________________
મુર્ત્તિપ્રભા
"
શ્રાતા વક્તા સમ મિલે, મિલે તે તાના તાન,
આ વાત અક્ષરસઃ ખરી છે. એને પ્રત્યક્ષ અનુભવ તા જ્યારે એવું વ્યાખ્યાન સાંભ જવાના જે ભાગ્યશાળીઓોને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે વખતેજ માલમ પડે છે.
૧૯૮
t
માતાનું માયુષ્ય પુરું થયું, તેમનુ મૃતકાર્ય કરી શૅકની નિવૃત્તિ કરી. પછી દીક્ષા લેવાના જે પરણામ હતા તેને અમલમાં મુકવાના વિચાર પ્રસિદ્ધ કર્યાં. શે” સ્વરૂપવાન હતા, તેમનુ અત્યાર સુધીનું ચારિત્ર નિર્મેળ હતું, અને વિદ્વાન હતા, તેથી એવા પુરૂષ પેાતાની સ્વેચ્છાથી, વૈરાગ્ય ભાવથી દીક્ષા લેવાને તૈયાર જાણી અમદાવાદના સત્રને ઘ આનંદ થયા, અને શેજીની સ્તુતિ કરવા લાગ્યા.
તે વખતમાં ગુસાપારેખની પાળમાં, એક પાનાચંદ મલુકચંદ નામના રાગી હતા, તેમણે દીક્ષા લેવા ના પાડી, તેમને ભદ્રક પરીાની શેજીએ સારી રીતે સમાવી માતા મેળવી, પછી દીક્ષાના મુહૂર્તને સારૂં જોષીને ખાલાવ્યા. કૈાની પાસે યારે દીક્ષા લેવી એ મે ખાખતા જ્યાતિષ શાસ્ત્રને આધારે જોઇ આપવાને કહ્યું. તેણે આ જિનવિજય પન્યાસ પાસે દીક્ષા લેવાનું કહ્યુ અને વૈશાખ સુદ છઠને દિવસ નિર્માણ કરી આપ્યા. શ્રી જિનવિજયજી જેવા ગુરૂ પાસે શેજી જેવા વિનંત દીક્ષા લઇ શિષ્ય થાય છે તેથી સંઘને વિશેષ ખુશાલી ઉત્પન્ન થઇ, રોજીએ મુત નજીક પેાતાને ઘેર આવ મડાબ્યા. તેમને ઘણા લેક વારણાં દેતા, અને નિત્ય નિત્ય વાડાથી પોતાને ઘેર લઇ જઇ તેમના આદરસાર કરતા હતા.
દીક્ષાને આગલે દિવસે પોતાને ત્યાં શૈઇજીએ સ્વામીવત્સલ કર્યું. અને ચોરાશી ગચ્છના યતીઓને ભિક્ષા લેવા પાતે પ્રાર્થના કરી દાનના લાભ લીધા, મહેચ્છવ પ્રસંગે ઘણું દ્રવ્ય ધર્માર્થે ખર્યું. બહેન ભાણેજ વિગેરે સાંને પણું સતાપ્યાં.
સ ́વત ૧૭૯૮૦ ના વૈજ્ઞાક સુદી છઠના દિવસે નોટા ઘેાડાપૂર્વક શેઠજી શ્રી જિનવિજયજી પાસે આવી. સર્ચમની યાચના કરી, અને ગુરૂએ તેમને વિધિપૂર્વક સામાયીકસ, સર્વવધ યોગના ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણુ કરાવ્યાં, અને તેમનુ ઉત્તમવિજય નામ રાખ્યું. સંધમાંથી ધૃણા લીકાએ થાશક્તિ ત્રત પચ્ચખાણ કર્યા. સર્વસાવદ્ય યોગના ત્રિવિધ ત્રિવિધ પ્ખાણ એટલે—
૧ કોઇ પણ સ્થાવર ચર્ચા ત્રસજીવને મન વચન અને કાયાથી હજુવો નહિ, હાવા નહિં, અને તે હષ્ણુતાને સારા કરી માનતા નિર્ક,
- પુજાલાલને પાછળથી રોટજી એ વિશેષણી બેલાવવામાં આવતા હતા.
* શ્રી જૈન ઇતિહાસિક રાસમાળ સાગ ૧ લાના તિભેદનતા પૃષ્ઠ ૧૬ ઉપર મી. મોનાલ દલીચ' દેશાઇ બી. એ. એલ. એલ. ,િ સંવત ૧૭૯૬ ની સાલ જણાવે છે. પણ શ્રી ઉત્તમવિજયતા નિમાણુને રાસ એજ પુસ્તકમાં છાપેલ છે તેનાં પૃષ્ઠ ૧૬૨ ઉપર સાતમી ઢાળ ઉપરના દુહાની પહેલી કડીમાં નીચે પ્રમાણે જણાવેલું છે.
..
સૃષ્ટિ વૈશાખ અઢાણુએ, જ્ડ કરે શુભ દિન; લીધી દિક્ષા પેરે, સાધાન કરી મન.
وا
એ પ્રમાણે હોવાથી અને સ'વત ૧૭૯૮ ની સાલ લીધી છે. બીજી સાલનું ચામાસું પાદરામાં શ્રાવણ સુદી ૧૦ ના રોજ શ્રી જનચરિત્રમાં જોઇ ગયા છીએ, અને આ ની સાલ શ્રી ઉત્તમવિયની દિક્ષાની
શ્રી જિનવિજયજીની સાથે થયું છે, અને સવત ૧૭૯૯ ના વિજયએ પાદામાં કાળ કર્યો છે. એમ આપઙ્ગ તેમના રાસમાં પણ તેને મળતુંજ વર્ષોંન છે તેથી સખત ૧૯૮ હાવી તેઇએ.