Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૨૦૨ મુસ્ક્રિપ્રભા પંડિત શ્રી દેવચંદ્રજી જ્યારે અમદાવાદથી વિહાર કરી સુરત પધાર્યાં ત્યારે તેમની સાથે સુરત જાને અભ્યાસ કર્યાં હતા. શ્રાવક વર્ગમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસની જીજ્ઞાસાત્રાળા ધા થડા ભેવામાં આવે છે. વર્તમાનમાં જો કે પારશાળા અને જૈન શાળાઓના વધારા થયા છે. તેમાં પગારદાર માસ્તરી કરાર પ્રમાણે શાળામાં હાજર રહી મુસારી પકવતા ભણા ભાગે જોવામાં આવે છે. માટી ઉમ્મરના અને અર્થ શીખી શકે એવા લાયક વિદ્યાર્થીઓને અર્થ અને ભાવાર્થનું જ્ઞાન આ પવાની તજવીજ ઘણે થોડે ઠેકાણે થતી હશે. આવી રીતના શિક્ષણથી ધાર્મિક અભ્યાસ જે રીતે થવા જોઇએઁ તે રીતે થતા નથી. તેથી વખત તથા ખર્ચના પ્રમાણુમાં જે લાભ મળવા જોઇએ તે મળતા નથી. શિક્ષકા વિધિ નાર્ગના અણુ અથવા જાણતા છતાં તે તરફની તેમની ઉપેક્ષાના લીધે નવીન અભ્યાસ્ત વર્ગને વિધિનું જે અનુભવી જ્ઞાન મળવું જોઇએ તે મળાતું નથી. તેથી શુદ્ધ ક્રિયામાર્ગના ઉપર તેમની રૂસી થતી નથી. શુદ્ધ વ્યવદ્વાર જે શુદ્ધ ભાવતા પાષક છે, તેને પરપરા એ વિચ્છેદ થવાના પ્રસગ આવ્યે છે, આ સ્થિતિના વિદ્યાતાએ વિચાર કરવા જેવું છે. તેમજ દરેક માતાપિતાએ પણ પેાતાની પ્રજા વ્યાવહારિક કેળવીની સાથે જૈન તત્વજ્ઞાનની કેળવણી મેળવે ને તેમાં દીપી નીકળે એવી ભાવના સાથે પ્રયાસ કરવા જોઇએ. આ કરજ બજાવવામાં તે ઘણા ભાગે મેળા જણાય છે, એટલુંજ નહિ પણ કેટલાક તો ધાર્મિક કેળવણી લેવામાં ઉલટાં વિઘ્ને! ઉભાં કરે છે. એ ધણું દીલગીર થવા જેવું છે. વ્યાવહારિક ઉન્નતિની સાથે તેમની આત્મિક ઉન્નતિની પાતાથી થાય તેટલી સગવડ કરી આપવી જોઇએ એ માબાપ તરીકેની તેમની ક્રૂજ છે. એ ભૂલવા જેવું નથી. જે માતાપિતા પોતાની પ્રજાને ધાર્મિક સભ્યારે આપવાની ગોઠવણુ કે કાળજી કરતા નથી તેઓ તત્ત્વષ્ટિએ તેમના શત્રુ જેવા છે. પુંજાલાલ સુરતથી શે? કયણ કીકાશા સાથે શ્રી સમેતશિખરની યાત્રાએ નય છે, ત્યાંના રાજા શિખરજી ઉપર ચઢવાની પરવાનગી આપતા નથી તેથી તળેટીએ મુકામ કરવા પડે છે, પવિત્ર તીર્થનાં દર્શન કરવાની શુભ ભાવનાના વિચારામાં તેમને જે સ્વમ આવે છે એ સ્વમ ઘણું અર્થસૂચક છે. સમકિતની પ્રાપ્તિ કેટલી ક્લબ છે, એ વિચારવા જેવું છે. સ્વમની અંદર પાતાને તેજ રાત્રે સમકિતની પ્રાપ્તિ થઇ એ જાણવાથી અને ભગવત મંદિર સ્વામી અને સમેાવસરણની રચના નજરે નેવાથી પુંજાલાલને કૈટલે આનંદ થા જોઇએ એ આંકવાને આપણી પાસે કઈ સાધન નથી. શુદ્ધ ત્રિવાન અને ધાર્મિક મનુઅને સુસ્તમ ઉત્તમ કૂળની પ્રાપ્તિના સૂચનરૂપ છે. એમ સ્વમશાસ્ત્રમાં બતાવેલું છે. તેના લાભ ગુંજાલાલ અને સધીને તુરત જ મળવાપે શિખરજીની યાત્રા કરવાને પરવાનગી મળે છે, એધી સ્વમ શાસ્ત્રની સત્યતાની સાથે શુભ ભાવનાના વિચારા પ્રતિપક્ષીના મન ઉપર શી અસર નીપાવે છે એ સમજવા જેવું છે. બહરાણપુરમાં હિમજી નામના સાધુ ઘણા તપસ્વિ, વૈરાગ્યવાન અને નિઃસ્પિ હતા. તેમના વ્યાખ્યાનમાં પુંજાલાલ જતા. વ્યાખ્યાન સાંભળતાં થયા, અને દિક્ષા લેવાના પ્રણામ થયા. સંધના આગ્રહ તેમની હતા, છતાં પુંજાલાલ તેમની પાસે દિક્ષા લેતા નથી. શ્રી દેવચંદજી શાસ્ત્ર અભ્યાસની શરૂવાત કરી પાખરી અભ્યાસ કર્યાં હતા. શ્રી દેવચંદ્રજી જીનાગમ જાણકાર હતા. છતબિંબ અને તેમનુ દ્રવ્ય અને ભાવથી પૂજન કરવું એ શાસ્રસિદ્ધ છે. પુંજાલાલને વૈરાગ્ય પ્રાપ્ત પાસે દિક્ષા લેવરાવવાને મહારાજ પાસે તેમણે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38