાની લાકડી પર આળસુ બની રહેલે પખીરાજ ઝોકાં ખાઈ રહ્યા હતા. આમ રંગીન પાંખોવાળું બુલબુલ વચ્ચે વચ્ચે ફફડી ઉઠે છે, અને ખૂરોની કોયલ અધું ખાતી ખાતી ટહુક્યા કરે છે, વળી ટહુકાથી જાગી ઉડી બાદશાહે આંખ ઉઘાડી અને કહ્યું: “અથી ! જિન્નત, જીવન સખી! સ્ત! ઘડિનર બીન ઉઠા લાવ. જન! અને બજાવ ! કષ્ટ ચયન નથી પડતું. ચલને દે જિન્નત ! , “ચેન ન પરત દિન કલ ન પરત હય! ) બેશ ઘાટીલું, નહિ અતિ લાંબુ, તેમ નહિ ગરક, એવું સુડોલ સરીર લઈ જિન્નત બેગમ બાદશાહને હુકમ થતાં ઉઠી, લીલા રંગના ઝીણું એાઢણામાંથી નીકળતા રવ તિના તણ તરંગ ખેલાવતી એક કટાક્ષ ફેંકી. જિન્નત દિવાલે લટકી રહેલા બીન તરફ આવી. વેણીના કમરની શુંટી સુધી લટકી રહેલા ઘાટા કે, તેની ચાલની લટકથી નાચવા લાગ્યા, Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રેમધેલા પ્રવાસીનું વન ! ર એક મધુર હાસ્ય હૌં, બીન નીચે ઉતાર્યું, અને વળી એક કામણુગારૂ કટાક્ષ ખાદશાહ તરફ ફેંકી દીધું. આફરીન ! આફરીન ! બાદશાહ પિયારી જિન્નત પર કિંાકિા થઈ ગયા:-—“ ખસ, ચલાવ ચલાવ, છેદે એક તાન !* સુરમેળવવા સારૂ વીષ્ણુાના કાન જિન્નત ચડવા લાગી. એ વખત એની સુન્દર, કુણી કમળની નાળ જેવી ડેાક આમથી તેમ લિવા લાગી. અવાજ જ્યાં બેસૂરા થાય છે, ત્યાં કાં બગડી જાય છે, અને જ્યાં સૂર મીઠા અને મલત્તા આવવા માંડે છે કે મુખ પર સંતાય સતષ પથરાઈ રહે છે, કર્યુ બધુ હાસ્ય ઉર્ડ છે! અને સતાબની રેખા એ, ઇન્દિવર સરીખા નેણુંપર અને ઉડતા દાડમ સરીખા આશધરપર કુટે છે ? સૂર મળી રહ્યો. તારે તારના તનમનટ ચાલુ થયો. વીણાને પા પડદે, જાણે બધી રાગરાગણીઓની ચેતના જાગી ી. અનહદ નાદ છપાઇ રહ્યા— એ નદિ વિશ્વ બધુ ડાલે, અતિ ગૃહ વીધિ પતે ખેલે; કરે ખેાલતાં જગ મા મેલે, લસ આખી નવુ એ તોલે જિન્નત બેગમની વીણાની મૂર્ચ્છના, જિન્નતને પોતાને પણ શ્રી શૈાભી રહેલા, મૃણાલ ક્રૂડને શરમાવે તેવા ડાબા હાથમાં હાથે જિન્નતે બજાવવાનું શરૂ કર્યું. દરેક ઝંકારે ઝંકારે સૂર તરગા હવામાં રમતા રમતા ઉંડવા લાગ્યા. આખા એરડામાં એની સ્વર લહેર પથરાઇ ગઇ. ડાલાવવા લાગી. મેં કણસાજ ધારણ કરી જમણે 33 16 હજી ગાન તા ઉપડયું નથી તે પહેલાં ચેનમાં ને ધૃતમાં માદશાહ ઉળી ઉઠયાઃ– “ ચલને દાજી ! ” t બહુત અા બિબિ ! હીને દે ! “ વિગેરે પ્રસગના માહવાથી પોતાના સતીષ જાહેર કરવા લાગ્યા. જિન્નત બેગમ માજ ઘણીજ ખૂશ ખૂશ હતી. વગે ધણું દિવસે આજ સેલિમા બેગમના પાસામાંથી બાદશાહને પોતે મેળવી શકી છે, વાહ ! અનદ આન'દ! અને વળી યાદામાં તે વાર્તામાં બાદશાહે એવા વિચારા જણાવ્યા છે કે, તેથી જન્નત બેગમને આસા પડે છે કે હવે આવું નસીબ ઘણી વાર રહેશે એ આનદની ખૂમારીમાં, પેાતાના બાના' પર પોતે આફરીન થઇ ગઇ. મનના આનંદ હવે વધારે વાર દબા રહી શકયા નહિ, ચૂંટાઈ છૂટાઇ ગાન ઉપડયું. tr તૈમુ ફુલી મતિયાં વન બાગનમે, માલે ડેલે ફાયલિયાં ! એજી ફ્રેલિયા ! જે ગુને ગુજરે ભૃગનમ, પપૈયા પ્રકારે પિયા પિયા પિયા ! અજી પિયા-પિયા-પિયા ! .. આ સંગીતાલાપની લલિત લરિધી આખા ઓરડાન આન્દોલને સંગીતમયજ ની ગયાં. શાહેન્દ્વાનનું માથું તે ક્ષણભર હેકાણા પર રહેતું નહિ. “ ખાસ મિશ્ચાત્ : મા તાક! ચીઝ ? મ્હાત ખૂખ–ખિમિ ! હેત મૂછ્યું ! ', Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બુદ્ધિપ્રભા. થોડે વખત ગાયન ચાલ્યું તેના તનમાં ઓચિંતુ ભંગાણ પડ્યું. એક બાંદીએ આ વીને બેગમ સાહેબ હનુર એક કાગળ રજૂ કર્યો. જિન્નત બેગમે સવાલ કર્યો, “ ક્યા ખબર, બાંદી ? " બાંધીએ કહ્યું: “નઈ બેગમે જહાંપનાહ પર આ ચીઠ્ઠી ભેજી છે. જવાબને માટે ખા રહેવાને પણ તેણે હુકમ કીધો છે. જે હુકમ, બેગમ સાહેબ !” બાદશાહ તે વખતે ચેડા શિરાઝીના ઘેનમાં કે થોડા બેગમના કમળ કંઠથી નીકળતા મધુર સંગીતની મહીનીથી, અર્ધા ઉંઘમાં મુકતાસેજ પર આળોટતા હતા. જિન્નતે બાદશાહ તરફ શકમંદ નઝર નાંખી, સાવચેતીથી પછી પેલે કાગળ ધીરે ધીરે મનમાં વાંચવા લાગી. કાગળ નીચે પ્રમાણે તે – પ્યારે જીગર, આ દાસી ગુનેહગાર નથી. જે તહોમત એને ફિર રહડાવવામાં આવ્યું છે, એ બાબતમાં તે તદન બેગુનાહ છે, બાદશાહે જે ખ્યાલ બાંધો છે તે ભૂલભરે છે. જે શક પડ તે દાસીને એકવાર બેલાવીને બધી વાતનો ખુલાસો લે જઈને હતા. એમ કરવામાં બીલકુલ નુકશાન હતું નહિ. આવી રીતે ખફા થઈ ભર ઉઠાવી એ મહારાં કમનસીબજ, - શહેનશાહ ! આ લુડી પર આટલી બધી મહેરબાની શા માટે? જે ખરેખર મને ગુનેહગાર લેખતા હો તે બહેતર છે કે મને જલ્લાદને હાથે સેપી આપનું નામ રાખે. પણું એ આખરના વખત પહેલો દાસ આપના એક દીદની ચાહના રાખે છે. એ પહેચ પૂરી થયેથી મહેત ઘણું સુખનું લેખીશ. લી, આપની તાબેદાર પણ કમનસીબ સેલીમા, કાગળ વાંચતી વખતે શાહને આ લીટીએ તેણે વંચાવી નહતી. ચીઠ્ઠી લઈ બાંદી ચાલતી થઇ. તેની સાથે ને સાથે જ જિન્નત બેગમની ચાલાકીથી એક બીજો પણ પરવાને બાદશાહની મહેર સાથે મેતી મહાલની તાતારી પહેરેગીરના હાથમાં પહેચાડવામાં આવ્યા. તેમાં સેલીમાને એકાંત કારાગૃહ વાસમાં પૂરવાને હુકમ હતા. બિચારી નિદૉષ ભેળી પ્રેમાળ સેલીમા–શા માટે આ નકગારમાં તું આવી–ફસાઈ? હવે તે તારે સ્વર્ગીય સુખડ સ્વમ સમાં સિ વહી ગયાં– રવું છેનિર્માયું હારે માટે જે ! પ્રેમ તણા પરિમળ ગરવાના ફોરવા પ્રારબ્ધ તે દીધા નિત્ય ઉચાટ જે ! સ્વમીંય. કાચા કાનના શાહ જે પતિ-રાહુ જેવા અદેખાઈની આગથી બળી જતા હરીઆ સંજોગોમાં ગમે તેવી પ્રેમાળ-નિર્દોષ-ને ભોળી બાળા સેલીમા ! એ નર્કગારમાં હારી શી દશા? હાર માટે રખડતા અટપટા-પ્રેમમાર્ગના પ્રવાસીને ચીર વીરત–ને આમ આ સ્કૂલ દુ:ખ! અરેરે ! બિચારી તું કેમ સહી શકીશ? ખરેખર પ્રેમીએ તે દુઃખી થવાજ સરજાયાં છે-હાવું અને હેલું ?' કાગળ વાંચી જિન્નત બેગમ ગુસ્સાથી અને ઈર્ષાની આગથી સળગી ઉઠી. મનમાં વિચાર કીધો-આવી મઝાની તક મળી છે તે તે અરસામાં એ વચ્ચેની હળ નાબૂદ નહિ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રેમઘેલા પ્રવાસીનું જીવન. કરી શકું તે ફરી એવો લાગ મળવો મુશ્કેલ છે. પણ બાદશાહના નામને કાગળ છે, તે તેમને સંભળાવે તે પડશે. જિન્નતે બાદશાહ તરફ નઝર કરી તે શાહુઝવાન એક પડખે સૂતા સૂતા કઇ સુખ સ્વમ જોતા હતા. હિંદુસ્તાનને બાદશાહ અર્ધી સીચેલી આંખે દિલ્લીને મહેલ છોડીને, બહેdી હરીઓની ખ્યાબી સહિતનતમાં ચેન ઉડાવતો હતો. જિન્નત બેગમ ધણેજ ધીમેથી બાદશાહની પાસે જઈ ધીરે ધીરે બોલવા લાગી “યારે શાહ! એક ચિઠ્ઠી આવી છે.” બાદશાહે એકવાર નઝર ફેરવી, અને ગંભીર અવાજે સવાલ કર્યો. “કોને કાગળ આવ્યો છે? બસ્તમાંથી કોઈ હરીનું ખત છે કે તેમાં?” જિન્નત જરા હસીને બોલીઃ “અહેસ્તની તે ફુરી નથી. આ લોકની છે. બેગમ સેલીમાએ ચિઠ્ઠી ભેજી છે.” બાદશાહે એટલી વારમાં તે આંખે બીડી લીધી. જિનતે ફરી કહેવા માંડયું; “જહાંપનાહ ! કાગળ ઘણીજ જરૂરી છે. હુકમ થાય તે ઘણું જ સારું !” બાદશાહે કરીને સવાલ કર્યો _“કોને કાગળ છે જિન્નત?” જિન્નતિ જવાબ દીધે –“ સેલમા બેગમને.” સેલીમાનું નામ સાંભળી બાદરાહના મોં પર તિરસ્કાર અને અભાવનાં સ્પષ્ટ ચિડે તરવા માંડયાં. તેમણે હુકમ કા–એ શયતાનીનું હું હે જેવા પણ ચાહત નથી!” જિજત બેગમને તે એટલું જ જોઈતું હતું. તે બેલી –"ત્યારે તે વાંચી સંભળાવુંકિબલે આલમ?” બાદશાહે કહ્યું—“વાંચી સંભળાવવાની કશી જરૂર નથી. તે શું લખે છે, તે ટુંકામાં જિનતે કહ્યું –“એ તે એમ લખે છે કે જ્યારે એનાં નસીબ આમ ફૂટી ગયાં છે ત્યારે તે એને છોડી મૂકવી જોઈએ છે.” કાગળમાં એ વાત હતી જ નહિ. જિન્નત : કેવી ઝેરીલી ? પિશાચી ! જિન્નત પિશાચી ! ખરેખર શયતાની ! બાદશાહ મહામહેનતે આંખ ઉઘાડીને ભવાં ચઢાવી બેલ્યાઃ “નાપાકને હજૂય ભાન નથી આવ્યું? એને તે છોડી દેવાની હોય ? ગીધ અને કુકર ફાડી ખાય ત્યાં રાખવાની હોય? ક્યાં છે ખબર તેની?” જિનત બેગમ હાથ જોડીને બોલી:–“શહેનશાહ ! આપ દુનીયાના માલિક છે. એ એક સાધારણ ઓરત છે, એક નજીવે જીવ કહેવાય. એના ઉપર આટલે બધે ગુસ્સે. ઘટે? તે આપના ગુસ્સાને પાત્ર પણ છે? જવા દો એને. ફાંસી દેવાથી તો આપનું મોટું નામ ઝાંખુ પડશે.” જિન્નત મનમાં મનમાં સમજતી હતી કે મહેઓ આવા આવા બે ચાર માખણીયા બેલ બૅલવાથી, બાદશાહનો ગુસ્સો વધશે, અને તેની મનોકામના આખરે પાર પડશે, અને થયું પણ તેમજ. બાદશાહે કહ્યું –“જિન્નત બિબિ ! મહારે કંઈ પણ વાત સાંભળવી નથી. હું કહું છું તે મુજબ એને જવાબ લખી આપે.” Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બુદ્ધિપ્રભા. બાદશાહના હુકમ પ્રમાણે જિતે લખવા માંડયું – હમને શરમ ન થઈ કે આ કાગળ લખે? તું પિશાચી છે, શયતાની છે. તું મારીને લાયક છે નહિ. આજથી હને હાલ તે એકાન્ત કારાગૃહવાસની સજા ફરમાવવામાં આવે છે. હારે ગુન્હ કંઇ જે તે નથી. બીજી જ કેવી ફરમાવવી તે તે વિચાર હવે પછી થશે. જારીણીને વળા ક્ષમા કેવી, તેના ભાગ્યમાં હમારાં દર્શન શ” - જિન્નત લખી રહી એટલે તેના ભાગ્યા મૂજબ બાદશાહે પિતાની વીંટી કઢાડી દીધી, જિન્નતે તેની મહેર હુકમની નીચે છાપ કાગળ રવાના કર્યો. બાદશાહે લખાવ્યું હતું તે ઉપરાંત કેટલીક લીટીએ જિનતે અંદર વધારી હતી. હમારા વાંચકો માટે તે પણ નીચે ઉતારીએ છીએ અને તે ઝહર લઈ મહાતને તેજે. આ બેશરમીનું આળ માથે લઈ દુનીયામાં જીવવાની લાલસા રાખીશ નહિ. કાળુ કર !” સ્ત્રી શિક્ષણ તથા ગૃષ્યવસ્થા. ગૃહરાજ્યમાં આર્થિક, વૈજ્ઞાનિક, નિતિક અને કળા સંબંધી તત્વોનો સમાવેશ થાય છે. ગૃહ એ કુટુંબને રહેવાનું સ્થળ, પ્રેમને આશ્રમ છે. મનુષ્ય જીવનને પવિત્ર આશ્રમ છે. ઘરમાં છોકરાં ઉછેરાય છે. આજનાં સંતાન તે કાલનાં નાગરિક જન થશે. સમાજનું પ્રથમ અંગે સ્ત્રી, અને તેનું બાળક હતું. કુટુંબમાં તથા ભિન્નભિન્ન જાતિમાં ચાલતી રૂઢિ અને કાયદા, તે આ અંગને સ્થાયી બનાવવાનો, તેમજ પુરૂષ-એટલે પિતાને કુટુંબ સાથે સંબંધ ધાઢતર કરવાને ઇતિહાસ છે, હસ્ત્રી જાતિમાં ઉત્પાદક શક્તિ રહેલી છે. તે માતા તરીકેના કાર્યમાં પ્રત્યક્ષ થાય છે. સંતતિ ઉત્પન્ન કરવી, તેમને ઉછેરવી, ગૃહ અને ગૃહજીવનનું પિષણ કરવું એ આ શક્તિને પ્રત્યક્ષ આવિર્ભાવ છે. તેથી દરેક બાળાને-પછી ગમે તે સ્થિતિમાં તે હેય-ગૃહજીવનના કર્તવ્ય પ્રદેશમાં તેને ઉત્સાહ જાગૃત કરવાને તેમજ તેને રસિક બનાવવા માટે શિક્ષણ આપવું જોઈએ. અને જેમ જેમ આપણા જીવનની દષ્ટિ મર્યાદા વિશાળ થતી જાય તેમ તેમ આપણું મને ભાવના ઉત્તરોત્તર ઉંચી થતી જય, તેને અનુકૂળ શિક્ષણ લેવું જોઈએ. પરિણામે જીવનનું મહત્તવ, જીવનની સુંદરતાનું ભાન થાય. આજ જનસમૂહને આદર્શ હોવો જોઈએ–જ્ય આદર્શ નથી, ઉચ્ચ અભિલાષા નથી ત્યાં મનુષ્યની અધોગતિ થાય છે, અનુભવથી જણાય છે કે ૧૪ થી ૧૬ વર્ષની બાળાઓને કેવા પ્રકારનું શિક્ષણ અપાવવું જોઈએ, તેને નિર્ણય થઈ શકશે નથી, પચાસ વર્ષ ઉપર આપણું જે સામાજીક સ્થિતિ હતી, તે આજે રહી નથી. બદલાએલી પરિસ્થિતિને અનુકૂળ શિક્ષણ પદ્ધતિ હોવી જોઇએ. પદ્ધતિપૂર્વક ગૃહવ્યવસ્થાનું શિક્ષણ વ્યવહારમાં મૂકવાનું કામ કાંઈ ઘણું મુશ્કેલ નથી. એ કાંઈ ખોટ તુરંગ નથી. સમાજના ઉત્કર્ષમાં અતિ મહત્વનું સાધન છે. • આ લેખ બુદ્ધિપ્રકાશમાંથી લીધેલું છે. તે લખનાર સે. શારદા છે. સ્ત્રીઓનાં કર્તવ્ય . પરત્વે તે ધણજ સારું અજવાળું પાડે છે તેથી તેને અવે સ્થાન આપવામાં આવ્યું છે. સા. શારદાના આવી રીતના સ્તુત્ય પ્રયાસને માટે તેમને ઘણે ધન્યવાદ ઘટે છે. સપાહફ. Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા, ૨૧૫ ગૃહિણી તરીકે સ્ત્રીઓના કાર્યક્ષેત્રના જુદા જુદા વિભાગ પાડી શકાય. પ્રથમ તે કુટુંબને રહેવા માટે કેમ ઘરબાર સાચવવાનું, કુટુંબનું અપષણ કરવાનું, પહેરવા યોગ્ય કપડાંની વ્યવસ્થા રાખવાની, કુટુંબમાં જે પરતંત્ર વ્યક્તિ છે જેવાં કે બાળક, માંદાં માણસ, અને વૃદ્ધજન, તેમની સંભાળ રાખવાની. બીજા વિભાગમાં કુટુંબની સામાજીક, નૈતિક, અને એગિક ભાવના સંબંધી કેબેને સમાવેશ થાય છે. આવી રીતે આ બે પ્રકારનાં કર્તવ્ય માટે સ્ત્રીઓને નીચેના વિષે સંબંધી જ્ઞાન મેળવવાની જરૂર છે.—–ઘર, ખોરાક, કપડાં લત્તાં, બાળકની સંભાળ, માંદાંની માવજત, અકસ્માતના તાકાળિક ઉપાય, વ્યવહાર અર્થશાસ્ત્ર ( Home and Social Economics. ) ઘર-યુના માટીથી બનેલું ઘર, અને ઘરમાં વસનારું કુટુંબ એ બેને સંબંધ એટલે નિકટ છે કે એ બે વિષે જૂદ વિવેચન થાય નહિ. બહારને દેખાવ, અને અંદરની ભાવના, કે જે ગૃહવ્યવસ્થામાં મૂર્તિમંત થાય છે, તેને અરસ્પર સંબંધ એટલો બધો છે કે ઘરમાં રહેતી વસ્તુઓ, રાચરચીલું, ઈત્યાદિ ઉપરથી ઘરમાં વસનાર કુટુંબની પ્રકૃતિ સમજી શકાય છે. જે ઘરમાં મનુષ્યને રહેવાનું થાય છે, તેની અસર તેની બુદ્ધિ અને નીતિના વિકાસમાં જેટલી થાય છે, તેટલી બીજા કશાથી થતી નથી, તેમાં જે સામાન્ય ગૃહની વ્યવસ્થા જે કોઈ સુસંસ્કૃત ગૃહિણીને હસ્તક હોય તો તેને લાભ અત્યંત છે એ નિર્વિવાદ છે. સામાન્ય રીતે ઘર નીભાવવામાં ગૃહનું આરોગ્ય, ગૃહને શણગાર, રાચરચીલાની વ્યવરયા, અને ગૃહવ્યસ્થા એટલા ઉપર ગૃહિણીને નજર રાખવાની છે. હવે આ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ? સામાન્ય વિષ–ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વાંચન, વ્યાકરણ, શિવણકામ એટલા સંપૂર્ણ શીખ્યાં પછી પંદરમા વર્ષથી બાળાઓને બે વર્ષ સુધી ખાસ શિક્ષણ આપવાની અગત્ય છે. તે બે વર્ષમાં ગૃહિણીને ગ્ય શિક્ષણ આપ્યાથી ઇષ્ટ પરિણામ આવી આશા છે.* હવે ઉપર જે વિષયે કહ્યા છે તે શીખવવા માટે ક્રમ કાંઇક વિસ્તાર સહિત આપીશું. ૧, ગૃહનું આરોગ્ય ઘરના આરોગ્ય સંબંધી જ્ઞાન સંપૂર્ણ રીતે મેળવવા માટે કેમેસ્ટ્રી, ફઝીકસ, બૅક્ટરીઓલજી એ વિષયની સામાન્ય માહિતી, અને ઘરની શીતળતા, ઉષ્ણુતા, પ્રકાશ, હવાની આવજાવ, પાણીને હેળાવ, એ વિગેરે સાથે એ સર્વને કેટલે સંબંધ છે તે જાણવાની અગત્ય છે. કેવી જગાએ ઘર લેવું જોઈએ, તેમાં કેવી સગવડ રાખવી જોઈએ, અને તેની સંભાળ કેવી રીતે રાખવી તે, આરોગ્ય સચવાય તેવી જગ્યા, પુરતુ સ્વચ્છ પાણી, ઘરની આસપાસ તેમજ ઘરની અંદર વપરાતી દરેક વસ્તુ, રાચરચીલું સાં અત્યંત સુઘડતા એ સર્વનું મૂળ વૈજ્ઞાનિક નિયમોમાં રહેલું છે. તે નિયમો વ્યવહારમાં મૂકવા માટે ચોક્કસ અભ્યાસ કરવામાં આવે તે દેશના આરોગ્યની સ્થિતિ ઘણે અંશે સુધરે. ૨. ગૃહની શાભા-રાચરચીલું– ઘરને સાદી રીતે શણગારવું, તેમાં રાચરલું વચનાથી ગઠવવું એ સર્વ સ્ત્રીઓને જાણવાની જરૂર છે. જુજ સામાનમાંથી સામાન્ય વસ્તુઓ લઈને ઘરને દીપાવવું એ એક કળા છે, ને તે ઘણું ઘેડને આવડે છે. સ્વરછતાથી, કળાથી શણગારેલું ઘર આનંદનું સ્થાન છે. પુરૂષ તેમજ બાળક વર્ગ સહુનું વિશ્રામ સ્થળ • નીચે બતાવેલા સર્વે વિષ સ્વભાષામાં શીખવવા. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બુદ્ધિપ્રભા. છે. તેવા ઘરમાં રહેનારને નિયમમાં રહેતાં, સ્વરછતા સાચવતાં શીખવવાનું અઘરું નહિ લાગે. લગ્ન પ્રસંગે, વર્ષગાંઠ, દીવાળી, નવરાત્રી વિગેરે તહેવારને પ્રસંગે, કાંઈ ઉત્સવ, મેળાવડે, જમણવાર હોય ત્યારે ઘરને શણગારવાની આપણામાં રીત છે, તે તે વખતે કેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય તેની માહિતી જરૂની છે. રંગોળી, સાથી, તેર, ધજા, દીવા, બીછાનાં વિગેરે કેવી રીતે મૂક્યાથી સારું દેખાશે એની માહિતી આપવી જોઈએ અને તેને માટે વ્યવહારૂ સૂચનાઓ આપવી જોઇએ, ૩. ગૃહવ્યવસ્થા–ઘર ખર્ચને અભટ્ટ, ઉપજ પ્રમાણે ખર્ચ નીભાવવાની રીત, બજાર ભાવ શા છે તે જાણવાની જરૂર એ સર્વ વ્યવહારૂ કામ એગ્ય રીતે કરવા માટે શિક્ષણની જરૂર છે. ઘરમાં જે જે ચાલુ ખર્ચ હોય તે પ્રમાણે ઉપજના વિભાગ કરવા; પદ્ધતિ પ્રમાણે ઘર ખર્ચને હિસાબ રાખો અને લખવે. ઘરમાં વાપરવાની વસ્તુઓની પસંદગી કરવી, જૂદાં જુદાં કામની વહેચણી કરવી, ચાકર નોકરની સાથે કેવી વર્તણુક શખવી એ સર્વ વિષયની માહિતી પુસ્તકેદારો તેમજ વ્યવહારૂ સુચનાથી આપવી. ૪, ખારાક-રસે કુટુંબ માટે ક્યા રાક એગ્ય છે તે જે માલુમ પડે તે શરીરનું પિપણ બબર થાય. રેગ્ય ખેરાકને પરિણામે વિતવાન, તદુરસ્ત શરીર થાય, અને જીદગી પ્રક્ષિત રહે; અને બુદ્ધિ અને નીતિની ઉન્નતિ કરવાને માર્ગ સરલ થાય. દરેક સ્ત્રીને પિતાના કુટુંબ માટે પુષ્ટિકારક ખેરાક સંબંધી પ્રશ્ન હરહમેશ ઊભો થાય છે, અને ઘર વ્યવસ્થાના બીજ બધા પ્રશ્ન કરતાં એ ઘણું જ મુશ્કેલી ભરેલો છે; તેમજ જે રોગ્ય તાડ ન થાય તે હાનીકારક થઈ પડવાને સંભવ તેમાં રહે છે. ઘણીવાર તે આ બાબતની બેદરકારી જ જોવામાં આવે છે. કોઈ તેને વિચાર જ કરતું નથી. મનુષ્યની ભુખ પૂરી પાડવી એ જારી વાત છે, અને દરેક અવયવને પુષ્ટિ મળે તે ભિન્ન ભિન્ન પ્રકારને યોગ્ય ખોરાક આપવો એ જાદી વાત છે. ઉછરતાં છોકરાંને, તેમજ માંદો તથા વૃદ્ધ માણ સેના ખેરાકમાં આ બાબત પર લક્ષ આપવાની ઘણી જ અગત્ય છે; કારણે કે ખોરાકની સારી નરસી અસર તેમને તરત થાય છે. તે જેમને હસ્તક ગૃહુવવ્યવસ્થા હોય તેમણે ખેરાક સંબંધી જ્ઞાન–કો ખાસક પુષ્ટિકારક છે, તેની દરેક અવયવ ઉપર શી અસર થાય છે, એકંદર રીતે આખા કુટુંબના કલ્યાણમાં તેની કેટલી અસર થાય છે તે સર્વનું શાસ્ત્રીય અને વ્યવહારૂ જ્ઞાન મેળવવાની જરૂર છે. વસ્તુતઃ પ્રશ્ન એ ઊભે થાય છે કે દરેક કુટુંબની મુંજાસ પ્રમાણે કેવા પ્રકારને ઉત્તમ પુષ્ટિકારક ખેરાક આપ જેણએઅર્થાત્ દરેક વ્યક્તિને જૂદા જૂદાં કાર્ય કરવાનાં હોય તેને યોગ્ય સ્વાદિષ્ટ, આંખને રૂચે તે, અને આર્થિક ગુંજસ પ્રમાણે, અમુક જગ્યામાં રાક કેવી રીતે તૈયાર કરે એ પ્રશ્ન માટે થઈ પડે છે. આ વિષયનું માત્ર શાસ્ત્રીય જ્ઞાન બસ નથી.એટલાથી જ માત્ર કવિતવાન શરીર બંધાતાં નથી, પરંતુ શાસ્ત્રીય જ્ઞાનની સાથે વ્યવહાર સુચનાથી દરેક નિયમમાં રહેલો ઉદેશ જો સમજાય તે જ ખરે લાભ થવા સંભવ છે. આ વિષયના બે વિભાગ કરવા પડશે. પ્રથમ-વિજ્ઞાન અથવા મૂળ નિયમે. બીજું–કળા, અથવા વ્યવહાર સૂચના. એમાં કેમીસ્ટી, બાયોલેજ, ફીઝીઓલોજી અને ડાએટીકસનું સંક્ષિપ્ત જ્ઞાન આવશ્યક છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા, ૨૧૭ ૫. મિસ્ટ્રી—ખોરાકની બનાવટ, તેનું મિશ્રણ, ખોરાક તૈયાર થતાં તેમજ પાચનક્રિયામાં થતા રાસાયણિક ફેરફાર, નુકસાનકારક ભેળવણી, સાબુ બનાવવાની ક્રિયા, ડાત્રા ડાડવાની ક્રિયા, ધાતુને સ્વચ્છ કરવી, લાકડાના પાલીસ ઇત્યાદિ, સામાન્ય ધોવાના પ્રયોગ પ્રત્યાદિમાં થતા રાસાયણિક પ્રયોગમાં થતા ખર્ચને અડસટ્ટ, કપડાં સબંધી, જુદા જુદા રંગ કેટલા ટકે છે, અને કેવી જાતના છે એ સર્વમાં રહેલા રસાયણશાસ્ત્રના નિયમાનુ જ્ઞાન જરૂરનુ છે. ૬. ખાયેલા-વનસ્પતિ, તેમજ ધ્વજ તુધી ખારાક ઉપર થતી અસર, ખારાકની ચીજોની ઉત્પત્તિ તેમન્ત્ર ભરી રાખવાની રીત અને ખારાક સાચવી રાખવામાં તેમજ તન્દુરસ્તી સાચવવામાં તથા ઉડતા રાગના ચેપનાં શૂળ, તેની જૂદી જૂદી જાત, ઉતા મુખ્ય સગા, અને શરીર તેમજ ઘરમાં વાપરવાની જંતુનાશક દવાના ઉપયોગ એ સર્વેમાં જરૂર પડતા જંતુવિદ્યાનો અભ્યાસ આવશ્યક છે. ૭. રીઝોએલાજી ( Physiology )—આ વિષયમાં શરીરમાં ખારાકના તા ઉપયાગ—પાચનક્રિયા, લોહી સાથે મળવું, શક્તિ સાચવી રાખવી, મળ ખાલી કરા–એનું જ્ઞાન આવશ્યક છે. આરોગ્યરાાસ્ત્રના નિયમ પ્રમાણે રહેવાથી તન્દુરસ્તી ઉપર થતી અસર,યોગ્ય ખોરાક, કસરત, આરામ, ઊંધ, મીતાચાર, સ્વતા, ચેાગ્ય કપડાં, અને 'દગીની સામાન્ય સારી ટેવો; આરાગ્યના અને ફ્રીઝીઓના નિયમો કુટુંબની તેમજ ઘરની તનું રસ્તી સુધારવામાં વ્યવહારમાં મૂકવાથી થતા લાભ—આટલું જ્ઞાન આવશ્યક છે. ૮. 31ઍટિસ ( Dietics ⟩——તન્દુરસ્તીમાં તેમજ માંદગી વખતે શરીરને કા કયા ખારક અનુકૂળ પડે, જૂદી જૂદી ઉંમરે, જૂદી જૂદી હવામાં, તેમજ જૂદા જૂદા ધંધામાં કેવા પ્રકારના તેમજ કેટલા જથ્થામાં ખોરાક લે તેવુ જ્ઞાન આવશ્યક છે. ૯ ખોરાકની વસ્તુની પસદગી—આ વિષયમાં ખારાક માટે કેટલા પૈસા ખર્ચી શકાય તેના ડ બાંધવે, બજારમાં કઈ રઈ વસ્તુ કર્ષ કઈ કિં‘મતે વેચાય છે તેની માહિતી, વસ્તુઓ મનાવવામાં અને તૈયાર કરવામાં ખેારાકતી જાત ઉપર થતી અસર, જૂદા જૂદા ખોરાક કેવા પ્રકારની પુષ્ટિ ધરાવે છે તેની ગણતરી, એક જ પ્રકારના પુષ્ટિકારક ખોરાક થે! ખર્ચમાં કેવી રીતે તૈયાર કરી શકાય એવું જ્ઞાન આવશ્યક છે. તે માટે ઘરના ક્રિસમ રાખતાં પણ શીખવાનું જરૂરનુ છે. ખારાકની વસ્તુ અને તેની સભાળ—તૈયાર કર્યાં પહેલાં, તેમજ તૈયાર કર્યો પછી ખારાકની યાગ્ય સંભાળ લેવાય તો ખર્ચના ઘણીજ ઋચાવ થાય છે. ૧. એરાક તૈયાર કરવા-આ વિષયમાં ખારાકનું યોગ્ય મિશ્રણ અને રસોઇની રીત એ એ બાબતે લક્ષમાં રાખવાની છે, આપણામાં ચાલતી સામાન્યપદ્ધતિના આમાં સમાવેશ થાય. યાર્ડ ખરચે સ્વાદિષ્ટ અને આંખને ચીર લાગે એવી રીતે વાની તૈયાર ફરી એ બાબત ઉપર વિશેષ લક્ષ આવું', અશક્ત અને માંદાં માણસને તેમજ બાળક અને વૃદ્ધને કેવા પ્રકારના ખારાક આપવા તે હુ આવશ્યક છે. રસાઈ આવડ્યા પછી કેવી રીતે પીરસવું, મીજાનીની તૈયારી, કેવી રીતે કરવી, કેવી રીતે જમણવાર સુરોભિત કરવા, પીરસનાર તેમજ યજમાને કેવી રીતે વર્તવું, તફરી પાસે કેવી રીતે કામ લેવું એ સર્વની આવા જોખ઼ુએ, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બુદ્ધિપ્રભા ૧૧ કપડાં કપડાંની જાત, ટકાઉપણું, તેમની ખરી કિંમત, તેમની સંભાળ, રંગા જાતનું એમ મિશ્રણ, તેને યોગ્ય ઉપયોગ, અને કુટુંબને માટે ઘરગથ્થુ કપડાં તૈયાર કર વાની રીત એટલાનું જ્ઞાન જરૂરનું છે. કપડાં પસંદ કરવામાં અને તેને ઘાટ શીવડાવવામાં આરોઅશાસ્ત્ર ઉપર લક આપવું જોઈએ કે જેથી શારીરના અવયવને વધવામાં બાધ ન આવે. કપડાંના રંગ, ઘાટ અને બીજી યોગ્યતા, પહેરનારનાં રૂપ અને દેહ ઘાટને અનુકુળ રાખવા તરફ લક્ષ રાખવું જોઈએ. જુદી જુદી જાતનાં કપડાંની બનાવટ અને કીંમત બરબર જાણવી જોઈએ, જેથી છંદગીની બીજી જરૂરીઆતના પ્રમાણમાં કપડાંને ખર્ચ થઈ શકે, અને ખર્ચન એક ચક્કસ અડસટ્ટે બાંધી શકાય. કપડાંને સાંધવાં, તથા રજુ કરવાં, સુનવું તથા સાફસુફ કરતાં પણ શીખવું જોઈએ. કારણ કે પહેરવાનાં કપડાંનું બબર જતન કરવામાં આવે નહિ તે વિના કારણને વધારે ખર્ચ થાય અને તે છતાં સંતોષ કે સગવડ જોઈએ તેવાં મળી શકે નહિ. કપાં જ્યારે વપરાશમાં ન હોય ત્યારે તેની કેવી રીતે સંભાળ લેવી તે જો બરાબર ધ્યાન પોંચાડવું હોય છે તો ઘણો લાંબે વખત તે ટકી શકે છે. કપડાં તરતાં, શીવતાં અને બરોબર બંધ બેસ્ત તૈયાર કરવાને માટે અભ્યાસની જરૂર છે. આ સર્વ હકીક્ત પહેરવાનાં કપડાં માટે થઈઘરમાં વપરાતી ચાદરો, ગલેફ, ટુવાલ, ગળણાં, સાફસુફ કરવાના કકડા, પડદા, બીછાનાં, ગરમ, સુતરાઉ એવાનાં, પથારીઓ વિગેરે સર્વ માટે ઉપર લખેલી હકીકત લક્ષમાં રાખવાની છે. આ વિષયનું શિક્ષણ લેવા માટે કપડાંની જત, ભાત, રંગ, તેની પસંદગી, શિવણ, સાંધવું, થીંગડાં મારવાં, સાદો કપડાંની બનાવટ, છોકરાંનાં કપä વિગેરે, ચાદર, ગલેફ વિગેરે તૈયાર કરવા, તેને નિશાનીઓ કરવી, કેર, ભરત, ગુંથણને ઉપયોગ એ સર્વને અપાસ અગત્યનો છે. ૧૨, બાળકની સંભાળ-ઘરની વ્યવસ્થામાં સર્વથી વધારે અગત્યને અને જેના ઉપર પુખ્ત વિચાર કરવાની જરૂર છે, તે બાળકોની સંભાળ, અને ઉછેર વિષય છે. આ વિષયમાં સ્ત્રી જાત માત્ર પોતાની જાતને કે કુટુંબને જ જવાબદાર નથી. પણ સમસ્ત જન સમાજની જવાબદાર છે. ઘરમાં વસનાર અને વિશેષ કરીને બાળકની માનસિક, નૈતિક અને શારીરિક ઉન્નતિ સંપૂર્ણતાથી થાય એ સહવાસ અને પરિસ્થિતિ ઉત્પન્ન કરવી એ જ ઘર અને તેમાં પળાતા નિયમે, અને પ્રસંગોને મુખ્ય ઉદ્દેશ છે. આ ઉતિમાં જે કાંઈ બાધ કત્તા હેય તે ગૃહસંસ્થાના કાર્યમાં બાધ થયો કહેવાય. જો તેમાં વધારે થાય તે મનુષ્ય જતિને લાભ થાય. આ કાર્ય સ્ત્રીઓને હસ્તક અનેક કારણોને લીધે રહેલું છે. આ કાર્યની ગંભીરતા જોઈને, તેમજ સામાન્ય રીતે હાની વયમાં તથા અનુભવ વગરની બાળાઓને માથે ઉછરતી ઉંમરનાં બાળકોની સંભાળની જવાબદારી રહેલી હોવાથી, આ મહાન જવાબદારી અદા કરવા માટે માત્ર માતાની કુદરતી ભાવના અથવા પ્રેરણશક્તિ ઉપર આધાર ન રાખતાં તેને માટે ખાસ માર્ગદર્શક સૂચનાઓ આપી હોય તે ઘણો લાભ થાય. ગર્ભાવસ્થામાં જે બાળકની સારી સાચવી ન થાય તે આગળ જતાં, તેની શારીરિક, માનસિક અને નૈતિક ખીલવણી ઘણી જ કુંઠિત થાય છે. પિતાની પરાધીન સ્થિતિ વખતે જે મનુષ્ય ઉપર તેને આધાર રાખે પડે છે, તેમના અનાન, અને બેદરકારીને લીધે આવું પરિણામ આવે છે, તેને લીધે આગળ જતાં તેને કાંઈ ઓછી આપ કે અગવડ ભોગવવી પડતી નથી. બીજાની સાથે તેની સ્પર્ધા Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા. ૨૧૮ - - - તે ઘણી તીક્ષ્ણ હોય છે. અને જે તેની પાસે પૂરતાં સાધન ન હોય તે તેને જાણે પિતાને જ દેય હાય તેટલું જ સહન કરવું પડે છે. ભવિષ્યની જીંદગી માટે સજજ થવાને બાળક વયમાં યોગ્ય સંભાળ એ દરેક બાળકને વ્યાજબી હા છે, એ સર્વે કોઈ કબુલ કરશે પરંતુ સામાન્ય બાળકને સામાન્ય ઘરમાં તેવી સંભાવના નિશ્ચય મળે જ એ મુશ્કેલ છે. આ મુશ્કેલી દૂર કરવાનો ઉપાય એ જ છે કે પુખ્ત ઉમરની બાળાઓને આ વિષયનું ચેક્સ પદ્ધતિવાળું શિક્ષણ આપવું. આ શિક્ષણ ક્રમમાં બાળકનું પણ તેનું આરોગ્ય,--તેમાં તેને ન્હાવાનું, કપડાં, ઉંઘ, કસરત, સ્વરછ હવા, નિયમિત ટેવ, અંગની તેમજ આસપાસની સ્વચ્છતા, બાળકના રોગ, અને અકસ્માત, તેના ઉપાય, તેના પઠની પસંદગી, બનાવટ, અને સંભાળ એટલા વિષયને સમાવેશ થાય તેમાં બાળકની Psychology ને પણ ચોક્કસ જુદા અભ્યાસને સમાસ થવું જોઈએ. જે ગૃહશિક્ષણનું પરિપૂર્ણ સુકુળ ઈષ્ટ હોય તે બાળકની શારીરિક જરૂરીઆતેની સમજ ઉપરાંત તેની માનસિક ખીલવણીની ઉત્તરોત્તર સ્થિતિ, ઉચ્ચ ભાવના ઉત્પન્ન કરવાની અત્ય, યોગ્ય માર્ગ દરાએલા મને બળની કદર અને માનસિક તેમજ નૈતિક આચરણની સારી ટેવ પાડવાની જરૂરીઆત એ સર્વની સમજની આવશ્યકતા છે. - ૧૩, સામાન્ય માવજત અને અકસ્માતે--કુટુંબનાં માંદાં અને અશક્ત માણ રની સારવારનું સામાન્ય જ્ઞાન, ગૃહવ્યવસ્થામાં ઘણું ઉપયોગી છે. એની અંદર સાધારણ રોગનું અને ઘરગથ્થુ દવાનું જ્ઞાન, માંદા માણસના એરાની, તેની પથારીની સંભાળ, રોગની માવજતતેને નવડાવવાનું, જંતુનાશક દવાઓ એન્ટીસેપ્ટીક વિગેરેનું જ્ઞાન જરૂર છે. અકસ્માતના શિક્ષણુમાં ઘા પડયો હોય, બળવું, દાઝવું, બેશુદ્ધિ, ઝેર લીધું હોય તે વખતે તથા જૂદી જૂદી જાતના અકસ્માત થાય તે વખતે શા ઉપાય તત્કાળ લેવા તેને સમાવેશ થાય છે. ૧૪અર્થશાસ્ત્ર–કુટુંબની ગૃહિણી તરીકે સ્ત્રીઓને હસ્તક નીતિનું, સામાજીક, અને ગિક સુકાન રહેલું છે. આ બાબતનું ભાન જેકે ઘણાં છેડાને હોય છે પણ તેથી તેની જવાબદારી કાંઈ ઓછી થતી નથી. સ્ત્રીઓને મળતા પ્રસંગને યોગ્ય ઉપગ અને કર્તવ્યપરાયણતા ગૃહને તેમજ જનસમાજને ઘણી મહત્વની છે. વસ્તુસ્થિતિ શી છે, તેમાં શા ફેસ્કિાર આવશ્યક છે, તેની માહિતી મેળવવાની જરૂર છે. અને તેને માટે સામાજીક જરૂરીઆત, જવાબદારી, કુટુંબની તેમજ સમાજની રૂઢિ, કુટુંબ તેમજ સમાજના અરસ્વરસ નૈતિક ધર્મ એ સર્વનું જ્ઞાન જરૂરનું છે. કુટુંબમાં અનેક પ્રકારની વસ્તુઓને ખ૫ રહે છે, અને સ્ત્રીઓને હસ્તક ઘણીખરી ખરીદી થાય છે, તે તે સંબંધે કેટલીક માહિતી આવશ્યક છે. દિવસે દિવસે કુટુંબની જરૂરીઆતે વધતી જાય છે, અને તેને લીધે વેપારી વર્ગને ભ વધતો જાય છે તેથી વસ્તુની બનાવટ નિર્માલ્ય થતી જાય છે. ધનવાન કુટુંબ સાથે સામાન્ય કુટુંબની સ્પર્ધાની રીત વધી ગઇ છે, અને દુનિયાદારીની મોટાઈનું બેટું ધોરણ થઈ ગયું છે. આ સર્વને ગંભીર વિચાર કરીને સાદાઈ અને માતાચાર રહેણીમાં સાદાઈ અને વર્તનમાં ઉચ્ચતા એ બધ બાળકોને આપવાનો છે. તે ઉપર લખેલી સર્વ બાબતોની માહિતી સ્ત્રીઓને આવશ્યક છે, કારણ કે કુટુંબમાં રહેણુકરણનું રણ બાંધનાર સ્ત્રી છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ૧૫ સામાન્ય વાંચન-વાચનનો ચાળ્યાસ વધારવા, તેમજ ઉંચા પ્રકારનું સા. હિય સમજવાને, તથા સારા બેટા સાહિત્યને ભેદ પારખવાને તેમજ ખાસ કરીને જે સ્ત્રી ઉપયોગી સાહિત્ય છે તે જાણવાને માટે સાહિત્યનું (ઈગ્રેજી અને ગુજરાતી) પુષ્કળ વાંચન આવશ્યક છે, ન્યૂસપેપર એપાનીઓ વિગેરેના વાંચનની પણ તેટલી જ અગત્યનું છે. શહેરી તરીકેની ફરજ બજાવવા માટે રાજ્યતંત્ર, મ્યુનિસિપેલીટી, લોકલ કાઉન્સીલે વગેરેના બંધારણની પૂર્ણ માહિતીની જરૂર છે. સ્ત્રીઓ કુટુંબની એક ગુલામ કે નોકરડી થઈને રહે તે ઈચ્છે છે? કે ગૃહની વ્યવસ્થાપક, નિયામક, પુરૂષની સહચરી અને મિત્ર થઈને રહે તે ઈષ્ટ છે? સંસ્કૃત બુદ્ધિ, જીવનને ઉચ્ચ આદર્શ, સારાસાર વિવેકશક્તિ સ્ત્રીઓ પ્રાપ્ત કરે, અને તેથી પોતાના કુટુંબને તેમજ પિતાના જનસમાજને વધારે ઉપયોગી થાય એજ સ્ત્રીશિક્ષને ગૃહણી શિક્ષણનો ઉદ્દેશ છે. રો, શારદા अवलोकन. વકીલ દલસુખભાઈ પ્રેમચંદના સીઝાતા ફંડ સદ્ગત વકીલ દલસુખભાઈ પ્રેમચંદના સઝાતા ફંડની હકીકતને સને ૧૪૧૪ ની સાલને રીપે અમોને મળે છે. તેના ટ્રસ્ટી શેઠ અંબાલાલ સારાભાઇ, વકીલ છોટાલાલ કાળીદાસ, જી. સોમાભાઈ બહેચરદાસ તથા શા. મેતીલાલ ઉમાભાઈ છે. આ ફડને ઉદેશ અમદાવાદના દશાશ્રીમાળી મૂર્તિ પૂજક જૈનેમાંના અા ગરીબ તથા સીઝાતાને રાણી પિવાકીમાં મદદ કરવાનું છે. કંડ રૂ. ૫૦૦૦)નું છે. આ રકમનું ટ્રસ્ટ કરેલું છે તે ટ્રસ્ટના નિયમે વિગેરે અન્ય ફંડાના રેસ્ટ કરનારને બહુ ઉપયોગી નિવડે તેમ છે માટે કઈડનું રટ કરનારને અમે તે વાંચવા ભલામણ કરીએ છીએ. આવી રીતે કંડોની વ્યવસ્થા કરવાથી તે કંડેની મુબારકબાદી માટે ભવિષ્યમાં વિજયવંત નિવડે છે. તેના સેક્રેટરી તરીકે રે. . વકીલ છોટાલાલ કાળીદાસ કામ કરે છે. સને ૧૮૧૪ ની સાલમાં વ્યાજમાંથી રૂ. ૧૦૧) ખરચાયા છે. આવા ફંડના વ્યાજની રકમ જેમ બને તેમ પુરી ખચાય તેના માટે તેના સ્ટીઓને અમે ભલામણ કરીએ છીએ. મદદ લેનારનું નામ પ્રગટ નહિ કરવાની નેમ જે સ્ત્રીઓએ રાખેલી છે તે સ્તુતિપાત્ર છે. બાઈ શીવકોર સદ્ગત વકીલ દલસુખભાઈ પ્રેમચંદનાં પત્નીએ ફંડની શરૂઆત કરવામાં સીઝાતાને મદદમાંથી ઘટાડે પડે નહિ તેના માટે જાહેર ખબર વિગેરે છપાવવા માટે રૂ. ૧૦૧) આપ્યા છે તે તેમની જ્ઞાતિ પર લાગણી બતાવી આપે છે. આપણી આર્ય અબળાઓમાં આવી રીતની લાગણી પ્રેરાય તે ઈરછવા જોગ છે. દરેક કોમના નેતાઓ તેમજ અગ્રગને આવી રીતે પિતાની કોમના અશકત ગરીબને સહાય માટે દંડ ખેલવા અને વિજ્ઞપ્તિ કરીએ છીએ. સદ્ગત વકીલ દલસુખભાઈ પ્રેમચંદે પિતાની કેમની જે આવી રીતે સેવા બજાવી છે તે ઘણું પ્રશંસાને પાત્ર છે અને ધડ લેવા લાયક છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડન-૫૪૮ પૃષ્ટો દલદાર સચિવ ખાસ ઇતિહાસ-સાહિત્યને એક અમેને મળ્યા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ બાબુને આનંદ. ૨૨૧ આ અંકના નામ પ્રમાણે તેમાં લેખન પ્રકિર્ણને સંગ્રહ કરવામાં આવ્યો છે, ઇંગ્લીશ આરટીકલમાં છે. જે. હરને જેનેનું નેટીવ લીટરેચર (Narrative Literature of the Jains by Prof. J. Hertel ) ને લેખ જૈન બંધુઓની આંખ ઉઘાડવાને માટે તેમજ જૈન ધર્મની મહત્તાને માટે પુરતી સાબીતી આપનાર છે. તે સિવાય તેની અંદર જિન ધર્મના ઇતિહાસનું અજવાળું પાડનાર તપગચ્છની પાવલીને વિરતારથી ત:ત્રીને લખેલ લેખ તે અંકની શોભારૂપ છે. તેમજ તેની અંદર અન્ય સાહિત્યના તેમજ જીવન ચરિત્રના લેખોને સમાવેશ કરવામાં આવ્યો છે. એકંદર સઘળા લેખે ઘણું મનનીય છે. તેમાં મુખ્યત્વે કરીને જન ઇતિહાસના લેખને અધિવેશન આપવામાં આવ્યું છે. અંકની અંદર ચિત્રો પૈકી વીર પરમાત્માના જીવન ચરિવ્યને લગતાં જે એ ચિત્ર મુકવામાં આવ્યાં છે તે ઘણાં આકણિય છે. આ અંકની અંદર જૈન સિવાય જૈનેતર રા. બા. હરગોવિંદદાસ કાંટાવાળા, ૨. મણિલાલ બરદાસ વ્યાસ, રા. છગનલાલ વિ. રાવલની લેને સ્થાન આપવામાં આવ્યું છે, એકદર અંક ઘણે દળદાર ઉપગી અને આકર્ષણિય છે. અમે અમારા દરેક જૈન બંધુઓને તે વાંચવા ભલામણ કરીએ છીએ. આવી રીત તુટય પ્રયાસને માટે તેના તંત્રી રા. રમેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ.એલ.બી. ને ધન્યવાદ ઘટે છે. અમારે જણાવવું જોઈએ કે જયારથી તેઓના હસ્તક કૅન્કને હેર મુકાયું છે ત્યારથી દિવસે દિવસે તેની પ્રતિભામાં વધારો થતે જોવામાં આવે છે તેજ તેના ઉદયનાં શુભ ચિહ્ન સુચવે છે. વાયુનો માનં” બાબુ આજે સાંજના છ વાગે હમેશની માફક પોતાના બંગલા પાસેની વાડીમાં ગયે. અને આમતેમ ફરવા લાગ્યો. એટલામાં તેની નજર આનંદ કરતા પક્ષીઓના બે ત્રણ ટોળા તરફ પડી. મેના, પિપટ, ચલ્લીઓ અને પારેવા આદિ પક્ષીઓ વૃક્ષની કે જેમાં આમ તેમ કુદતાં આનંદ કરી રહ્યાં હતાં. તેઓમાંના એક પિપટની સાથે બાબુ વાત કરવા લાગે. બાબુન્હે ભેળા પટલીરાજ! તમે હંમેશાં અત્યારે ક્યાંથી આવે છે, અને કયાં જાઓ છે. પિપટ – અમે વન ઉપવનમાં કરતાં, નિત્ય મેવ વિધ વિધ જમતાં; કરી ગાન સાંજે પાછાં ફરતાં રે – બાલુડા ! ભોળા. બાબુ-વાહ ! વાહ ! પક્ષીરાજ! ત્યારે, તમે નિત્ય બાગમાં આવે; સુખે મે વિધ વિધ ખાઓ, કરી ગાન સાંજે પાછાં જાઓ રે – પંખીડાં ! ભેળાં. પિપટ– બાલુડા! જે તારી મરજી છે, તે અમે કાલથી જફર અહીં આવીશું. પ્રિય વાંચક! સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં લેવાથી પક્ષીઓના ટેળા સાથે તે પક્ષીજ કી ગયો. અને બાબુ પણ પોતાના બંગલામાં ચાલ્યો ગયો. “વિયેગી. ) Page #32 -------------------------------------------------------------------------- ________________ રરર બુદ્ધિપ્રભા वात्सल्य. સાને રડે નું બાલ મ્હારા, નયન આંસુથી ભરે; શ્વાસ હદયે ન ભાય બાપુ, દેખી દિલ મ્હારૂં મળે વાગ્યું સુકામળ આગમાં, પીડા થઈ જી કશી; બેઠલ વ્હાલા બાલુડા ! તુજ વસ્તુ ચોરાઇ ગઇ. લાવી આપુ વસ્તુ જે, ચારાઈ ગઈ તુષ્ટ પાસથી; પિક, શુક ને નથુર આદિ, અર્ધું રમકડાં હેતથી. મન્નુલ અને રૂડા સ્વરે, સુણાવુ તુજને ગાઇને; હાલરડુ એસી પારણે, ઝુલાવું મારા ભાષ્ટને. કંટાળે માપે પાણ', તા બેસાડુ આંદેલને; હિં...ચાલુ. વીરા હેતથી, મૃદુ ખાલ બાપા ખેલને, જ્ઞાન નહિ ઉદ્યાનનું, નહિં ભાન મુષ્પ પરાગનું; કદી રહેતું છાના ચાલજો, મૃદુ પુષ્પ આપું બાગનુ વેણુ વગાડુ રહેતું અને, આ મીઠા સૂરા તણી; આવ્યા પિતા ને તાહરા, બહુ હેતથી હારી ભણી. શું ન ખાધું રહેતું બ્રને, રૂદન કારણું શું થયું; કરમાઈ જાશે અશ્રુ પાડે, ક્રમ જીવન બાગનું લડુ અમ તેત્રનુ નું ચેતિ છે, પ્રકાશ દિવ્ય જાણીએ; જાતું જીવન આ અમતણું, તે દિવ્ય પ્રકારો માનીએ. વિકસાવો વિભુ સદા, આમ જીવન બાગના ફુલને; ઞાશા અમારી સાચી દેવા, તારશે અમ કુલને " જમનાદાસ વીઠલદાસ શરાફ્--માણસા -- * मनुष्यकृति अने अगाध दैवी शक्ति. અનુષ્ટુ-" પલમાં નરને સુખી પક્ષમાં દુઃખી તું કરે ” “ માનવી મનમાં ધારે તે થકી ભિન્ન તું કરે ! ! ! * શિષ્ટ પુરૂષને ફાન્ચ અને શાસ્ત્રની ચર્ચા વિાદનુ મુખ્ય સાધન છે. ઉચ્ચ પુરૂષોના ત્રિનેદ પણ ઉચ્ચ હેાય છે ને નીચ પુષાના નીચ તેએક મનાય રીતેજ કાલક્ષેપ કરે છે. આમાંનાં કેટલાંક પધાથી મન શુદ્ધ અને વિચાર પવિત્ર થાય છે. કઠીન રાષ્ટ્ર અર્થે લખ્યું છે. અસ’કાર વિષે થેહ જ્ઞાનકાવ્યની ખૂબી સમજવાને આવશ્યક્ર છે અને તે હશે એમ ધારી પરિચિત અલ ારાની સમતૃતિ આપવી ઈષ્ટ ધારી નથી. સામ્પ્રત સમયની ગુજરાતી ભાષા અને સાહિત્ય વિષેના વિચારા સાહિત્યના ઉપાસકોને મનન કરવા યોગ્ય છે. લી. મ. સા. શાસ્ત્રી. ૧ કોઇને માણસ સુખ દુઃખ આપતા નથી. પણ દૈવીશક્તિ માપે છે એવી જડ જગતની માન્યતા છે. કરણી તેવી પાર ઉતરી * ચશમાવન ચર્માત્માન. . Page #33 -------------------------------------------------------------------------- ________________ બેડીંગ પ્રકરણ उपेन्द्रघना. સમુદ્ર તીરે મઢી છે રૂપાળી, વસે મહી માનવ સંગ બાળી; કાના અને કાન્ત રસિક જાતે, દુખી અતિ યુગ્મ વિયુક્ત થાત. વામિ-કાલક્રમે સૈખ્ય વિષેજ ઝાઝા, રાખે નહિ બાળક દ્ધ માઝા; આનન્દ આન્દોલનમાં ક્રિડે છે, કેલી વિભિન્ના નવ તે કરે છે. વર્ષ મહિં અબ્ધિ ઉછાળ ભારે, તુફાન થાયે જલથી વધારે; જાણે સમુદે હરિ પાસ આવે, પૂજા કરી સાદર નેહ ભાવે. આવે સમે સુન્દરી કે પતિને, જોડી કરે વાણી મૃદુ વદીને; સમુદ્ર કીડા કરવી ગમે છે, સ્વામિ સહ ચિત્ત વધુ રમે છે.” પતિ વટે હસ્ત રહી સતીના, ઓછી ચુમી જે નિધિ છે રતિના; “ભલે કરે તેમ નથી વિશેષ, ના રહ્યાં દંપતીએ અકેક. પત્ની પતિ બે જણ સાથ ચાલે, ને નાવને હલેસ ભારે, જરાક છોળો થકી ભિન્ન થાય, પાછાં થતાં શીત સમાન થાય, છોકરા-દૂર જાય દરિયા મહીં તહી, હર્ષ પામી મનમાં જારી તરી; બેઉ સાથ જળ બાર નીસરે, અપ કાળ સહુ દુઃખ વીસરે. એમ નિત્ય નવલા કીડા કરે, નાવ નિજ લઈ અશ્વિમાં ફરે; જેમ જે વળી દેવનું ખરે, તે વિમાન ગગને શું સંચરે ! ! એક દિન સમી સાંજને સમે, અબ્ધિ નીર અતિ શામળું સે; બરછ હર્ષ ધરી કેક મારતા, શુદ્ર પ્રાણું બેંકને નસાડતા. વારિધી કર પછાડી કાસમા, તીર સાથ ભળતા વિકાસમાં; રન માંહીં ધ્વનિ તે તણે થત, સિંધ શબ્દ મહિં તે ભળી ને. તે સમે સતિ પતિ સમીપમાં, આવી બેઠી લઈ હસ્ત અંકમાં; જોઈ લીન પતિ મુખેદુમાં, ભાવ જાણું પતિ કે મજકમાં. પતિ-“હાલી વખાણું મુજ ભાગ્યને શું? કે શું! વખાણું તુજ ભાગ્યને હું ના વર્ણવ્યું જાય ત્યારે અંગ, દી મણિ પામી સુવર્ણ સંગ. મગનલાલ ભાઈશંકર શાસ્ત્રી, વડોદરા बोर्डीग प्रकरण. રવિવારે સામાયિક-દરરવિવારે બેગના તમામ વિદ્યાર્થીઓને સામાયિક કર વાને નિયમ દાખલ કરવામાં આવ્યો છે. સામાયિકની ક્રિયા પૂરી થયા બાદ તેમને તાવતાનને તેમજ સદવર્તનને બોધ આપવામાં આવે છે. ગત માસના રવિવારમાં આત્માને કર્મને સંબંધ, કર્મો જડ છતાં જીવ કર્મો કેવી રીતે ગ્રહણ કરી શકે છે વિગેરે વિષયને જનતસારમાંથી સમજાવવામાં આવ્યું હતું તેમજ આત્મસિદ્ધિને માટે છ મહાન પદ પૈકી ત્રણ પદનું વિવરણ કરવામાં આવ્યું હતું તેમજ પચંદિય, ઈરિયાવહીયં આદિ સૂત્ર આપણને શું શીખવે છે તે સમજાવવામાં આવ્યું હતું તથા સત્સંગ આદિ વિશે સવર્તન માટે વાંચવામાં આવ્યા હતા. ૧ પુરૂષ, ૨ હરિશ્ચન્દ્ર, ૩ બળે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાષણની મીટીંગ ખધ—હાલમાં વિધાર્થીનીટરમીનલ પરીક્ષાના દિવસે નજીક હોવાથી ભાણુની ભીંટીગા બધ કરવામાં આવી છે, ખાડી 'ગના વિદ્યાર્થીએ મમ આ સરજનની પરીક્ષા પસાર કરી ભાઈંગના વિદ્યાર્થી ખેડાના રહીશ ભાઈલાલ મેતીલાલ જેમણે લગભગ આ એ ગની શરૂઆતથી તેનેt લાભ લીધા હતા તેમણે ડેટરી લાઈનની ખી. છૅ. મેડીક્લ સ્કુલની છેલ્લી ચાથ વરસની પરીક્ષા પસાર કરી છે અને સુખ આ. સર્જનની ડીગ્રી સંપાદન કરવા ભાગ્યશાળી થયા છે. તેમણે એગ પ્રત્યે બજાવેલી રવીશ ——ગત વર્ષમાં ખેર્ડીંગના વિધાર્થી પેથાપુરના રહીશ ડૉ. માણેકલાલ મગનલાલે સખ આ. સરજનની પરીક્ષા પસાર કરી હતી, અને તેઓએ આગ છેડયા ભાદરા રા, શેઠ જગજીવનદાસ જમનાદાસ ાભાઈ એ ખાર્ડીંગ હીતાર્યે ખેલેલા દવાખાનાના ચાર્જ ડૉ. ભાઇલાલ મેતીલાલે લીધા હતા. તેમના યાર્જ દરમીઆન તેએાએ ભાગના વિધાર્થીઓની સારી સેવા બજાવી હતી. તેમાની ભવિષ્યની કારકીર્દી યશસ્વી અને ઉજ્વલ નીવડેય એવુ' ઇચ્છીએ છીએ. ઉક્ત દવાખાનાના ચાર્જ વિદ્યાર્થી ચંદુલાલ મથુરદાસ, જે હાલ ચોથા વરસમાં છે તેમણે સંભાળી લીધે છે. બક્ષિશ ખાતે. બુદ્ધિપ્રભા ૧૦૫૦-૦-૦ મુંબાઇના મેતીના કાંટાના ટ્રસ્ટીઓ તરી હું. શે હીરાચ ́દ તેમચંદ મુંખાઈ. સંવત ૧૮૭૧ ના માહા સુદી ૧ થી તે અસાડ વદી ૦)) સુધીની મદદના માસ સાતના ક્રા. ઝવેરી સારાભાઈ બગીલાલ મુ. કાયમ મદ તરીકે માસિક રૂ. ૧૫૦) આપવા કહેલા તે મુખ આવ્યા તે. ૨-૦-૦ શા. જલાલુ માણેકચંદ, સિતાપુર, ૨૦૧૨-૭- ૢ શ્રી માસિક મદદ ખાતે ૫-૦-૦ રા. રા. શ્રીયુત શે! જગાભાઈ દલપતભાઈ અમદાવાદ. ૧૨-૦-૦ ખાર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર અને એડીટર રા. રા. વકીલ છેટા લાલ કાળીદાસ ખા, વર્ષે એકના ( મતે ૧૯૧૫ ) અમદાવા–પાડાપોળ. ૪૦૦ મીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર રા. રા. જમનાદાસ મવચંદ શાહ, ખા. માસ અગષ્ટ અને સપ્ટેમ્બરની મદદના. અમદાવાદ-વાઘપાળ, ૨૧-૦-૦ મીટીંગ. તા. ૧૮-૧૦-૧૫ ને સેામવાની રાત્રે સાડા વાગે બાગના વિદ્યાર્થીએકની એક મીટીંગ, સબ આસીસ્ટન્ટ સરજનની પરીક્ષામાં પાસ થયેલા મર્મીંગના વિધાથા મી. ભાઈ લાલ મોતીલાલને માનપત્ર મેનાયત કરવા માટે મળી હતી. સુપ્રીન્ટેન્ડેન્ટ મી. શાંકરલાલની દરખાસ્તથી અને મી, ધર્મચદ દીપચ’દ પરીખના અનુમેદનથી રા. રા. વકીલ મી. વેલચંદ ઉમેદચંદ મહેતાને પ્રમુખપદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચીમનલાલ કેવળચ'દે મહેતા મગનલાલ માધવજીનું રચેલું પ્રસગને લગતુ એક કાવ્ય ધુર સ્વરથી ગાઈ ખતાગ્યું હતું;~~ આજે આનદે હૃદય સરા ઉભરાતું, પ્રસરાતી લહરી વાય સુગંધી વાયુ. યત્નો કીધા સલીજ થયા બહુ ભારી, પામો એમ સળે તૃપ્તિ પ્રીતિ બહુ સારી. Page #35 -------------------------------------------------------------------------- ________________ બાડ"ગ પ્રકરણ. ૨૨૪ આ ચના કરજ્યા તમ જીવન ઉન્નત કરવાને, વધુ વિધા રસથી આમપુનીત કરવાને. મળજ્યાં તેમને હંમેશ પ્રસાદી પ્રેમી, પરિમળ મળી આ સાખ્ય કુસુમતી સુરભિ. પ્રિય મદwાજ હો સદા મુબારક તમને, ધરી મિત્ર હુદે રમજ્યા આનદી પુંજે. - કાવ્ય ગવાયા બાદ ઐોર્ડ'ગના વિદ્યાર્થી મી. અંઆલાલ ત્રીભાવને મી. ભાઈલાલની બોડી‘ગના છોકરાઓ પ્રત્યે કરેલી સેવા, તેમના સર્વ પ્રત્યે પ્રેમ, માંદગીના વખતે કરેલી સુશ્રુષા વગેરે બાબતો જણાવી હતી. ત્યારબાદ એડ'ગના સુપ્રીન્ટેન્ડન્ટ મી. શંકરલાલે માનપત્ર વાંચી બતાવ્યું હતું. પશ્ચાત પ્રમુખ સાહેબે સ્વહસ્તે મી. ભાઈલાલને માનપત્ર તથા ચાંદીની કુલદાની (ફલાવર પેટ ) એનાયત કર્યા હતાં અને હારતોરા આપવામાં આવ્યા હતા. મી. વેલચંદભાઇએ જણાવ્યું કે ર્ડોકટરના ધંધા એ ઉત્તમ છે કે જેમાં મનુષ્યોની સેવા કરી શકાય છે અને પરમાર્થથી મોક્ષ સરખુ’ સુખ પણું મેળવી શકાય છે. તમે જ્યાં જા એ ત્યાં જે મેંડ'ગમાં તમાએ આશ્રય લીધા છે તે ડ"ગને વીસારતા નહિં અને જે પ્રેમથી તમે હાલ ભૈડ"ગને જુએ છે તેજ પ્રેમથી તમે હંમેશાં જોશે. તમે હંમેશાં વધુ ને વધુ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશે અને તમારું વિદ્યાર્થી જીવન કાયમ રાખશે. અને તમારું ચારિત્ર ઉત્તમ પ્રકારનું બનાવજે કે જેથી આ સંસાર વ્યવહારમાં સુખેથી તમારું જીવન ચલા ની શકે. પછી ગાર્ડ ગતા સુપીન્ટેન્ડેન્ટ મી. શ’કર લાલે જણાવ્યું કે આપણી બોડીંગના વિદ્યાર્થી ભાઈલાલભાઈએ જે બાડ'ગમાં રહી સબ આ. સર જનની પદવી મેળવી છે તે જોઈ મને અત્યાનંદ થાય છે. તે સાથે જણાવવાની જરૂર છે કે • તેમણે બોડીં“ગની શરૂઆતથી આ સંસ્થાનો લાભ લીધે છે જેથી તેમની બાઈ"ગ સાથે ગાઢ પરિચય થએલો છે. આવા એક ગાઢા પરિચયવાળા બધુ આપણી કંપનીમાંથી મુક્ત થાય છે તેના માટે મને ધણી દિલગીરી થાય છે. સં જેમ તે વિજોગ એ સ્વાભાવિક છે. તે કુદરતના કાયદાને માન આપી હું તેમની ભવિષ્યની કારકીદી ઉજવલ ઈચ્છું છું તેમજ તેમને દીયુષ અને મુબારકબાદી ઈરછું છું, અને તે સાથે જણાવવાની રજા લેઉં છું કે તેઓ પોતે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં મનુષ્યની છાયા જેમ મનુષ્યની પાછળ જાય છે તેવી રીતે જે બોડ'ગને આશરો લેઈ તેઓ આ સ્થિતિને પહોંચ્યા છે તે બડ'ગરૂપી છાયાને સદા સ્વનજીક રાખશે અને તેને હંમેશાં ચિત-સૃષ્ટિમાં મરણભૂત રાખશે એવું ઈચ્છું છું. ત્યારબાદ મી. ચંદુલાલ મથુરદાસે મી. ભાઈલાલના વિરહને માટે લાગણી દર્શાવતાં જણાવ્યું કે તે એક મારા અંગત મિત્ર છે અને તેમણે મને ધણી વખત કીંમતી મદદ આપી છે. તેમના હું યશવાદ ઇરછું છું. ત્યારબાદ મી. ભાઈલાલે જણાવ્યું કે જે જે કંઈ મેં કર્યું છે તે મારા ભાઈએાને માટે કર્યું છે અને મારી ફરજ કરતાં મેં કંઈ પણ અધીક કર્યું નથી. હું જ્યાં જઇશ ત્યાં હું એડ"ગ કે જેમાં રહી હું આ સ્થિતિને પહોંચી છુ” જેનો આશ્રય લઈ મે” મારા ધંધાનું જ્ઞાન મેળવ્યું છે તે બેડ"ગને હું કદી વીસરીશ નહિ. ત્યારબાદ મી. સામચંદ પીતાંબરે રા. રા. કેશવત કાચું સુંદર રાગથી ગાઈ બતાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબના ઉપકાર માની મીટીંગ વિસજૅન કરવામાં આવી હતી. ને મદદ અત્રેના સુપ્રસિદ્ધ રા. રા. સ્વર્ગીય શેઠ કાળીદાસ ઉમાભાઈની સ્વર્ગ તિથીના સ્મારકભૂત બાડ"ગના ખરચમાં વાપરવા આશરે રૂ. ૫૦ ) ની કીંમતના વડું મણ દશ તથા ચોખા મણુ પાંચ મોલાવવામાં આવ્યા છે. હ. તેમના વડીલ સુપુત્ર શેઠ અનુભાઈ કાળીદાસભાઇ. ચીવા ભયકર ભુત યાને જગતના જીવલાક શત્રએ (પ્રકાશક-અચરતલાલ જગજીવનદાસ.-ભાવનગર) Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતાથી પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ મેળવવામાં ફત્તેહ પામેલી અહહહહાદ ૯૯@24 3 જુનામાં નામીચી છે ૧૯દદદદદદદદ ધી રાજનગરક્વેલરી માટે કે જ્યાં છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ફેશનના સોનાના અને ઝવેરાતના મશીનપોલીસ અને હેન્ડ પોલીસ દાગીનાઓનો ગંજાવર જથ્થા તૈયાર રહે છે. મજુરી કાપી સોનાનાં પુરાં નાણાં પાછાં આપવાની તે લેખીત ગેરંટી આપવામાં આવે છે. ચાંદીની ફેન્સી ચીજોને ગંજાવર જથ્થા રાખીએ છીએ. | માલની ગેર'ટી, જીજ નફે માટુ વેચાણ તેજ સિદ્ધાંત ! ! ! મુ બાઇની જાણીતી પેઢીઓમાં લાંબા વખતના અનુભવી અને કેળવાયલા કોરીગરોના હાથે અમારી પોતાની દેખરેખ નીચે માલ બને છે. તે ગ્રાહકોને હસ્તે મુખડે વિદાય કરવા તેજ અમારી મુદ્રા લેખ છે. ધી રાજનગર ક્વેલરી માટે છે પ્રાપ્રાયટર-ઝવેરી ભેગીલાલ પુરૂષોત્તમદાસ. રીચીડ-અમદાવાડ, Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું ! હરિ કે જ્યાં અગાડી ને અપટુડેટ ફેશનના સોનાના! મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચેમ્બુ' અને સફાઈબંધ ફેન્સી કામ ધરાકોના સોનાનું કીફાયત મજુરીથી અને ઘણીજ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરંટી મળે છે. ઈંગ્લીશ વેલરી, રાલ્ડગોલ્ડ વેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોનો જગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરા, માણેક, પાના, વિગેરે ઝવેરાતનું કામ ઘરા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. ૉયલ જવેલરી માર્ટ. પ્રામાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. ૪૫૬ રીચીત—અમદાવાદ, Page #38 -------------------------------------------------------------------------- ________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. | મીટસ બુસેન કઈશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ એકીસ જ્યારે પહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેબના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાયતી અને જાપાની બનાવટની તીજોરીઓ ખરીદી, એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નહાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગોદરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટ હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની ઓફીસે તુરતાતુરત અગીઆરસે રૂપીઆની એક મોટી ગોદરેજની તીજોરી ખરીદી. આવી રીતે આગ થવા પછી કુવે ખેદાવવાનું’ કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં વટ લેધમની કંપનીની ઓફીસમાં મોટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી એફીસમાં હતી અને તેને જે અનુભવ સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગોદરેજની મેટી સાત તીજોરીએ અહીંની તેમજ કરાંચીની ઓફીસ માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણાક નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણાકો પોતાને યા પાડોસીને ત્યાં ચોરી થવા પછીજ ગોદરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડેવીડના જેટલી સાવચેતી થોડાકજ રાખતા હો. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં જરાને નુકસાન થયું હતું નહીં તેવુ’ તરત પોતાની પાસની જાણીતા વિલાતી મેકરોની હજારોની કીંમતની પાંચ તીજોરીઓ લીલામથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી. હિંદુસ્તાન અને અરમાની સેવીંગ બે કોના ચોપડા રાખવા માટે સરકારને થોડા વખત ઉપર 372 ફાયરપ્રુફ તીજોરી જોઇતી હતી તે વખતે જુદા જુદા મેકરની તીજોરીઓ ગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગોદરેજની તીજોરીમાં કાગજે સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સઘળું મળી જવાથી 372 તીજોરીઓને ઓર્ડર ગોદરેજને આપવામાં આવે તે. કારખાનું-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા-રીરીરાહે અમદાવાદ,