________________
૨૦૬
બુદ્ધિપ્રભા
હતું. એક અર્ધ સાપ્તાહિક (by week!y ) અને ૧૮૬૪ માં નખ્યું, પરંતુ તે માત્ર ૬ માસ ચાલી ધ પડી ગયું અને ત્યાર બાદ થોડા વખતમાંજ સમાચાર પત્રાનું ફાન ( Mania ) જાગી ઉયુ. તે વધતાં વધતાં સન ૧૯૧૦માં ૨૪૦૦ દૈનિક (daily) પત્ર અને સાાાહિક તથા નાસિકા નીકળો પડયાં. સન ૧૯૬૨ માં એકલા ટીકીઓમાં ૨૮ daily –દૈનિક પત્રા તથા ૪૮૭ માસિક પત્રો નીકળવા લાગ્યાં. ઘૃણાખરા પેપરનાં કારખાતાં તદન નવી ફેશનનાં છે, મેટાં મેટાં પૈસામાં તે ચેડા કલાકમાંજ ૨૦૦,૦૦૦ થી ૪૦૦,૦૦૦ નકલો છપાઇ શકે છે, કોઈ પશુ ન્હાના મેટા લેખો છાપવા માટે, જાપાનીસ ફ પોઝીટરીને ૪૦૦૦ અક્ષરો ફેરવવા પડે છે. અને આવી સ્થિતિમાં આટલી બધી કાપીએ છાપી એજ મુદ્રણકળાના શિક્ષણની અદ્ભૂત ઉન્નતિનું સંપૂર્ણ પ્રમાણ છે. દેશીભાષાનાં દૈનિક-daily પેપરાની છૂટક નકલો અર્ધો આને અગર એક પૈસામાં ત્યાં વેચાય છે. એવાં પેપરોમાં કેટલાંકની તે અઢા અઢીલાખ નકલ રાજ વેચાઇ જાય છે. સર્વ પેપરામાં વિદેશીયની તાજી ખરા મુદ્દાની તારથી મગાવે છે. યુરોપની લગભગ બધીજ રાજધાનીઓમાં પોતાના ખાસ ખબર પત્રિ હોય છે. ખારી છાપવાના નિયમો પણ રાજ કડક હોય છે. દરેક પ્રકારાકને ૨૫૫ રૂપથી ૧૫૦૦ સુધીની જામીનગીરીના રૂપી જમા કરાવવા પડે છે. તે કદાચ તેઓ પ્રેસના કોઇ પણ કાયદો ભાગ કરે તો તે રકમ સતર જપ્ત કરી શકાય. કાઈ કંઈ વખત સંપાદકોને આ નિયમનો ભંગ કરવા માટે જેલમાં પણ જવુ પડે છે.
કેળવણીને પ્રચાર થાને લીધે જાપાનમાં સર્વ પ્રકારના સાહિત્યની પણ આશ્ચર્યજનક ૐન્નતિ થય છે. સાહિત્ય-ષ્ટિમાં જાપાનને એટલી બધી સફળતા મળી છે કે અત્યારે ત્યાં દરેક પ્રકારની કેળવણી માટેનાં સર્વ પુસ્તકા જાપાની ભાષામાંજ માદ છે. સાહિત્ય વિષયક, અર્થ શાસ્ત્રની, ઉદ્યોગ ધંધાની, વ્યાપારી અને કલાકોશલ્યની પ્રારંભીકથી માંડીને ઉચમાં ઉંચી કેળવણી સુધીનુ શિક્ષણ બાલક અને માલિકામ્બાને જાપાની ભાષામાંજ આપવામાં આવે છે; ત્યાં વિદેશી ભાષાના પ્રયોગો કરવાની કંઈ પણ જરૂરીઆત પડતી નથી. સાળાયેાગી પુસ્તકો ઉપરાંત ઇતિહાસ, ભૂગાળ, પ્રાકૃતિક વિજ્ઞાન ધર્મ અને દર્શનશાસ્ત્ર સ્માદિ અનેક ઉપયોગી પુસ્તકા તૈયાર થઇ ગયાં છે. કેટલાંક અનુવાદિત છે તે શ્રેણાંક નવાંજ લખાવવામાં આવ્યાં છે. આ પુસ્તક સમુદ્ધમાં કેટલાંક તે તદ્દન સાધારણ હાદતે સાધારણ લેકાને માટેજ નિર્માણુ કરવામાં આવ્યાં છે. કેટલાંક ઉચ્ચ શ્રેણિના વિદ્વાનોને માટે નિર્માણ કરવામાં આવ્યાં છે. વલકથાઓ પણ ઉભરાઇ જાય છે. જાપાનમાં પઠનપાદનને અંદાજ કાઢવા માટે એટલુંજ ાસ થશે સન ૧૯૦પની સાલમાં સતાવીરા હારથી પણ વધારે તદન નવિન પુસ્તકે છપાયાં. જેમાં માત્ર સત્તર અનુવાદનાં પુસ્તકા હાર્દ ખીજાં બધાં તદ્દન નવીન—મૂળ (Original) છાપવામાં આવ્યાં હતાં. નાટકો અને કળાકાશયતાની બાખતમાં પશુ જાપાનને સ'પૂર્ણ સફળતા મળી છે. એ બાબતનુ વિસ્તારથી વિવેચન કરવામાં આવે તો પૃષ્ટને પૃષ્ટ ભરાઇ જાય, એટલા માટે અહીં માત્ર ઉલ્લેખ કરીનેજ શાંતિ પકડી છે.
વિધ, પ્રચારને માટે જાપાનના સમાજ સુટન અને સરકારનાં કન્નધ્યેામાં ઘણુંજ પરિવર્તન થઇ ગયું છે. પ્રથમ આપણે એ પરિવર્તન પર વિચાર કરીએ કે જે લશ્કરી બાબતોમાં થયુ છે.
નપાનના લશ્કરની તાલીમ અને યુદ્ધ વિધા સંબંધી આવતા અર્કમાં—સંપાદક