Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૨૪ ભાષણની મીટીંગ ખધ—હાલમાં વિધાર્થીનીટરમીનલ પરીક્ષાના દિવસે નજીક હોવાથી ભાણુની ભીંટીગા બધ કરવામાં આવી છે, ખાડી 'ગના વિદ્યાર્થીએ મમ આ સરજનની પરીક્ષા પસાર કરી ભાઈંગના વિદ્યાર્થી ખેડાના રહીશ ભાઈલાલ મેતીલાલ જેમણે લગભગ આ એ ગની શરૂઆતથી તેનેt લાભ લીધા હતા તેમણે ડેટરી લાઈનની ખી. છૅ. મેડીક્લ સ્કુલની છેલ્લી ચાથ વરસની પરીક્ષા પસાર કરી છે અને સુખ આ. સર્જનની ડીગ્રી સંપાદન કરવા ભાગ્યશાળી થયા છે. તેમણે એગ પ્રત્યે બજાવેલી રવીશ ——ગત વર્ષમાં ખેર્ડીંગના વિધાર્થી પેથાપુરના રહીશ ડૉ. માણેકલાલ મગનલાલે સખ આ. સરજનની પરીક્ષા પસાર કરી હતી, અને તેઓએ આગ છેડયા ભાદરા રા, શેઠ જગજીવનદાસ જમનાદાસ ાભાઈ એ ખાર્ડીંગ હીતાર્યે ખેલેલા દવાખાનાના ચાર્જ ડૉ. ભાઇલાલ મેતીલાલે લીધા હતા. તેમના યાર્જ દરમીઆન તેએાએ ભાગના વિધાર્થીઓની સારી સેવા બજાવી હતી. તેમાની ભવિષ્યની કારકીર્દી યશસ્વી અને ઉજ્વલ નીવડેય એવુ' ઇચ્છીએ છીએ. ઉક્ત દવાખાનાના ચાર્જ વિદ્યાર્થી ચંદુલાલ મથુરદાસ, જે હાલ ચોથા વરસમાં છે તેમણે સંભાળી લીધે છે. બક્ષિશ ખાતે. બુદ્ધિપ્રભા ૧૦૫૦-૦-૦ મુંબાઇના મેતીના કાંટાના ટ્રસ્ટીઓ તરી હું. શે હીરાચ ́દ તેમચંદ મુંખાઈ. સંવત ૧૮૭૧ ના માહા સુદી ૧ થી તે અસાડ વદી ૦)) સુધીની મદદના માસ સાતના ક્રા. ઝવેરી સારાભાઈ બગીલાલ મુ. કાયમ મદ તરીકે માસિક રૂ. ૧૫૦) આપવા કહેલા તે મુખ આવ્યા તે. ૨-૦-૦ શા. જલાલુ માણેકચંદ, સિતાપુર, ૨૦૧૨-૭- ૢ શ્રી માસિક મદદ ખાતે ૫-૦-૦ રા. રા. શ્રીયુત શે! જગાભાઈ દલપતભાઈ અમદાવાદ. ૧૨-૦-૦ ખાર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર અને એડીટર રા. રા. વકીલ છેટા લાલ કાળીદાસ ખા, વર્ષે એકના ( મતે ૧૯૧૫ ) અમદાવા–પાડાપોળ. ૪૦૦ મીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર રા. રા. જમનાદાસ મવચંદ શાહ, ખા. માસ અગષ્ટ અને સપ્ટેમ્બરની મદદના. અમદાવાદ-વાઘપાળ, ૨૧-૦-૦ મીટીંગ. તા. ૧૮-૧૦-૧૫ ને સેામવાની રાત્રે સાડા વાગે બાગના વિદ્યાર્થીએકની એક મીટીંગ, સબ આસીસ્ટન્ટ સરજનની પરીક્ષામાં પાસ થયેલા મર્મીંગના વિધાથા મી. ભાઈ લાલ મોતીલાલને માનપત્ર મેનાયત કરવા માટે મળી હતી. સુપ્રીન્ટેન્ડેન્ટ મી. શાંકરલાલની દરખાસ્તથી અને મી, ધર્મચદ દીપચ’દ પરીખના અનુમેદનથી રા. રા. વકીલ મી. વેલચંદ ઉમેદચંદ મહેતાને પ્રમુખપદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચીમનલાલ કેવળચ'દે મહેતા મગનલાલ માધવજીનું રચેલું પ્રસગને લગતુ એક કાવ્ય ધુર સ્વરથી ગાઈ ખતાગ્યું હતું;~~ આજે આનદે હૃદય સરા ઉભરાતું, પ્રસરાતી લહરી વાય સુગંધી વાયુ. યત્નો કીધા સલીજ થયા બહુ ભારી, પામો એમ સળે તૃપ્તિ પ્રીતિ બહુ સારી.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38