Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
રરર
બુદ્ધિપ્રભા
वात्सल्य.
સાને રડે નું બાલ મ્હારા, નયન આંસુથી ભરે; શ્વાસ હદયે ન ભાય બાપુ, દેખી દિલ મ્હારૂં મળે વાગ્યું સુકામળ આગમાં, પીડા થઈ જી કશી; બેઠલ વ્હાલા બાલુડા ! તુજ વસ્તુ ચોરાઇ ગઇ. લાવી આપુ વસ્તુ જે, ચારાઈ ગઈ તુષ્ટ પાસથી; પિક, શુક ને નથુર આદિ, અર્ધું રમકડાં હેતથી. મન્નુલ અને રૂડા સ્વરે, સુણાવુ તુજને ગાઇને; હાલરડુ એસી પારણે, ઝુલાવું મારા ભાષ્ટને. કંટાળે માપે પાણ', તા બેસાડુ આંદેલને; હિં...ચાલુ. વીરા હેતથી, મૃદુ ખાલ બાપા ખેલને, જ્ઞાન નહિ ઉદ્યાનનું, નહિં ભાન મુષ્પ પરાગનું; કદી રહેતું છાના ચાલજો, મૃદુ પુષ્પ આપું બાગનુ વેણુ વગાડુ રહેતું અને, આ મીઠા સૂરા તણી; આવ્યા પિતા ને તાહરા, બહુ હેતથી હારી ભણી. શું ન ખાધું રહેતું બ્રને, રૂદન કારણું શું થયું; કરમાઈ જાશે અશ્રુ પાડે, ક્રમ જીવન બાગનું લડુ અમ તેત્રનુ નું ચેતિ છે, પ્રકાશ દિવ્ય જાણીએ; જાતું જીવન આ અમતણું, તે દિવ્ય પ્રકારો માનીએ. વિકસાવો વિભુ સદા, આમ જીવન બાગના ફુલને; ઞાશા અમારી સાચી દેવા, તારશે અમ કુલને
"
જમનાદાસ વીઠલદાસ શરાફ્--માણસા
--
* मनुष्यकृति अने अगाध दैवी शक्ति.
અનુષ્ટુ-" પલમાં નરને સુખી પક્ષમાં દુઃખી તું કરે ” “ માનવી મનમાં ધારે તે થકી ભિન્ન તું કરે ! ! !
* શિષ્ટ પુરૂષને ફાન્ચ અને શાસ્ત્રની ચર્ચા વિાદનુ મુખ્ય સાધન છે. ઉચ્ચ પુરૂષોના ત્રિનેદ પણ ઉચ્ચ હેાય છે ને નીચ પુષાના નીચ તેએક મનાય રીતેજ કાલક્ષેપ કરે છે. આમાંનાં કેટલાંક પધાથી મન શુદ્ધ અને વિચાર પવિત્ર થાય છે. કઠીન રાષ્ટ્ર અર્થે લખ્યું છે. અસ’કાર વિષે થેહ જ્ઞાનકાવ્યની ખૂબી સમજવાને આવશ્યક્ર છે અને તે હશે એમ ધારી પરિચિત અલ ારાની સમતૃતિ આપવી ઈષ્ટ ધારી નથી. સામ્પ્રત સમયની ગુજરાતી ભાષા અને સાહિત્ય વિષેના વિચારા સાહિત્યના ઉપાસકોને મનન કરવા યોગ્ય છે. લી. મ. સા. શાસ્ત્રી.
૧ કોઇને માણસ સુખ દુઃખ આપતા નથી. પણ દૈવીશક્તિ માપે છે એવી જડ જગતની માન્યતા છે. કરણી તેવી પાર ઉતરી * ચશમાવન ચર્માત્માન.
.

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38