________________
ખ દાન!
૨૦
વાને પોતાના આત્મા સમાન માને. કોઈના પણ આત્માને કોઈ પણ પ્રકારે કિલ્લામા (દુ:ખ) કરે નહિ. વળી આત્મા અલખી પુરૂષ સ્વસ્વરૂપમાં રાષહાવાથી સ`સારને તેમજ મુક્તિમાં વધારે છાપણું જોઇ શકતા નથી, સંસાર અને મુક્તિ તે બન્નેને માત્ર નામનાં ગણે છે કારણ કે તે બન્નેને મૂળ આધાર આત્મા છે, અને આ સ્થિતિ સમન્નતાં તે મુક્તિને અને સ’સારને ભેદભાવે જોઈ શકતા નથી અને આયી કરીને સાતમા ગુહ્યુઠાણુમાં ક્ષ પામવાની ઇચ્છા નિવૃત્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં મહાત્માએ શાંતરમરૂપી
નકારો સંસાર સમુદ્રને તરી જાય છે, અને અનત જીવન પ્રાપ્ત કરે છે.
વાંઢાન !
રાષ્ટ્ર વૃક્ષનું ખરૂ મૂળ !
સ્ત્રી, ખાળકો તથા ગરીખ લોકો કે જે રાષ્ટ્ર ( દેશ) રૂપી મહા વૃક્ષના મૂળ તરીકે છે, અને જેમની ઉત્તમતા ઉપરજ દેશના ખરા આધાર રહેલી હોય છે, તેમના શિક્ષણ તથા ઉન્નતિ તરફ્ તા 'દુસ્તાનમાં કાઈ લક્ષ આપતુંજ નથી.
ઉચ્ચ ગણાતા વર્ગ કે જે વિશેષ કરીને આ રાષ્ટ્ર વૃક્ષના મૂળરૂપે કહી શકાય, તે ફળ ઉપયોગમાં ન આવતાં માત્ર શાભાની વસ્તુ દાખલ ઝાડની ઉપજ લટકેલાં રહે, તેમ કરવા પાછળજ આપણે સર્વ સમય ગુમાવવા જોઇએ નહિં. નહિં તે ઉક્ત મૂળીમાં પોષણુના અભાવે એકજ શુષ્ક થઈ જતાં પરિણામે આખુ રાષ્ટ્ર વૃક્ષજ સુકાઇ નષ્ટ થઈ જશે ! અને એ ફળ પણ એમનાં એમજ સુકા ખરી પડીને સડી જશે.
ધ્યાનમાં રાખા કે એ શોભીતાં કા કરતાં આ મેલાં-વેલાં મૂળીી ગરીબ શેકી, સ્ત્રીઓ અને બાળકી વર્ડઝ રાષ્ટ્રની ખરી ઉજિત થનાર છે.
*
*
*
સર્વ દાનમાં વિઘાદાનર શ્રેષ્ટ છે. જે કાઇ મનુષ્યતે તમે એક મે દિવસ ભેજન કરા વરા, તા પશુ ખીજે દિવસે તેને પાછી ભૂખ તે લાગશેખ! પણ જે તમે તેને એકાદ કળા શિખવો, તા તમે તેને જીવન પર્યંતના ભોજનનુ દાન કર્યા જેવુ' થશે. પરંતુ એ વિધા, ધંધા, યાતા કળા, એવી હાકી જોખે, કે તૈયી કરીને તેના જીવનનું પોષણ અને સાર્થક થાય. સદાકાળ ભીખારી રહેવા કરતાં, જોડા મનાવવા જેવ એકાદ ઉપયાગી લધા કરવાએ પણ વિશેષ શ્રેયસ્કર છે !
દેશના પવાસી ( ભૂખે મરતાં ) નારાયણાની અને મહામહેનત કરનારા વિષ્ણુઓની પૂજા કરો ! ગરીબ હિન્દુ વિદ્યાર્થીઓને ઉપયુક્ત ધધા શિખવવાને માટે એ દેશમાં મેક, એટલે તે જ્યારે કેળવશુંી પામીને પાછા અત્રે આવશે, ત્યારે લેકને પોતાના પગ ઉપર ઉભા રહેતાં શિખવશે, તથા તેથી કરીને હાર આપવાસી લેકાના પ્રાણનું રક્ષણ થશે.
સ્વામી રામતીર્થ.