Book Title: Buddhiprabha 1914 10 SrNo 07 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ૨ ૦૨ બુદ્ધિપ્રભા. પરમાં પડી મુઝાય નર બ્રહ્માંડમાં ભુ ૫ , ક્યાં એવું જઈ બારણું ક્યાં મેહ દાવાનળ ન. રે રે અનુપમ માનવી ચીંતામણી કરમાં પડ્યો, ભુલ્ય ખરેખર ભાન ભેળા ચ ગતીમાં રડવ; શુભ શરણ ગુરૂવર આદરી શીખ હીતને સુવી અરે, હા સંધ તું સમજીશ ત્યારે દીવ્ય અંજનની પરે. ( વ્યવહાર નિશ્ચય મિથુને ત્યાગરૂપ બ્રહ્મચર્યવ્રત) ખટરસ તણું ભજન કરીને કામ કુંજર દાબીઓ, વારાંગનાને હાવ ભાવે તે તપસી નવ ચળે; સ્થળભદ્ર જય અણગાર તુજ સમ અન્ય ત્રીભુવનકો નથી, ધન્ય ધન્ય બ્રહ્મચારી મુનિશ્વર નમન કરીએ પ્રેમથી. દીના ઘેર ઉછરીઆ પટ નંદના વસુદેવના, સુખ ભેગ સરવે પરહરીને સેજ મધુન રોવના: યાવકવે છઠ તપ આદરે શીવ સુંદરીના કારણે, મિથુન ત્યાગે પ્રાણાયા હું જાઉં તેના વાર. દેવકીને લઘુનંદન કૃષ્ણ બંધવ ધ રે, રાજેમતિના નાથ પાસે સંજમાં કાઉસળ ધરે; હા મસ્તકે અંગાર ફોર નું બલી અણગાર, મિથુન ત્યારે પ્રાણુઓ હું જાઉ તેહને વારણે. સન્નત કુમારે સમજતાં નિજ દેહની મમતા તજી, વિકરાળ વ્યાધિ પામતાં પણ સબળ સુરવિરતા સ; સમજાવતા વળ દેવને તે ભાવ રોગના કારણે, મિથુન ત્યાગે પ્રાણીયા હું જાઉં તેને વારણ. વર્ષ બાદશ કઠણ તપસ્યા ચરમ અનવર જગ જા, અંધકાર પડદો દૂર થતાં ઉધેાત જ્ઞાન તણે થયે; મૂકાવિયા મૈથુનથી ભવિ છવ કેરા પ્રાણને, મથુન ત્યાગે જે નર હું જાઉં તેને વારણે. બ્રહ્મચર્ય મહિમા નિજ મતિ અનુસાર કીધે પ્રેમથી, તમ મનન વાંચન એક ચિત્ત સાંભળે જે સ્નેહથી; કરશે અમલ નરનારી રૂડાં સાત પામશે, શીવ સુંદરી રસિયા બને જ્યાં પ્રેમ અવિહડ જામશે. આચાર્ય શ્રીમદ ગધારક બુદ્ધિસાગરને નમું, તસ શીષ્ય પાનાચંદ શ્રાવક બ્રહ્મધારકને સ્તવું; અનિશ સુખના કારણે બ્રહ્મચારીવ્રતને આદરે, જગ બંધનો તોડી હલાં મુક્તિપદ વેગે વરે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32