Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ એક આયે મહિલાની જ્વન કથા, શાબના~~જાવ ત્યારે કરી કકુના. આવા તમાને ચાં વસંતલાલ-ભાભી ! જવા દે એ મશ્કરી. કરી ચોખા ચા ુ. સુંદરલાલ ને વમતલાલ અને ઘેર ગયા અને માઇને સમજાવ્યાં અને કલાક માથીકુટ કરી ત્યારે મા ફઈ પીંગળ્યાં અને મેલ્યાં. rr સુંદરભાઇ ! તમારી આટલી અધી દા છે તો ખેલાશ તેને, પણ ભેળે ! કંધ કરે નહિ. સુંદરલાલ—કાકી ! એ શું મેલ્યાં ? એવું તે તે કરે? * ૨૨૭ * 班 મનારમા હાથનાં બાળક તેડીતે ખારીખે ઉભી છે! આજે તેાને વસંતલાલ સાથે સમાગમ થયે બે વરસ થવા આવ્યાં છે. તે અરસામાં તેણીને ચાર માસનું બાળક છે. પેાતાના ગયા દર્દીના વિષે તેણી વિચાર કરે છે અને હાલ સ્થિતિ સરખાવતાંજ મનમાંજ દરો છે. ખાળક તેણીને ગળીપચી કરી રહ્યા છે, અને મા નહિ ખેલતાં રેવા માંડે છે. મનારમા વિચારમાં એટલી અધી નિમગ્ન થયેલી છે કે બાળકને રોતી સાંભળતી નથી, તેમજ પાતાની પાછળ પોતાના પ્રિયતમ ક્યારના ઉભો છે અને બાળક તેણીની પાસેથી ખેંચી લે છે તેની જરાએ ખખ્ખર પતી નથી, આખરે વસંતલાલ એસ્કો:-~ ** ' પ્રિયા શા વિચામાં છે ? મનારમા ચમકી પાછળ જેવું તે બાળક પાતાની પાસેથી પ્રિયતમે ખેચી લીધું છે અને તું છાનું રાખ્યું છે. ખાલતાં તેણીના કુંડ સુકાયા પણ મુશ્કેલીએ ખેાલી. વ્હાલા ! મને ક્ષમા કર. આપનું આગમન મે નર્યું નથી. હું મ્હારા ગત દીવસે સંભારી વિચાર કરતી હતી કે આ દીવસે હજી નભશે કે કેમ ?” “એવું તને શું કારણ મળ્યું કે આટલું બધું તને વીચાર કરવાનું સુજી આવ્યું. હજુ તું મ્હારામાં વિશ્વાસ લાવતી નથી પણ ખરેખર માનજે કે હવે હું સદા હારીજ ધાણુ સદા એવી પ્રીતિ નીભાવજે. ** 33 ગાવા ઘણાંએ પ્રસંગો બનતા સાસુજી વહુને જૈક ગાંડાં ઘેલાં ખની જતાં પણ વહુની આ પ્રમાણે વીચાર કરવાની ટેવથી કંટાળતા વસંતલાલ ભરમામાં લટ્ટુ બની ગયે હતા. હવે વહુનાં માત વધ્યાં હતાં. શાબનાને આશી દેતી મનેરમા હમેશાં પોતાના કામકાજેમાં પૂર્ણ ધ્યાન આપી ગૃહ સંસાર ચલાવતી હતી. આ વખતે સળે આનંદ આનંદ અને લેાક્ષ ભાસતું હતું. પણ્ આ મુખ મનારમાને જ્યું નહિ. તેણીની બીજી પ્રકૃતિ વેળા તેને પણ કષ્ટ વેવું પડયું અને તે ઉથલામાંથી તે કરીને ઉડીજ નહિ. દિવસે દિવસે તે ક્ષીણ થતી ચાલી. પોતાનામાં કોઈ પણ જાતની શકતી રહી નહિ અને સદા માંદીજ રહેવા લાગી. શાલના તથા મનેારમાની સાસુ તેની પાસે ને પાસે રહેતાં હતાં પણ અફ્સોસ ! તે વધારે સુખ ભેગ વવા રહી નહિ. એક દિવસે વસંતલાલ, ગુંદરલાલ, શાભના અને સાસુજી રૂકમણી મનોરમાની પથારી પાસે બેઠાં હતાં. સર્વે શાકમાં હતાં. વસ ંત ઘણાજ દીલગીર હતો. પાસે બાળક રમતા હતા. બાળકને જોઈ મીરમાની આંખમાંથી આંસુ આવ્યાં, બનાને પાસે ખેલાવી બાળકને સાચવવા વિનંતિ કરી. અને કહ્યું “ એન! હું જાઉં છું, બાળક હારા છે, તેને સાચવજે. મને કરેલા ઉપકારમાં એક ઉપકારને વધારા કરે. ” વસતલાલના સામુ જેયું. સૌ સમજી ગયાં. સ ઉડ્ડયાં. વસંત એકલા રહ્યા. પ્રીયા પાસે યે, છાતી ઉપર હાથ મુક્યો. મનેરમાં ri

Loading...

Page Navigation
1 ... 29 30 31 32