Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522067/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૬] બુદ્ધિપ્રભા. (The Light of Reason ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यप्रकाशकमिदं ' बुद्धिप्रभा' मासिकम् ॥ તા. ૧૫ ઓકટોબર, સને ૧૯૧૪, नूतन वर्ष मुबारक. - અદાકાન્તા. ભાનુ ગૈા પૂર્વનાં નબ રા ભાગે, આનંદ આજ પ્રીવર ! સર્વે પ્રકાશે; ગનવર્ષે આજથી સા વિસ્તૃત ાવે, જાણે નવુંજ નું સુ કાઇ આપે ! ગતર્ક આપ્યું. આજે નયને તરે છે, ને ચક્ર જેવી શુભાશુભ કરણી કરે છે ! જે શુભ કાર્યો ગતવર્ષ માંહી કર્યાનાં, સબાળતા હૃદય આ મૈં ચીતાં ! ! ને છે. હૃદ્ય મા દુ:ખથી વે આ, નણી અર્જુન કર્યાં ગતવર્ષમાંના ( હરિગીત ). પ્રીયવર તમે આ પામો તમ હૃદયમાં આનંદ આ, ને અશુભ કર્મે થાય એછાં શુભ કર્મધો અહા ! હા ! એમ કરતાં ઉલટું ન પડે તે આપના, કરજો પ્રીયવર તમે આ પ્રસ્તાવ કરી સ્થાપના ! એ સ્થાપનાથી શુદ્ધ બનીને હૃદય તમ નીહાળર્જા, આનંદ આનંદ જે સ્થળે તેરા તમે ત્યાં બાળશે. સંકલ્પ કરી તેમ હૃદયમાં ન્યાયે તણા પંચે વા, ને શેલ્ તમ જીંદગી અહા બહુ સુખને પ્રેમે વહે ! ધન અને સતિ તણા કરે તંગી નખ વહે, અનુકૂળતા સા રીતે આનથી હરીસ લહે. નવીન વર્ષ પ્રેમથી પ્રીયવર તમે આજે લદા, કુસુમાંલી આ રાઈનો તાજ મુવાલ અહે · [૭ મે, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બુદ્ધિ ભા. वैदक दृष्टिले भारतवर्षनुं प्राकृतिक ज्ञान. (લેખકઃ-વૈવ વિદ્યાપુર આપણે એમ જાણીએ છીએ કે પાશ્ચાત સાયન્સમાં ભારે કુદરતનું ન મેળવીએ છીએ અને તેનો યથાયોગ્ય ઉપગ કરી શકીએ છીએ તેમજ પાશ્ચાત દેશવાસીઓને પ્રાકૃતિક જ્ઞાનના ભાવે ઉચ એણુ પર ચડેલા છે, પણ પાશ્ચાત સાયન્સથી પ્રકૃતિનાં મૂળતત્વે પોતેર માનેલ. છે તે આપણી પ્રાપુરૂવાએ પંચભૂત માનેલાં છે. પાશ્ચાત સાયન્સનાં પંચોતેર તવ પદાર્થમાં પરમાણુએ ભમતાં રહે છે તથા તે પરમાણુ વા આઓના નાતીક વા રસાયની પરી વર્તન થઇ પદાર્થોનાં રૂપાન્તર થાય છે એટલે ઉભવ અને લય થતે વાય છે. સાયન્સમાં પદાર્થને અમર કહેલ છે. પદાર્થોને કે કાળે નાશ થતું નથી, પણ તેનું રૂપાન્તર થાય છે. જે રૂપાન્તર નજરે જોઈએ છીએ તેને ઉભવ રૂપાન્તર થશે એમ કહીએ છીએ અને જે નજરે જોવામાં નથી આવતું તેને લયનું રૂપાન્તર થયું એમ ગણીએ છીએ. સાયન્સની રીતીએ જ્યારે મૂળતત્વીક પદાર્થો પરમાણુની દશામાં હોય ત્યારે જોઇ શકાતા નથી. પંચોતેર તત્વ સાયન્સ ગણેલ છે તે તનાં જુદાં જુદાં પરમાણુ ભમતાં રહે છે અને પિતાના નતિગુણનાં બીજ પરમાણુઓ મળવાથી જે તે પદાર્થોના પરમાણુ અણુઓના રૂપમાં આવી તથા એવાં અનેક અનેક અણુઓનાં સંમેલન થઈ મૂળતત્વ ૫ થી ખળ ભૂળના સળા પદાર્થ બનેલા છે એમ જડ જ્ઞાનના ભાવે જાણીએ છીએ. કાર્બન, હાજન, ઓકિસજન, નાઇટ્રોજન, પિરાશયમ, સોડીયમ, તામ્રરોગ્ય, લોહ, મગ્ન વિગેરે પંચોતેર તત્વ નેચરર–નાં સૂક્ષ્મ તથા સ્કૂલ આણુઓથી બનેલાં છે અને તે મુળતત્વીક પદાર્થોના ઓછા વના ભાગે–ખશે ભૂળના દરેક પદાર્થમાં રહેલા છે. કેટલાક પદાર્થમાં પિટાશિયમનો ભાગ હોય છે તો કેટલાકમાં કાઈનનો ભાગ હોય છે. કોઈક પદાર્થ ઓકિસજન અને હાઈજનથી બનેલ હોય છે જેમ પાણી, તે કોકમાં ઓક્સિજન કાર્બન અને નાઇટેજનાદિ હોય છે. જેમ વાયુ તે કેટલાંકમાં લેહ- તાકિસજન. ઘણાં તતવીક પદાર્થથી બનેલ હોય છે. જેમ – રસાયનરીતી અનુસાર જેના બુદ્ધિથી પણ વિભાગ ન થઈ શકે તેને પણ કહે છે. આ પરમાણુએના મળના ગુણોને ગાદા સંમેલનથી દરેક સૂક્ષ્મ અને સ્થૂલ પદાર્થ બનેલ છે. લેહ એક મળનવે પદાર્થ છે. તેના ભાગ આપણા શરીરમાં રક્તના કયતા રજકણમાં મળી આવે છે. ૧ીમાં હીરાકસી, સેવનમાસિક, રોમાકિસક, તથા વનસ્પતિ અને આકાશમાં વિચરતાં અણુઓમાં લેહનાં પણ અણુઓ છે; આજ ખાટા ગુણનાં આ આંબલી, ચીત્રામાયાં, લીંબુ, ફટકડી, વિગેરેમાં અશ્વ ગુણનાં અણુઓ છો વધતાં હોય તે પ્રમાણે તેનું વિશીછત્વ ગુરૂત્વ પણ હોય. પિટાશીયમને માટે પણ તેમ જાણવું. આપણે દેશ જવખાર કાઢીએ છીએ તે પણ એક પિટાલીયમ જ છે. આ ક્ષારરૂપ પોટાશ દરેક વનસ્પતિમાંથી નીકળે છે માટે દરેક વનસ્પતિના દ્વાર પણ પિટાશીયમમાં જ ગણાય, તેમજ પશિયમનો કેટલોક ભાગ “પૃથ્વીમાંથી નીકળતા સારોમાં પણ મળી આવે છે તેવીજ રીતે સેડીયમને ભાગ પણ પૃથ્વીમાંથી મળે, તેમજ વનસ્પતિમાંથી પણ મળી આવે છે. કાર્બનને ભાગ સાકર, ઘરને Page #3 -------------------------------------------------------------------------- ________________ વૈદક દૃષ્ટિએ ભારતવર્ષનું પ્રાકૃતિક જ્ઞાન. se; સ, વાયુ, હીરા વિગેરેનાં છે. આન આધુનિક સાયન્સથી સિદ્ધ થતાં આપણું પ્રાચીન શાસ્ત્રોમાં આવા ગાધ નથી અને જાણી આપણો ત્તિએ તે તરકે ચી થતી નથી. આ ઉપરથી આપણા પ્રાચીન પ્રાપુરૂષોએ પ્રાકૃતિક જ્ઞાનને કઈ શોધ કર્યા નથી એમ માની પવિદ્યાના સિદ્ધાંતે ગ્રહણ કરીએ છીએ ઝૂમાં આપણી બુદ્ધિનીજ ઐછારી છે. તે કે પાશ્ચાત શૈાધ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધિદાયક તેમજ શુદ્ધ અને સરળ ઉપયેગી થઇ પડે એવી છે એમ મનાય તેપણ તેમાં અંતીમ પરીણામ દુ:ખદાઇ થઇ પડે છે. દાખલા તરીકે દંત કથામાં એવી વાત પ્રચલીત છે કે, પૂર્વ હિંદુસ્તાનમાં બળીનુ વાવેતર વિશેષ થતું અને તેથી દેશી પરદેશી દરેક લોકને એના ઉપયોગની ૮રૂર હોવાથી હિંદના કૃષિકારા કેટલાક પેના ગળીના વાવેતરથી પેદા કરી પેાતાના નીતુ ચલાવતા તથા તેમના ખેતરમાં કેટલાક ગરીંબ મર્છા કામે જઈ પોતાના નીર્વાહ કરતા. તેમાં સાયન્સથી હીના પરમાણુએનું સ્વરૂપ સમછે એટલે ઉપર જણાવેલ તત્વો પૈકી કયા તત્ત્વના અણુથી ગળી જેવા પદાર્થ બને છે. તે નિર્ણય કરી ખનીજ દ્રવ્યાના મીશ્રણથી કૃત્રિમ ગળી થવા લાગી અને તેથી વાવેતર કરનાર કૃષિકાર તથા તેમના મત્તુર વર્ગને ગળીથી થતા વાવેતરના ધાગધી થતા નીર્વાહમાં ખામી આવી અને લોક ભુખના દુ:ખમાં પડવા લાગ્યા, તેમજ પદાર્થ વિદ્યાના જે મેટાં ઉમેટાં યાના સાધનથી લાંબે પ્થે દરેક વસ્તુ તૈયાર થવા લાગી, તેથી શ્રીમંતાના ઘાનાં અદળક દ્રવ્ય ભેગું થવા લાગ્યું. પણ ગરીમાની પોતાના હુન્નર ઉદ્યોગના નારાથી અત્યંત દુર્દશા દિનપ્રતિદિન થવા લાગી કારણુ મેટાં અને યાંત્રિક કારખાનાં થવાથી મચ્છુરી કરનાર માધુકાના પ ઓઝા થવા લાગ્યો. હુન્નર કારીગરી આદિ ધાગોરે જાતમહેનતના હતા તેમા નાશ થયે; મતલબ કે રસાયતશાસ્ત્ર કરતાં તે આપણા પ્રાચીન પ્રાન પુરૂષાએ ગતના કલ્યાણ નિમિત્તે જે યત્ન કરેલા છે તે સ્તુતીપાત્ર છે. ઉપર બતાવ્યા પ્રમાણે સાયન્સુધી અમુક જાતનાં તત્વજ પ્રાધ્યાન છે તે આપણા પ્રાપ્ત પુરૂષોએ કુદરતનું વીવણ કંઈ દુષ કરેલું, અને તે જ્ઞાનમાં સુધારા વધારો કરવા પૂછુ આવશ્યક છે. તેમ કેટલીક વિરોધ રોધની પશુ જ છે. તે તે થતી રહે તે આપણી પ્રાકૃતિક વિદ્યા હું છતાં ઉપયોગમાં આવે અને તેથી દિનપ્રતિદીન વૃશ્ચિત પામતી જાય ત્યારે આપણે અન્ય આશ્રયની જર રહે નહિ. આ વાત અનુભવીઓએ લક્ષમાં લેવા જેવી છે. આપણે જેને પ્રકૃતિ કડ્ડીએ છીએ. વસ્તુત: અનાદી છે તેનું રૂપાન્તર થાય છે એટલે વિકૃત પરીણામને પામે છે અથવા અવર્ગીકૃત પરીણામ પામે છે. દુધનું દહીં થાય અને તેમાંથી ક્રી દુધ ન થાય તે વિકૃત પુરીણામ કહેવાય. પાણીથી ખર થાય અને અરથી પાછું પાણી થાય તેને અધિકૃત પરીણામ કહે છે. જેને સાયન્સની રીતીથી પદાર્થોનું ભાતિક અને રાસાયનીક પરીવર્તન થયું ગણે છે. અણુ અને પર્માણથી જગતના સઘળા પદાર્થ બનેલા છે અને સઘળા મૂળતત્વીક પક્ષોનું મૂળતત્વ એક લાયુજ છે એમ સાયન્સથી નણવામાં આવે છે, પણ તે વાયુને આકાશાદિ અવકાશ આપો સધરે છે તથા આકાશાદિને પ્રકૃતિ અવકાશ આપી સધરે છે તેથી સઘળા પદાર્થા !~રૂપ શક્તિથી પ્રકૃતિમાં રહે છે. પ્રકૃતિ સદા સ્વરૂપે છાતી સત્તાને લેઈ સતપ છે તેથી પ્રકૃતિને અસરત્વ ધટે છે. તેનાં રૂપાન્તર થાય એટલે વિસ્તૃત પરીામને પામે છે તથા સ’કાચને પામે છે એટલે સ્થૂલ રૂપે પ્રતીત થાય છે અને મરૂપે રહે છે તેથી પ્રકૃતિ ભૂગેાળ ખોળના સઘળા પદાર્થીનું ઉપાદાન ગણાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રબા. (મૈથુન ત્યાગw) ત્રહ્મચર્ય વ્રત.) (લેખક-પાનાચંદ જેચંદ માણેકપુર) હરિગીત (ચાલ છે. કુમારિકા વળી ભાડુતિ વેશ્યા વિગેરે જાણીએ, વિધવા સ્ત્રી અંગના શું વિષય ચિત્ત ન આણીએ; . નવ નિરખીએ વિકાર નજરે શીયલ વ્રતને આરે, તે સુજન વાન જગમાં અહોનિશ ધર્મવિજ ધારણ કરે. બ્રહ્મચારી નર ગુણવાન ત્યાગે સકળ નારી નેહરે, સતાપી શ્રાવક નિજ ધીયા નવ અન્યમાં ઈચ્છા કરે; નર જન્મ જીવન જાણીએ શીવસંપત્તિ વેગે વરે, તે સુજન જન જ્ઞમાં અહોનિશ ધર્મેશ્વજ ધારણ કરે. મન વચન કાયા યોગથી નવ રાચીએ રામા કદી, વૈરાગ્યમાં મન વાળતાં થાએ છાની સતી; વ્રતમાંહિ સહુ શારદાર એવું વ્રત અનુપમ જાણીએ, સાધક બને તેના ખરેખર મુકિતદાયક માનીએ. અલખ શક્તિ આભા કરી પ્રેમથી પ્રગટાવિએ, સમયકત્વ ઉજ્વળ થાય રૂડી ભક્તિ ચિતમાં વાવિએ; કંદ કેરા દર્યને હણવા મુનિ ઉદ્યમ કરે, ચુકે નહિ નિજ ધ્યાન માંહિ અચળ મેરૂની પરે. જે જે ઉપાયે કામ જાગે તે થકી દૂર રહે, નારીત નખરે ન ચુકે બ્રહ્મમહિ સ્થીરતા ધરે; નિજ નારીથી પણું સુજન જન વિવેકથી વરતે સદા, ટાળે ધિરજથી સર્વથા જે કામ કરી આપદા. જે ખાન ભજન પરપુરુઘનું સત્યવરતી નવ કરે, પરપુરૂષને વળી તેલ મર્દન અંગ બુઘણુ નવ ધરે; પરપુરૂવ સાથે નવ નવા ખેલે કરી ખેલે નહી, પરપુરૂષ કેરા બાળને નવ કંચુકી એળે સહી. પરપુરૂવ કેરા પાય ચંપન નવ કરે ગત ધારણી, પરંપુરૂષ કરા હાથનું બળ વરજે લક્ષણ; નિજ નાથ વિણ પરપુરૂવ સાથે પંથમાં ચાલે નહીં, નિજ જેઠ સસરા અન્યથી નવ મશકરી કરીએ સહી. એકાન્તમાં પરપુરૂપ સાથે વાત નવ કરિએ તિહાં, દષ્ટિ તણો મેળાપ થાએ એમ નવ વરતે છતાં, - પતિવ્રત ધારી. ૨ કાંસા, ફ સલક્ષણા. Page #5 -------------------------------------------------------------------------- ________________ (મથુન ત્યાગરૂ૫-બ્રહ્મચર્ય વ્રત) સંકતમાં વાતો કરે નિર્લજપણે ભટકે નહિ, બ્રહ્મચારીણી બ્રહ્મ પાળતાં મુશ્કેલીઓ મોટી કહી. પરપુરપ સુતો હોય ત્યાં નિજ અંગ વચ્ચે ઢાંકવું, પર દેખતાં આળસ વિચરે અંગ ખુલ્લું મુકવું ( નહી); ગુમ અવયવ શરીરના ખુલ્લા કદી કરવા નહી, અણુજા ઘરમાં એકલા નવ દિવસ જાવું નહી. નવ પિયરમાં રહેવું અતિ રહેવું પતિના સંગમાં, પાળે શીયળત્રત એમ શ્રાવિશ્વ અતિ ઉમંગમાં; સતીઓ તણાં વન સાચવીને શ્રાવિકાઓ છે હવિ, અપવાદને દરે કરી ઉધત કર થાએ સહિ. નવવા પાળે નોરમલી ત્યાં કામ હામ નવિ ધરે, તે વીર માનવ પ્રાણુ નીલેજ કામ સહેજે વશ કરે; ચિંતામણું સમ પામી નરભવ વ્યર્થ નવ જાયે અરે, તે સુજન વગમાં સદા શુભ અચી કરીને વરે. સતીઓ અને સતાઓ કચેરીમાં કશી કંચન પરે, અગ્નિ સંગે હેમવત નિજ જીવનને નિર્મલ ધરે; પિતે વર્યા શીવ સંપદા જગમાં યશસ્વી થઈ ખરે, તે સુજન જન જગમાં અહોનિશ ધર્મધ્વજ ધારણ કરે. સ્ત્રી નપુંશક પશુ વિનાના સ્થાનકે બ્રહ્મ પાળવું, નારી કથાઓ કામ પ્રગટે તેમ ચિત્ત ન વાળવું; નારી તણા આસન મહિ બ્રહ્નચારી તો બેસે નદી, નવ નિરણે અંગોપાંગ નારીનાં સરાગે તે સી. જ્યાં બીત અંતર દંપતી ત્યાં કામ કીડામય થતાં, બ્રહ્મચારી નર તે સ્થાનથી વેગે કરી દરે જતાં; પૂર્વે કર્યા સંગ નારીના હૃદય લાવે નહી, નવ સરસ ભોજન ખાય જેથી કામ નવ જાગે સહી. જે માત ભજન આદરે નવ શરીરની શોભા ધરે, જે નિજ પરાયું પાર આનંદ નિજમાંહી ધરે; જે ય વાતા ધ્યાનમાંહિ મગ્નતી જે આદરે, તેવા નો આગે બિચારો કામ તે શું કરે. નિશ્ચય થકી ચેતન રૂપને પરપરિણતી ત્યાગીએ, નિજપર તણું જે જ્ઞાન તેને ઘટ મહિ ઉતરાવીએ; પર પુદ્ગલો હું ભોગવું જગ એંડમાં ભમતા અરે, વિટામથી શું રાયવું વિચાર ચેતન શું કરે. મથુન નિશ્ચય બેગ પુલ તે તુને ઘટતું નથી, નિજ પરિણમાં નાથ રહેવું એમ કહું છું સત્યથી; Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૨ બુદ્ધિપ્રભા. પરમાં પડી મુઝાય નર બ્રહ્માંડમાં ભુ ૫ , ક્યાં એવું જઈ બારણું ક્યાં મેહ દાવાનળ ન. રે રે અનુપમ માનવી ચીંતામણી કરમાં પડ્યો, ભુલ્ય ખરેખર ભાન ભેળા ચ ગતીમાં રડવ; શુભ શરણ ગુરૂવર આદરી શીખ હીતને સુવી અરે, હા સંધ તું સમજીશ ત્યારે દીવ્ય અંજનની પરે. ( વ્યવહાર નિશ્ચય મિથુને ત્યાગરૂપ બ્રહ્મચર્યવ્રત) ખટરસ તણું ભજન કરીને કામ કુંજર દાબીઓ, વારાંગનાને હાવ ભાવે તે તપસી નવ ચળે; સ્થળભદ્ર જય અણગાર તુજ સમ અન્ય ત્રીભુવનકો નથી, ધન્ય ધન્ય બ્રહ્મચારી મુનિશ્વર નમન કરીએ પ્રેમથી. દીના ઘેર ઉછરીઆ પટ નંદના વસુદેવના, સુખ ભેગ સરવે પરહરીને સેજ મધુન રોવના: યાવકવે છઠ તપ આદરે શીવ સુંદરીના કારણે, મિથુન ત્યાગે પ્રાણાયા હું જાઉં તેના વાર. દેવકીને લઘુનંદન કૃષ્ણ બંધવ ધ રે, રાજેમતિના નાથ પાસે સંજમાં કાઉસળ ધરે; હા મસ્તકે અંગાર ફોર નું બલી અણગાર, મિથુન ત્યારે પ્રાણુઓ હું જાઉ તેહને વારણે. સન્નત કુમારે સમજતાં નિજ દેહની મમતા તજી, વિકરાળ વ્યાધિ પામતાં પણ સબળ સુરવિરતા સ; સમજાવતા વળ દેવને તે ભાવ રોગના કારણે, મિથુન ત્યાગે પ્રાણીયા હું જાઉં તેને વારણ. વર્ષ બાદશ કઠણ તપસ્યા ચરમ અનવર જગ જા, અંધકાર પડદો દૂર થતાં ઉધેાત જ્ઞાન તણે થયે; મૂકાવિયા મૈથુનથી ભવિ છવ કેરા પ્રાણને, મથુન ત્યાગે જે નર હું જાઉં તેને વારણે. બ્રહ્મચર્ય મહિમા નિજ મતિ અનુસાર કીધે પ્રેમથી, તમ મનન વાંચન એક ચિત્ત સાંભળે જે સ્નેહથી; કરશે અમલ નરનારી રૂડાં સાત પામશે, શીવ સુંદરી રસિયા બને જ્યાં પ્રેમ અવિહડ જામશે. આચાર્ય શ્રીમદ ગધારક બુદ્ધિસાગરને નમું, તસ શીષ્ય પાનાચંદ શ્રાવક બ્રહ્મધારકને સ્તવું; અનિશ સુખના કારણે બ્રહ્મચારીવ્રતને આદરે, જગ બંધનો તોડી હલાં મુક્તિપદ વેગે વરે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સુખ. ૨ ૦ ૩ મુવ. (લેખક:--નાગરદાસ નરોત્તમદાસ સંઘવી. મુ. આમે.) જંદગીનાં સુખ દુઃખનું સમતલ રાખવામાં મનુષ્યના પ્રયને કેટલે અંશે ફતેહ પામ્યા છે-તેના ઇતિહાસનું દિગ્દર્શન કરતાં અંગ્રેજ કવી ગેડ સ્મીથ કહે છે. Vain very vain, my weary search to find, That bliss which only centres in the mind Still to ourselves in every place consigned Our own felicity we make or fiind. જે સુખનું મધ્યબિંદુ આપણુ મનમાં જ છે તેને માટે શોધ કરવી ફેકટ છે, અરે. તદન ફેકટ છે. “જે સ્થિતિમાં આપણે હોએ તે સ્થિતિમાં આપણે આપણું સુખ પેદા કરી શકીએ છીએ; અને જોધી શકીએ છીએ.” - આત્મિયસત્તાનું જ્ઞાન આપવાને માટે અસંખ્ય ધર્માત્માને અગાધ પ્રયત્ન હવા છતાં મનુષ્યો આટલાં બધાં શંકાશીલ અને વહેમી છે માટે રહે છે? ખરી રીતે દુનિયા ચમત્કારને મહાન માને છે. સામાન્ય મનુષ્ય દષ્ટિથી વધારે બળ માલુમ પડતા હરેક કૃત્યમાં કાંકે ચમત્કાર છે; એમ દરેક માણસ માને છે. એવા ચમત્કારોની કલ્પનાઓને અનુસરવાથી આપણને જોતાં સુખ મળશે એમ માનીને દુનિયામાં પિતાની માલી જેમ તેમ ધકેલે જાય છે. પૈસા પેદા કરવાની, માન મેળવવાની, સ્ત્રીપુત્રાદિક કુટુંબ મેળવવાની વગેરે વાર્થિ આશાઓમાં બધું ભૂલી જવાય છે. આ આશાઓની છાયા તે વસ્તુઓ જયારે આવી મળે અને સુખ આપે છે તેના કરતાં વધારે સુખદાયક માલુમ પડે છે. તે તે વસ્તુઓમાં પણ અનેક પ્રકારના ચમત્કાર દષ્ટિએ પડે છે, જેમની પાસે પૈસા ઓછા હોય છે, તેઓ એમ માને છે કે પૈસાવાળાઓને કેવાએ પ્રકારનાં સુખ હશે. છોકરાં વગરનાં, છોકરાં વાળાઓમાં પણ એમજ માને છે. માન મેળવવાની આશા વાળાઓ જ્યાં ત્યાં જંપલાઈ પડતાં બીલકુલ ડર ખાતા નથી. આવાં બધાં ભાણસને એક જ રસ્તે ન્યાય મળે છે. “મા મા ચા ૩ર અને.” વ્યવહારમાં ઉભાં થતાં અને પ્રસંગે આવી પડતાં દુઃખની જાળમાંથી દીલાસો મેળવવા, ધાર્મિક તાચરણની મારફતે સુખ મેળવવા ઘણું મન ચાહના રાખે છે. માનસીક સદ્ગુણે સિવાયનાં ત્રાગરથી, શરિર ઉપર બહુ માઠી અસર પેદા થાય છે. આ રસ્તે સુખને બદલે દુ:ખ વધુ પડે છે. અંતે ચમત્કારને તાબે થાય છે. ભારી ઉપર બધી આશા એની દોરી લંબાઈ છે. - પરોપકાર દ્વારા માનસિક અને શારીરિક સુખ મળે છે. કારણ કે “ Mercy is double blessing, it bless and in th.lt giveta a el niin ont recivesha" દયા, (પોપકાર કરવાની લાગણી કરનાર અને મેળવનાર બને સરખી રીતે સુખદાતા છે. . ધન એ સહેલામાં સહેલું પરોપકાર કરવાનું છે. કારણ કે શારિરીક પરિશ્રમ કરવાને માટે હમેશની ટેવની જરૂર છે અને માનસીક પરિશ્રમ ઉઠાવવાને જ્ઞાનની જરૂર છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભા. "To live and not to live is to live in debt. ‘પ્રેમ વિનાનું જીવતર, એ મૃત્યુ સમાન છે. ’ પ્રેમપૂર્વક જીવવુ એ ‘સુખ ' છે. પ્રેમ રહીત જીવવું તેજ ‘ દુઃખ’ છે. સ્ત્રી પુત્રાદિકમાં પ્રેમ સ્વાભાવક હોય છે; પરંતુ 'વસુધૈવ કુટુમ્ ( આખી દુનિયાને કુટુંબ સમાન માનવી. ) એનુંજ નામ પ્રેમ છે. સારે રસ્તે રહીને વ્યવહારિક સુખાદિ મેળવવાને તૃપ્ત રહેવુ. નહિ તો જાગતાની પાડી અને ઉંધતાના પાડા.' કારણ કે; आस्ते भगआसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठतः । शेते निपद्यमानस्यचराति चरतो भगः ॥ ( ક્ષેત્રર્યાક્ષળ-સન્નમસિહા, ) બેઠેલાનું નસીબ એસી જાય છે, ઉભા થયેલાનુ ઉભુ થાય છે, સુતેલાનું સુઈ નય છે અને ચાલનારનુ નશીબ ચાલે છે. કાર્ય વ્યવસ્થા અને નિયમિતપણુ એ એ વ્યવહારીક સુખનાં મુખ્ય સાધના છે. સુખ દુ:ખ વાસ્તવિક રૂપે માત્ર મનની કલ્પનાએજ છે. કારણ કે • One man's meat is another's poison ' એક માસનું સુખ બીન્નરને દુઃખરૂપ થઇ પડે છે. મનની કલ્પનાની દોરી હાથમાં રાખી રહેવું એમાંજ મનુષ્ય છંદગી સાર્થક થાય છે, શાન્તિ હૃદયે રાખીને, ભ્રાન્તિ હીંગ્ કરી મન; દુનિયાની ઉત્ક્રાંતિમાં, અણુ કરવુ તન. સુખ દુઃખ માપ સમાન છે, મન રીત સા સાથ; તરગના અકળાયી, ભરતી નહે કંઈ ખાથ પ્રભુમાં શ્રદ્ધા રાખવી, સી પ્રાણી પર પ્રીત; વ્યવહારે વતાં સદા, દીલથી રાખી હીત. ધર્મ માત્ર છે નીતિમાં, ધર્માધી મા ધમ; મર્મ હુમજવાં જગતનાં, યાગી આત્મિય ગર્વ. કૃતિ જગતની શ્વેતે, કરવાં કૃત્ય દરેક; એજ નીતિની રીત છે, નાગરની રીત એક. ૨૦૪ ૧ 33 ર “ ભલું ક્રોધ કરનારની સામે ક્રોધ કરવા નહિ, ગાળ આપનારને પણ થાએ, એમ કહેવું, ચક્ષુ, કહ્યું, નાસિકા, વ્હિટ્ટા, વચા, મન અને સ્મૃદ્ધિ એ સમારાથી નીકળતી એવી વાણી વડે ા મેલવું નહિ. ( મનુસ્મૃતિ,) પ્રસંગ પ્રમાણેજ વચન કહેવું. સદ્ભાવ પ્રમાણેજ પ્રિય કાર્ય કરવું, અને પોતાની શક્તિ પ્રમાણે ક્રોધ કરવા, એટલાં વાનાં જે પુરૂષ નગે છે તે પતિ છે. (હિતાપદેશ) કામ ક્રોધ તથા લાભ મેં ત્રણ પ્રકારનાં નરકનાં હાર છે; અને તે દ્વાર આત્માના નાશ ( ખરાબી ) કરનાર છે, માટે એ ત્રણતા ત્યાગ કરવા, એ ત્રણ નર્ક દ્વારાથી છૂટા પડેલા માસ પોતાના કય્યાણનું સાધન કરી શકે છે, અને તેથી પરમ ગતિને પામે છે. ( શ્રીમદ્ ભગવદ્ગીતા. ) મિથ્યા વચન ખેલવાનું છેડી દેવુ, વિના માગેજ બીજાનું ભલુ કરવું, અને કામને, ક્રોધને તથા દેવને આધિન થને ધર્મના ત્યાગ કરવો નિહ. ( વનપર્વ. ) Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મવૃદ્ધિનું કારણ. ॥ सद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिभ्योनमः धर्मवृद्धिनुं कारण. ૨૦૧ ( લેખક મુનિ અજીતસાગર. ) વ્હાલા સુન પાઠક ના ! આ સાર રાહત અનાદિ અનત સસાર સાગર મધ્યે પરિબ્રમણુ કરનારા જીવાત્માઓને જન્મ, જરા, ભરણુ, ચ્યાધિ, વ્યાધિ ને ઉપાધિ વિગેરે નાના પ્રકારના કષ્ટાથી બચાવનાર ફક્ત એક ધર્મ સિવાય અન્ય કોઇ પણ અવલાકાતું નથી. એમ સર્વ દર્શનના સિદ્ધાન્તા મુક્ત કરે કર્યો છે. ખાન્ધવે ! એ ઉપરથી સ્પષ્ટ રીતે અવમેધાય છે કે ધર્મ એ શબ્દ તે દુનિયામાં મનુષ્ય માત્રને માન્ય છેજ પરંતુ માન્યતાની પૃથક પૃથકતાના લીધે ધર્મની પૃથકતા અવલાકાય છે. પ્રભુના પ્રેમી ભકતો ધર્મ એ સબ્દ કૅવે! મઝાતા છે કે જેના ઉચ્ચાર તથા શ્રવણ માત્રથીજ આનંદ આનંદ ઉદ્ભવે છે તેા પશ્ચાત્ તેની શુદ્ધ શ્રદ્ધાપૂર્વક આરાધન કરનારને નિરંતર પરમાનંદ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું ? પ્યારા આત્મ હિતેચ્છુઓ ! ઉપરક્ત પરમાનંદને અર્પણ કરનારા એવા જે ધર્મ તેનું મૂળ તા પરિપૂર્ણ યાજ છે. ૩ ૪ Řત્તા પો ધર્મ પરમધર્મ તેનુંજ નામ કે જેમાં જીવવાત ખીલકુલ નથી તેમજ દુનિયાના તમામ ધર્મી દયાના આશ્રય કરીનેન્દ્ર રહ્યા છે, જેમકે:कृपानदी महा तीरे सर्वधर्मा स्तृणाङ्कुराः तस्यां शोषमुपेतायां कियन्नन्दन्तिते चिरम् ॥ १ ॥ દયા રૂપી મહાન સરિતાના કિનારા પર સર્વે ધર્મરૂપી તણાંકુરા લીલાલહેર ઉડાવી રહેલા છે તે કૃપાનદી શેષઈ ગયે તે લાંબે કાળ આનન્દ કર્યોથી બોગવી શકે ? તસ્માત કારણાત્ દયા સિવાય ધર્મ મેળવી શકાતો નથી અને સર્વાંગે ધર્મ મેળવ્યા સિવાય કોઇ પણ કાળે અક્ષય પદની પ્રાપ્તિ થતી નથી જેથી કરીને અક્ષરષદના ઇચ્છકજનાએ નિરન્તર સર્વોત્કૃષ્ટ યાનું પૂરણ પ્યારથી સેવન કરવું ખાસ જરનું છે. આ અખિલ સસારમાં ચાલતા સર્વ મતાવલ ખીજના ઉપરોક્ત દયાને અમલ કરે છે ખરા, તત્રાપિ દાના સ્વરૂપને યથાયોગ્ય નહિ જાણવાથી તે પૂર્ણશે દયા પાળવાને ભાગ્યશાળી બની શકતા નથી અને સીરી દયાના આરાધત સિવાય તેને યથાતથ્ય ધર્મના લાબ મળી શકતા નથી ! ઉપરાક્ત ધર્મનું ખાસ મૂળ જે દયા તેનો સર્વવંશે સ્વિકારતે ફક્ત જૈન મતાવલખી જનાએજ કર્યો છે એમ કહેતાં જરા માત્ર પણ અતિશયોક્તિ નહિજ ગણાય. કારણુ દયાની ખાતર તેમનાથ પ્રભુએ રાજૅમતિને ત્યાગ કર્યો, ધર્મ રૂચી અનુગા પ્રાણના ત્યાગ કર્યો, ને મેઘરથ રાજાએ દેહના ત્યાગ કર્યા, એ શુ કાર્યના જાણુવા બહાર છે? એવી અપૂર્વ દયાના સિદ્ધાન્તથી સર્વ દર્શનમાં જૈન દર્શન મુખ્ય ગણાય છે. માટે દયાનાં ઉપયોગ કરવાની ખાસ જરૂર છે. યથા કોઈ ઘટા ન ઘટ બનાવવાની ખાતર સ્મૃતિકા, ચક્ર, દંડ આદિ સમગ્ર સામગ્રી એકત્ર કરે અને ઘટ બનાવે તત્રાપિ તેમાં એકાદ પણ ચિજ અપૂર્ણ રહે તે ઘટ ખરેખર બની શકે નહિ, તેમજ સાશે દયાને આરાધી શકાય તેમજ અખડાનન્દને સમર્પનાર Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. અપૂર્વ ધર્મની પ્રાપ્તિ થાય. અન્યથા દયામાં જેમ જેમ ન્યુનતા તેમ તેમ ધર્મમાં પણ ન્યુનતા અવબોધવી. સર્વ માવલંબી જનોને દયા ભાન્ય છે સહિ, તત્રાપિ સર્વે જનોની માન્યતાના ભિન્નપણાને લીધે શ્રેષ્ટતાપૂર્વક દયાને સશે ખરો ઉપયોગ તેઓ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે કેટલાક મતાવલંબી જનેની એવા પ્રકારની માન્યતા છે કે, પશુઓ નાના પ્રકારના દુઃાથી પીડાય છે માટે તેઓને વધ કરવે જેથી તેઓ પશુ જમના દુઃખમાંથી મુક્ત થાય. એવા પ્રકારની માન્યતાને લીધે હપૂર્વક પશુવધ કરી તેઓ તેમાંજ દયા માને છે. અન્ય કેટલાક જનોની માન્યતા એવા પ્રકારની છે કે પાવન પર્યન્ત પાએ તન્દુરસ્ત હેય તાવત પર્યન્ત તેમની દયા પાળવી પરંતુ જ્યારે તે વ્યાધિગ્રસ્ત બની જુદા જુદા પ્રકારની પીડા અનુભવતા હોય ત્યારે તેમનો વધ કરી તેમને થતી પીડામાંથી મુક્ત કરવા તેમાં જ દયા છે. વળી કેટલાક મનુષ્યોની એવા પ્રકારની પણ માન્યતા છે કે બેટા તથા નાના જે જે પ્રાણીઓ મનુષ્યોને તકલીફ આપે છે જેમકે જુ, ચાંચડ, માંકડ, મચ્છર, ડાંસ એ નાનાં તથા ઉંદર, વીંછી, સર્પ, દે આદિ મોટા તેનો સંહાર કરવા એજ દયા. પુનઃ કેટલાક ધધ જને હસ્તિ, અશ્વ, મહિબ, આજ આદિ પશુઓનો યજ્ઞનિમિત્ત નાશ કરી તેમાં જ ધર્મધુરન્ધરતા માને છે. આગળ ચાલતાં કેટલાક જનની એવા પ્રકારની પણ માન્યતા છે કે કેટલાક પ્રાણુઓ અતિ સૂક્ષ્મ છે જે આપા દષ્ટિએ અવકી પણ શકાતા નથી તેની જરા માત્ર પણ કાળજી કરવી આપણે જરૂરી નથી. ફક્ત પ્રષ્ટિએ જણાતા મેટા મેટા ની દયા પાળવી એજ ખરી દયા. - ઉપરોક્ત પ્રકારે ભિન્ન ભિન્નપણે અન્ય મતાવલંબીજને દયાને સ્વેચ્છાનુસારે ઉપર કરે છે ત્રાપિ તેઓ સર્વ પ્રભુએ કથિત-સ્વદયા, પરદય, દિવ્યદયા, ભાવદયા, નિશ્ચયદયા, વ્યવહાદિયા, સ્વરૂપદયા, અનુબન્ધદયા આદિ અનેક પ્રકાર દયાના છે જે ઘણુજ વિસ્તાર પૂર્વક જૈન સિદ્ધાન્તોમાં વર્ણવેલા છે તે પ્રમાણે વર્તી ખરી દયાના ખરા સ્વરૂપને નયશેલીપૂર્વક સમજવા અધિકારી બની શકતા નથી. તેમજ દયાના સ્વરૂપને જાણ્યા સિવાય તેની આરાધના પણ તેઓથી બની શકતી નથી કારણ તેઓની મતિમાં અજ્ઞાન દશાએ પૂર્ણ જોર શેરથી વાસ કર્યો છે અને પૂર્વોક્ત કથીત અજ્ઞાન દશાના બળથી ભ્રમિત થએલી છે મતિ જેની એવા મતાવલંબી જનોને મત કપિ કાળે પણ શુદ્ધ ગણાય જ નહિ. પરંતુ પરિપૂર્ણ રીતે આત્મપદાર્થનું આ પણું જણાવવાપૂર્વક, સવશે દવાનું સ્વરૂપ કેદ પણ દર્શને વર્ણવ્યું હોય તો તે જૈન દર્શન છે, કે જે ભાગ્યે જ સાક્ષર જન જાણવા બહાર હશે ! જેથી કરીને જૈન ધર્મ સવેદ ગણાય છે તે સર્વથા રીતે સત્ય છે. પૂર્વકથિત સર્વથા પ્રકારે સત્ય એ જે જૈનધર્મ તેના ચાર ભેદ છે, જેમકે આચાર ધર્મ, દયાધર્મ, કિયાધર્મ, વસ્તુધર્માદિએ ઉપરોકત ધર્મના જે ચાર ભેદ કહ્યા તેનાં દાન, શીલ, તપ, નાવ એ ચાર કારણે શાસ્ત્રકાર પ્રભુએ કથન કર્યા છે. તેમાં પણ દાન દેવાની ખાતર ધન બળની જરૂરત પડે છે, અને શીલ પાળવા માટે મન બળની અપેક્ષા રહે છે. તેમજ નિપના માટે શારીરિક બળની ખાસ અગત્ય છે. હવે આગળ ચાલતાં ભાવને માટે તે ખાસ સમ્યક નાનોબળ જોઈએ, કારણ સભ્ય જ્ઞાનથી જ ભાવ ધર્મની વૃદ્ધિ થાય છે, અને એ જે ભાવધર્મ છે તે દાન, શીલ, તપ એ ત્રણે કરતાં અધિકાધિક છે તેનું સ્પષ્ટીકરણ કરતાં Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મવૃદ્ધિનું કારણ. ૨૩ જણાય છે કે ભાવધર્મનું કારણુ જ્ઞાનબળ છે અને તે જ્ઞાનબળથી સકળ ચરાચર વસ્તુ ધર્મનો અવમેધ થઇ શકે છે. એવા પ્રકારના જ્ઞાન થકી જે આત્મોન્નતિ વા આત્મ સરક્ષણ થાય છે, તે પહેલા ત્રણ એટલે દાન, શીલ, તપવડે થઈ રાકતું નથી તેનું સભ્ય કારણુ એ છે જે તપ, નિક્ષેપ, પ્રમાણુ, ચાર અનુયેગને વિચાર, સમબગી, પદ્ધવ્ય વિચાર, ઈત્યાદિ પદાર્થોનું અવમેધન જ્ઞાન સિવાય પામી શકાતું નથી અને ઉપરોક્ત પદાર્થોના અવધ સિવાય આત્મપદાર્થ ઑળખી શકાતા નથી, તેમજ આત્મપદાર્થને આળખ્યા સિવાય દાન, શીલ, તપ એ આત્મ સુખ આપી શકતાં નથી માટે ભાવધર્મ જે જ્ઞાન થી થાય છે તે ઉપરાત ત્રણુ કરતાં બ્રેક કચેલ છે. તેમજ શાસ્ત્રાર્ મહારાજની દશવૈકાલિક સૂત્રમાં કથે છે કે, પઢમં નાનં સોા પ્રથમ જ્ઞાનને પશ્ચાત્ દયા અત્રે પણ જ્ઞાનને એટલે ભાવધર્મને પ્રથમ પદ અર્પેલ છે. તેમજ પંચમીના સ્તવનમાં પશુ કહ્યું છે કે, પહેલું જ્ઞાન તે પછી ક્રિયા, નહિ ાઈ જ્ઞાન સમાનર્, અહીયાં પણુ જ્ઞાન એટલે ભાવધર્મને મુખ્ય કહેલ છે. તેનું ખરું કારણ એજ છે કે જ્ઞાન વિનાની જે જે ક્રિયાઓ છે તે સર્વે ક્ત કલેરારૂપ છે. કેમકે ક્રિયા જે છે તંતો જ્ઞાન મહારાજાશ્રીની દાસ્ત છે. જ્ઞાનવાન પુરૂષની કરેલી અશ્પક્રિયા પણ મહાન કક્ષને અર્પણ કરનારી થાય છે તેટલા માટે ઉત્તરાધ્યન ત્રમાં પણ શાસ્ત્રકારે જણાવ્યું છે જે જ્ઞાનવાન હાય તેને સુનિ કહેવા. તેના ઉપરથી પથ્થુ નાનનું અત્યુત્કૃષ્ટ માહાત્મ્ય જણાય છે. પુનઃ વળા શ્રીમહાનિશીથ સૂત્રમાં પણ જ્ઞાનને અપ્રતિપાતી વર્ણવ્યું છે. આગળ ચાલતાં શ્રીમદેવી માતાને હસ્તિ સ્કન્ધે બેઠાં કેવળ નોન પ્રાપ્ત થયું તથા છ ખંડાધિપતિ ભરત મહારાજાને આરિસાજીવનમાં ક્રર્માની વિમુક્તતા થઈ તેનું મૂળ કારણ પણ નાનજ હતું. એવી રીતે જ્ઞાનરૂપી નેત્ર પ્રકટ થયાં છે જેને એવા મુનિ મહારાજા»ાને વદન પુનઃ પુનઃ થાએ એમ ઉપદેશ માળામાં પણ કહ્યું છે. જ્ઞાનના પૂર્ણ પ્રતાપથી દેવાચાર્ય શ્રીમાન્ માવાદી પ્રમુખ મહાત્માઓ માધાર્દિક અન્ય મતાવલ જેનાને છતી જગતમાં યશાવાદ લઈ શયા છે. જે જે અંશે જ્ઞાનની તીક્ષ્ણતા તે તે અનેં ચારિત્રનું અધપણું નવું. જે નિકાચિત કર્મોના કરોડા વર્ષ પર્યન્ત પણ દાન, શીલ, તપથી ક્ષય થઈ શકતો નથી તેના જ્ઞાનથી એક ધાસોશ્વાસમાં નારા થઈ નવ છે તેટલા માટે ક્રિયા ગુરૂને પીપલાના પાન સદૃશ્ય કહ્યા છે અને જ્ઞાની ગુરૂને સમુદ્ર સમાન કહ્યા છે. સમ્યક્તપણું જ્ઞાન વિના ટકી શકતું નથી તેમજ જ્ઞાન સિવાય ધ્યાન માર્ગ પણુ સમઝાતા નથી. શાસ્ત્રાક્ત સમસ્ત ક્રિયાઓનું મૂળ શ્રદ્ધા છે અને તે શ્રદ્ધાનું કારણુ જ્ઞાન છે કેમકે જ્ઞાન વિના શ્રદ્દાની પ્રાપ્તિ થતી નથી. દુનિયાના સમગ્ર પદાર્થને સનનવનાર એવું જે જ્ઞાન તેના શાસ્ત્રકારે પાંચ ભેદ વર્ણવ્યા છે. મતિ, શ્રુત, અત્રિ, મન:પર્યવ અને કેવલ-ઉપરોક્ત જ્ઞાનના પાંચ ભેદમાંથી દ્વિતીય ભેદ જે શ્રુત છે તે સર્વથા અધિકાપયોગી છે. કારણ તે પદાર્થ માત્રનું પ્રકાશક છે. સ્વમત તથા પરમત ખન્નેને પરિપૂર્ણુ પ્રકાશ કરનારૂં પણ શ્રુત જ્ઞાનજ છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાને માટે તા દિનકર સમાન તથા દુખમ કાળરૂપ રજનીને વિષે તો દીપક સમાન શ્રુતજ્ઞાન છે. બાકીનાં ચાર જ્ઞાનનું કારણું પણ પોતેજ છે. વિતરાગ પ્રભુએ શ્રુતજ્ઞાનને સર્વ્યવ હારક કહ્યું છે. ઉદ્દેશ, સંદેશ, આના ત્યાદિક વ્યવહારના લાભ શ્રુતજ્ઞાનધી થાય છે. વળી સ્વરૂપ તથા પસ્વરૂપની સમજણુ પણ વ્રતોનથીજ થાય છે. બાકીના ચાર ના Page #12 -------------------------------------------------------------------------- ________________ નના પ્રભાવથી જાણેલું સ્વરૂપ તે પણ શ્રુતજ્ઞાનથી જ કળી શકાય છે. માટે અત્યાદિક ચાર જ્ઞાન સ્થાપવા પેગ છે પરંતુ તેનાથી અન્ય જીવોને ઉપદેશ આપી ઉપકાર કરી શકાતો નથી. ઉપદેશ આપવાના માટે તો શ્રુતજ્ઞાન જે છે તે જ મહાન ઉપકારી છે એવા શ્રુતજ્ઞાનના શ્રવણ કરવાથી શુદ્ધાત્મિક પરમપદની પ્રાપ્તિ થાય છે જેથી કરીને શ્રુતજ્ઞાન ખાસ મેટું નિમિત્ત કારણ છે. શ્રુતજ્ઞાનનું નિરંતર શ્રવણ કરવાથી છવામાને શુદ્ધ સ્વરૂપ, વિશુદ્ધ, શ્રદ્ધાન ઉદભવે છે. જેનાથી શુદ્ધાત્માનું આચરણ, આસેવન તથા અનુભવ ઉત્પન્ન થાય છે તે જ પરમપદની પ્રાપ્તિ અવબોધવી. શ્રુતજ્ઞાન શ્રવણના પ્રભાવ થકી જીવાત્મા ધર્મ વિશે અવબોધી શકે છે અને ધર્મના અવબોધ થકી વિવેક પગટે છે તે જ્ઞાનબળથી અંતે મક્ષ મેળવી શકાય છે માટે સર્વ આત્મહિતેચ્છુ જનેએ નિરંતર શ્રુતજ્ઞાનને શુદ્ધ ભાવથી આદર કર. ચતુતિમાં પરિભ્રમણ કરતા જીવાત્માઓને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ઘણીજ કઠીણું છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી પૂર્વે શ્રીગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, વિગેરે ઘણું મહાત્માએ સંસાર સાગરને તરી ગયા છે. વર્તમાનકાલે મહાવિદેહ ક્ષેત્રને વિષે વિચરતા શ્રી મધરાદિક ઇનવરોના સદુપદેશને શ્રવણ કરીને ઘણું તરે છે. ભવિષ્યકાળે શ્રી પદ્મનાભ વિગેરે તિર્થકરોની વાણને શ્રવણ કરીને શ્રીધની વિગેરે ઘણું જીવાત્માએ તરસે તેમજ આ ભરતક્ષેત્રમાં હાલ પણ જે જીવાત્માએ શુદ્ધભાવથી અતજ્ઞાનને સાંભળશે, ભણશે, અન્તઃકરણુથી તેના ઉપર શ્રદ્ધા કરશે તે સુલભબધી થશે, અને હલુ (લઘુ) કમ થઈ પરંપરાએ મુક્તિ મેળવવા ભાગ્યશાળી બની શકશે. એવા શ્રુતજ્ઞાનનું મૂલ દ્વાદશાંગી છે તેમજ તે શ્રુતજ્ઞાનના, વાંચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આદિ ઘણા ભેદો છે તેમાં પણ ધર્મસ્થાના ચાર ભેદે શ્રી ઉવાઈ સૂત્રમાં કથન કર્યા છે તે આ પ્રમાણે છે:–આક્ષેપિણું, વિક્ષેપિણી, નિદિની અને વેદિની. હવે જે થકી એક તત્વમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને આક્ષેપણ કહીએ, જેનાવડે મિથ્યાત્વની નિવૃત્તિ થાય તેને વિક્ષેપિણી કહીએ, જેના શ્રવણથી મોક્ષની અબિલાવા ઉત્પન્ન થાય તેને નિયંદિની કહીએ; અને જે થકી વૈરાગ્ય ભાવની ઉત્પત્તિ થાય તેને સંવેદિની કહીએ. એવું પરમ પરોપકારી શ્રુતજ્ઞાન ચાર પ્રકારની ધર્મકથા સંયુક્ત ત્રણ ગઢના મજયભાગમાં દેવોએ રચેલા સિંહાસન ઉપર તથા અશોક વૃક્ષની હેઠળ બિરાજમાન થઈ એક એજનના પ્રમાણવાળા સમવસરણુની ભવ્ય બાર જાતની ખદાના સન્મુખ દેવાધિદેવ શ્રી તિર્થંકર પ્રભુ સંસારી જીવાત્માઓના હિતના માટે કથન કરે છે અને તેના શ્રવણ માત્રથી શ્રીગણધર મહારાજાએ દ્વાદશાંગીની રચના કરે છે તે ખાસ સુત્ર તરીકે ગણાય છે. ઉપરોક્ત રીતે દરેક જીનેશ્વર પ્રભુના સાસનમાં જાણવું. તેમજ વળી શ્રીજીનરાજ પ્રભુના શાસનમાં પ્રત્યેક બુધ, ચાદ પૂર્વધર અને દશ પૂર્વધર સુધીના મહાન જ્ઞાનવાન પુરૂ જે જે નિબંધની રચના કરે છે તેને પણ સૂત્ર સંજ્ઞા હોવાથી દ્વાદશાંગીના બામા દ્રષ્ટિવાદમાં તેને અન્તરભાવ થાય છે. વર્તમાન, પરમકૃપાળુ, દિનબંધુ, દિનાનાથ શ્રીમાન મહાવીર પ્રભુના ચાલતા સાસનમાં જે પીસ્તાલીશ છનામે છે તે સર્વે શ્રીક્રુતજ્ઞા નનાજ ભેદ છે એમ અવધવું. અન્ય પણું અક્ષર-અનક્ષરાદિક ચાદ અને પર્યાય-પર્યાય - માસાદિક વીસભેદ પણ તેનાજ છે. વર્તમાન દુઃખમ પંચમ કાળમાં ફક્ત શ્રુતજ્ઞાન જ પ્રકટપણે છે. કારણ મતીન છે પરંતુ તે તો શ્રુતજ્ઞાનરૂપ છે કેમકે શ્રુતજ્ઞાનનું જે સમવાયી કારણ તે માને છે, અને કારણથી કાર્યની તે અભિન્નતા છે, કિન્તુ ! ભિન્નપણું નથી. અન્ય અવધિ, મનમેવ અને કેવળ એ ત્રણ જ્ઞાન તો વર્તમાન સમયમાં ક્ષેત્ર કાલાદિક ભેદને અનુ Page #13 -------------------------------------------------------------------------- ________________ વાનું સામર્થ. સરીને વીર પ્રભુના સાસનમાં તેને વિચ્છેદ થયો છે. ફક્ત મતિમૃતરૂપ શ્રુતજ્ઞાન પ્રસાર હાલમાં અને વિદ્યમાન છે. પૂર્વકથિત શ્રુતજ્ઞાનના ઉદેશ-સમુદેશ, અનુજ્ઞા અને અનુગ એ. ચાર પ્રકાર શાસ્ત્રકારે જણાવ્યા છે તેમાં સામાન્યપણે જે કથન કરવું તેનું નામ ઉદેશ, વિશેષપણે કથન કરવું તેનું નામ સમુદેશ, આજ્ઞા આપવી તથા અનુદન કરવું તેનું નામ અનુજ્ઞા; અને પ્રશ્ન, પૃચ્છા, પ્રાર્થના પ્રમુખ કરવું તેનું નામ અનુગ મહાન પુરુષોએ કયો છે. ઉપરોક્ત સકળ કારણોને લીધે વ્યાખ્યાન કથન કરવામાં પણ ફક્ત શ્રુતજ્ઞાન ઉપયોગી છે તેત્રાપિ અન્ય નથી. તેથી કરીને વર્તમાનકાળમાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ તથા સંરક્ષણ કરવું ખાસ જરૂરનું છે તેના માટે કાણે ઠેકાણે પાઠશાળાઓ, બોર્ડીંગ ને ગુરૂકુળ સ્થાપવાની ખાસ જરૂર છે. એ જ્ઞાન વૃદ્ધિને માટે અને જ્ઞાન સંરક્ષણના માટે ઠેકાણે ઠેકાણે જ્ઞાન ભંડારો તૈયાર થવા જોઈએ છે. ઉપરોક્ત પ્રમાણે જે ભવ્યાત્મા પિતાની મનોબળ વૃત્તિને તથા ધન બળ શક્તિને તેમજ શારીરિક શક્તિને જ્ઞાનદ્ધિ તથા જ્ઞાન સંરક્ષણમાં વાપરે છે તે જીવાત્માજ ખરેખરી રીતે ધર્મનું સંરક્ષણ તથા વૃદ્ધિ કરવાપૂર્વક ધર્મનો આરાધક બની મ કલ્યાણ કરવા ભાગ્યશાળી બની શકે છે. કારણ કે આ ઠેકાણે જ્ઞાન જે છે તે કારણ છે અને ધર્મ કાર્યરૂપ છે અને કારણ કાર્યની અભિન્નતા છે, માટે જ્ઞાનના ઉપર વધારે લક્ષ રાખવાની જરૂર છે. હવે દાખલા તરિકે જેમ પતિ તથા પ્રધાન ઉભય પ્રજાની વૃદ્ધિને માટે તેમજ સંરક્ષણની ખાતર તૈયાર રહે છે અને બને બને ખૂબ પ્રેમથી પાળે છે તેમજ અન્ને દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનમાં જે મૂળ સુ છે તે રાજા સમાન છે અને તેના અર્થરૂપ ટીકા ભાણ ચુર્ણપ્રમુખ પધાન તુલ્ય છે તેથી સત્ર અને ટીકા એ સર્વે ધર્મની વૃદ્ધિ તથા સંરક્ષણને માટે જ ખાસ છે અને તે સર્વ શ્રુતજ્ઞાનરૂપ છે તેથી કૃતતાનની વૃદ્ધિ તથા સંરક્ષણના માટે ભવ્યાત્માઓએ જરા માત્ર પણ વિલંબ કરો જરૂર નથી. જેમ બને તેમ જલદી કટીબદ્ધ થઈ તનમન અને ધનવડે શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી જરૂરની છે કારણ એના જેવું અન્ય કોઈ પણ ધર્મવૃદ્ધિ કરવાનું અત્યુત્તમ સાધન નથી. वाणी सामर्थ्य. (લેખક:-શંકરલાલ મગનલાલ વ્યાસ મુ. નાંદેલ.) यथा चितं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चिसे वाचि क्रियायां च साधुनामेक रुपता ।। ભાવાર્થ-જેવું ચિત્ત તેવી વાણી, ને જેવી વાણી તેવી ક્રિયા. ચિત્તમાં, વાચા ને ક્રિયામાં સાધુઓનું એકરૂપપણું છે, અર્થાત સજજને દંભ કેપટાદિથી રહીત હોય છે. બાણથી કે ફરીથી કાપી નાખેલું વન પુનરપિ નવ વવ થાય છે; પણ નદારૂપ વાણુથી છેદાયેલું મન કદી પ્રસન્ન થતું નથી. અર્થાત વાણુનો ઘા રૂઝાતો નથી. વિદુર નીતિ કુદરતે આપણને જે અમૂલ્ય ચીજો વિના મૂલ્ય બક્ષીસ આપી છે તેમાં વાણું–વાચા પણ એક છે. આ સઘળી ચીજોને ઉપગ બરાબર કરતાં આવડે તે વિચારવાને મન આપ્યું છે કે જે વડે તેને સદુપયોગ કરવાને જોઇતા વિચારો જડી આવે છે. વકીલ કે બૅરિસ્ટર Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ બુદ્ધિપ્રભા. -- v - - - - * * - - - - - = = - - - - - - - - - - - - - - જેમ કાયદાના પુસ્તકના આધારે મહાન કાર્યોમાં ફતેહમંદ નિવડી શકે છે; તેમજ કુદરતે બક્ષેલી ચીજોને બરાબર ઉપયોગ કરવાને શુદ્ધ મનની સલાહ વડે વિજયી નિવડી શકાય છે. જે કાયદાના પુસ્તકમાં જે વડે વિજયી નિવડાય તે લખાણ ન હોય ને તેને બદલે બીજું જ તેથી ઉલટું પુસ્તક હાથ ધર્યું હોય તો તેનો અભ્યાસ કદી વિજયી નિવડતો નથી પણ ઉલટું પુસ્તક પસ્તાવાને કારણે થઈ પડે છે, તેમજ શુદ્ધ અંત:કરણ કે તેને માટે નિર્વિરી બાળક મગરૂરી ધરાવે છે તેની સલાહ વડે ભયંકર કાર્યો પણુ નિર્વિને પસાર કરી શકાય છે પણું નાદુરસ્ત તકતામાં જોવાથી જેમ શુદ્ધપણે જોઈ શકાતું નથી તેમ દુર્ગગુરૂપી મેલનું પડ જેના પર ફરી વળેલું છે એવી મનરૂપી આરસીમાં જોવા કિંવા સલાહ યુવાથી કદી જોઈતી માહીતી સંપૂર્ણપણે મેળવી શકાતી નથી માટે પહેલાં તો આસ પર મેલ દુર કરવા પ્રયત્ન કરે હિતકર છે. જ્યારે આ મેલને જેમ જેમ ઓછો થયો મે જોશે હેમ હેમ મારા નિર્મળ અંતઃકરણ રૂપી ચમત્કૃતિદર્શક દર્પ વડે મારા ભવિષ્યના હવાલે નરે જેવા વા સાંભળવા જેટલા નિર્વિકારી હમે થશે ટહારે હેને ઉપયોગ માટે પોતે કર એ તે વારજ નહિ લાગવાની ! જે એમજ છે તો કુદરતી બક્ષીસોને કઈ રસ્તે સ૬ોગ કરી શકાય તે વિચારવાને હમે ભુલી જવાના નથી. સાથે એ પણ વિચારવાનું નહિ ભુલે કે કઈ વાણી આપણને શ્રેયસ્કર નિવડે છે, અને કઈ વાણું આપણને નુકશાનકત્તાં હૈય છે ! કારણ કે વરણી પણ એક કુદરતી બક્ષિસ છે ને તેને પણ બે રીતે ઉપયોગ થઈ શકે છે પણ જે વિાને તેઓના આન્તર મનને પૂછી તે પ્રમાણે વર્યા હતા ને તેમાં હિમદ નિવડ્યા હતા તેમના શબ્દો ટાંકી લેખને આગળ ચલાવીશું. પ્રત્યેક મનુષ્યને બે પ્રકારની કેળવણી મળે છે, પહેલું અન્ય જન તેને ભણાવી ગણાવીને કેળવે છે અને બીજી ઘણી અગત્યની એ છે કે મનુષ્ય પોત–પિતાની જાતને સુધારે છે અને કેળવણી આપે છે તે. બિનસારા છે પર પ્રીતિ રાખવા કરતાં જાતેજ સારા જીવનના ગ્રંથરૂપ થવું એ વધારે સારૂં છે. નેલન અદેખાઈ એ સર્વ વિકારમાં અત્યન્ત નીચ અને સિંધ છે. આત્મસ્તુતિ કરવા માટે એક જ રીત છે ને તે એકે જે ગુણ આપણામાં છે તેને જ અન્યમાં જોઇ તેનાં વખાણ કરવાં એટલે કર્યા પ્રમાણે પોતાની સ્તુતિ થશે અને ખરાબ દેખાશે નહિ. બેકન, એકજ ચીજનો બે રીતે ઉપયોગ થઈ શકે છે. એક રીત એવી હોય છે કે તે ઘણી ઉપયોગી થઈ પડે છે ને તેજ ચીજને બીજી રીતે ઉપગ કરતાં તે ઘણું નુકશાન કર્તા નીવડતી જણાય છે. તેવી જ રીતે પાણીનું પણ સમજવું. જે મનુષ્યોમાં સઘળોને રાજી કરવાની અને જેની સાથે વાત કરે તેને પ્રેમ મેળવી લેવાની ભારે યુક્તિ હોય છે તે માણસ તે વડે બળવાન થાય છે. ઑર્ડ ચેસ્ટર ફીલ્ડ. જે લ્હારાં કાર્યો નિર્વેિને પસાર કરવાને હમે ચહાતા હૈવ તે જેવા વડે તે પૂર્ણ થવાનાં છે તેની સ્તુતિપાત્ર વાણીને ઉપયોગ કરો. તેમ કરવાથી હમે હમારા કાર્યમાં અવશ્ય કહમદ નિવડશે અને તેથી ઉલટું નીંદા યુક્ત વાણથી ભારે સંકટમાં આવી પડશો. મહાત્મા કારનાથ, Page #15 -------------------------------------------------------------------------- ________________ આસ્થા ! આશા ! અને દાન ! ! ૨૧૧ જે વાણી નિઃસ્વાર્થપણે દાંભીકતાના ડોળ સિવાય બેલાયેલી હોય છે. તે શ્રેતાનાહૃદયને 'પાંગળાવી નાખવાને કદી સુતી જ નથી. સ્વાર્થ સાધવાને પણ કદી સભ્યતાની હદ એળગી જઈ અમુકની માત્ર નીંદાજ કરવા મંડી પડવું નહિ. તેમજ માત્ર વખાણ કરવા પણ મંડી પડવું નહિ. કદી એમ પણ બને કે જેને માટે તમે વખાણ કરે છે તે હમારી વાર્તા સાંભળનારને અપ્રિય હોવાને કારણ રૂપ પણ હાય ! હેને માટે પહેલાં હમે જેને વિના કહેવા ધારે છે કે જે વિચારો દર્શાવવા ઈછા રાખે છે તે બાબત ઉપર તાના વિચાર કિંવા અબિપ્રાય જાણી લીધા પછી જ તેના વિચારને મળતું ને તેની ભાષાને જ મળતા શબ્દમાં હમારી હકીકત જણાવે. વાર્તા શ્રવણ કરતી વખતે હેને એમજ થવું જોઇએ કે આ બેલાના શબ્દો મહારા પક્ષને માતા છે, અથવા હારા જેવા જ છે !!! સારા બેલ બોલવાથી દરેક મનુષ્ય પ્રસન્ન થાય છે. માટે હમેશાં મનહર બલવું કેમકે મિટ વચન સરખો એક ઉત્તમ વશીકરણ મંત્ર નથી. હિપદેશ. અવસર ઉપર એગ્ય શ દો વાપરી સ્વામીનું મન રંજન કરી લે તેજ સુબુદ્ધિવંત કબીર જે નું મહાજન મંડળની મહેરબાની મેળવવા હા હેય તો સુંદર બોલતાં શીખ. શુકાચાર્ય, એકજ જીભથી બોલાયલા દે વડે મે શત્રના ભાવવાળા જ છે ને એ જ જીભ વડે બેલાયેલા શબ્દો વડે હમે ખરેખર પ્રેમની ગરજ સારે છે, ને જેની સાથે હમે વાર્તાલાપ કરે છે તે તમને ખરા હિતેવી ધારી તન, મન ને ધન વડે ઉપયોગી થઈ પડશે. આ વિષે જે લખવા ધારું છું તે પૈકી ઘણું આગળ લખાઈ ગયું છે ને તે આપના સ્મરણમાં ઝૂર્યા કરે જ છે પણ તે વિચારોને જાગૃત કરી પ્રત્યેક કાર્યારંભ અગાઉ ઓછામાં ઓછી પાંચ મીનીટ પણ હમારા નિર્મળ અંતઃકરણની સલાહ પૂછવાને રેકી, પછી શબ્દરિચાર કરવાનો મંત્ર શિખવી આ લેખને પૂર્ણ કરવામાં આવે છે. અસ્તુ. દરેક માણસે પિતજ પિતાની જાતને કેળવવા પ્રયાસમાં રહેવું જોઈએ. ગ્રં કે શિક્ષકે તે માત્ર આધારરૂપ છે. કામ તો એનું પિતાનું જ હશે તો ફળ મળશે. અણીના સમય પર ધારેલો હેતુ પાર પાડવાને માટે પૂર્ણ સમાં પોતાની મગજશક્તિ વાપરવાની શક્તિ જ્યાં સુધી નથી ત્યાં સુધી માણસ કેળવાનું કહેવાયજ નહિ ! ડેનિયલ વેસ્ટર માથા ! બાશ! મને તાન !! અરે આ સંસારે, નહિ નહિ દયા, સહાનુભુતીના ? અહંકારે પુરા ! વીરલ જનસેવાની કૃતીના !! અરે ! સ્વાથ સ્વાથ, જગત જન સે સાનું કરના ! નથી હૈડાં કો'દી, અનુપ, જન સેવાથી ભરતા ? ! દયા તો સ્વર્ગની દેવી, દયા દેવ બનાવતી; દયા તો સ્વર્ગની કુંચી, નવે નિધ અપાવતી ! પારકર. વરસાદ રહી ગયે, પણ રાત બહુ અંધારી હતી. નદીના પુલપર ડાનસે હતાં, પણ પુલની વચમાં ચાલતુ માણસ ફાનસ ના આવે ત્યારે દેખાતું. એ પુલ પર એક ગરીબ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બુદ્ધિપ્રભા. અપંગ ડે ધીમે ધીમે ચાલતો હતો. તેની બગલમાં જેવી તેવી એક સારંગી હતી, અને અંગપર પુરાં પાધરાં વસ્ત્ર પણ ન હોવાથી તે ધ્રુજતે હતો. પુલ પરથી તે મેટાં સુંદર મકાનવાળી એક શેરીમાં આવ્યો. એ બારીઓમાંથી, રોશની અને મેજશખમાં પડેલા પૈસાદાર માણસોના આનંદી સ્વર અને ગાયન સંભળાતાં હતાં. એ બારીઓ તરફ જોડીવાર જઇ રહી, ડોસાએ પિતાનું દીન વદન નીચું નમાવ્યું, અને એક ખુણાના અંધારામાં જઈ બાંધેલી નીક આગળ ઉભો રહ્યા. પછી તેણે પિતાની ખરી સારંગી વગાડવા માંડી. પૈસાની તેને જરૂર હતી, અને ગાયન સિવાય કમાણુનું તેની પાસે કંઈ સાધન નહતું. જુવાનીમાં તે એક નાટક મંડળીમાં હતા. એટલે બાઈ વગાડી સારું જાણતો હતો, પણ હાલ તેની સારંગી સારી નહતી, અને આજે તેનું મન છેક દુ:ખી અને ઉદાસ હતું, એટલે ગાયનમાં તેનું મન બહુ વાર રહ્યું નહિ. તેની સારંગી ધીમી અને બેસુર બોલવા લાગી, અને તેની આંખમાંથી રહી રહીને એક એક મેટું ટીપુ ટપકવા માંડયું. એવામાં એક પાસથી ત્રણ ખુબસુરત અને જુવાન છોકરાઓ દોડતા, એક બીજાની સાથે ગમત કરતા, ને હસતા હસતા આવ્યા. એમાંના વચલાની અડફટમાં પિલે ઓસે આવી ગબડી પડે, અને તેની સારંગી નીકમાં પડી ભાગી ગઈ. ડોસો ડસકાં ખાવા લાગ્યો, તે સાંબરી પેલે છોકરે તેને ઉઠાડે ને માફ માંગી. ડોસે એકથી બીજા તરફ જોવા લાગ્યો ને ચીતશ્રમ થયેલા જેવો દેખાવા લાગ્યો, પણ કેટલીક વારે એના મુખમાંથી, મારી છોકરી, મારી સારંગી છોકરી એવા શબ્દો નિશ્વાસ માફક નીકળ્યા. ત્રણે છોકરાઓ એની આસપાસ વીટળાઈ વિન્યા, અને થોડીવારમાં નરમાશથી બધી હકીકત જાણી લીધી. એ ડોસાની એકની એક છોકરી ક્ષયની આજરે માવા પડી હતી, અને તેની પાસે જવાને રસ્તા પર માટે પણ ડોસા પાસે એક પાઈ પણ ન હતી. દીકરીની હાયમાં ડોસાએ ત્રણ ઉપવાસ કર્યા હતા, અને આજે એક લાચાર બની, દીકરી પાસે જવાના પૈસા મેળવવા સારૂ સારંગી વગાડી ભીખ માંગવાનો, નીચ ઉધમ તેણે માંડે, ત્યાં તો સારું ગઈ હવે બુટ્ટાના મનની વેદના તથા શરીરની સ્થિતિ જોઈ ત્રણે વિચારમાં પડ્યા. ઘડીક વારમાં સૌથી મોટાએ પિતાની સારંગ છોડી સુર મેળવવા માંડ્યો. એટલે પિલા બે જણા એને મનસુને સમજી ગયા. એક પિતાના હાથમાં બુદ્દાની ટેપી લીધી, અને બીજાએ પિતાનો કંઠ, સારંગી સાથે મેળવ્યો કે ગાયન શરૂ થયું. ત્રણે જુવાનેએ નાની ઉમ્મરમાં ગાયનનો અભ્યાસ કરી સારી કુશળતા મેળવી હતી. આ છોકરાએ આમ શા માટે કરે છે, તે પેલે બુદ્દો ન સમયે પણ એમના મનહર ગાયનથી એનું દુઃખ ધીમે ધીમે પાછું હઠયું, અને મન ગાયનમાં લીન થવા લાગ્યું. થોડી વારમાં તે ઠેકાણે લોકોની તથા ગાડીએની મેટી હઠ બાઝી, અને બુની ટેપી સેનાનાં અને રૂપાનાં નાણાથી ભરાઇ-લકાઈ ગઈ એ જુવાનોની ત્રણે ટોપીએ પણ ભરાઈ ગઈ. મેટા છોકરાએ સારંગી બંધ કરી. ત્રણે મળી બુદ્ધા પાસે ગયા અને એના ગજવામાં ટોપીઓ બેબે ખોબે ખાલી કરવા મંડયા, એ જોઈ દેસે દીંગ થઈ ગયો. છોકરાઓએ પુઠ ફેરવી જવા માંડયું, એટલે મેટાને પાછળથી ઝાલી, ડોસો બોલી ઉઠશે. ભાઈ તમારૂ નામ ? જરાક પંચાઈ તેણે ગંભીરતાથી જવાબ આપ્યો “આસ્થા.' ડોસાની આંખ બાજા તરફ વળી ભાઈ તમારૂ? “ આશા.” ડોસાએ ગભરાઈ ત્રીજ તરફ જોયું અને પુછયું-નમારૂ? “દાન! ” Page #17 -------------------------------------------------------------------------- ________________ નાઝન. ડોસ પગે પડી છે, મારી છોકરીને જાન આપનાર ભાગ્યશાળીઓ તમારાં ખરાં નામ તે કહેતા જાવ! હું કોને આભાર માનું? સેથી મેટા છોકરાના મ્હોં પર હેજ હસવું જણાયું! આછાં થતાં વાદળાંવાળા આકાશ તરફ, તેને જમણા હાથ ઉચે થયો, અને પ્રસન્ન કંઠે તે બેઃ “આભાર તે દયાળુ પ્રભુને.” ત્રણે જુવાને ઉભરાતા આનંદ સાથે વેગથી દડી ગયા. કેવા ખુબસુરત છોકરાઓ ! શું સુન્દર ગાયત? પેલી ચીજ તે નાટકવાળાઓ કરતાં એ અચ્છી થઈ ગઈ, વિગેરે વચનો બોલી શોખીન નરનારીઓ વીખરાયાં, ગાડીઓ ચાલી ગઈ. અને શેરી પાછી હતી તેવી થઈ ગઈ. ત્યાર પછી ડી વારે વાદળામાંથી નીકળતા ચન્દ્રને અજવાળે પિલો બુદા નદીનો પુલ ઓળંગી ગયો ! અંગ્રેજી વિધાથી વિભૂષિત થયેલા, પિઝીશન ને ફેશનમાં ફસાયેલા કેટલાક અબજ ભારતના વિદ્યાર્થીઓ, આ છોકરાઓની વિવેક વિનય કૃતતા ને સદુધમવાળી દયા આપણું આર્યાવર્તમાં બતાવવા બહાર પડશે ! રાષ્ટ્રના થાંભલારૂપ એવા કર્તવ્યનિષ્ઠ યુવાને હમારી કમમાં ને દેશમાં ઘણા ને સવર પાકે એજ છો. # શાંતિ ૩. સંકુટિર. Kરસમાલ; वचनामृत. લેખક –ોગનિદ મુનિ બુદ્ધિસાગર સૂરિ.) ૧. સર્વ ધાર્મિક શાસેનું મનન સ્મરણ કરીને તેને હેયનેય અને ઉપાદેય બુદ્ધિથી વિવેક કરવાની જરૂર છે. અમુક એક શાસ્ત્રને સામાન્યપણે વાંચીને કે જાતને મત બાંધતાં પૂર્વે ઉપર લખેલી સૂચનાને ધ્યાનમાં લેવી. કોઈ બાબતને જ્યાં સુધી પિતાને પરિપૂર્ણ અનુભવ ન થાય ત્યાં સુધી તે બાબત સંબંધી અમુક નિશ્ચમ મત બાંધ એ ગંભીર ભૂલ છે. ૩. કઈ મતનો ત્યાગ વ આદર કરતાં પૂર્વે તે મતની આદેયતા અને હેયતા સંબંધી ન અને પ્રમાણેથી પરિપૂર્ણ વિચાર કરો કે જેથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં મત ફેરવવાની જરૂર ન પડે. ધથી ધમધમાયમાન બનેલો કઈ વસ્તુ સંબંધી સમય વિચારી શકતો નથી અને બોલી શકતો નથી. માન-માયા અને લોભના આવેશમાં આવેલે મનુષ્ય સત્ય વિચારી શકતો નથી અને સત્ય પ્રાયઃ બોલી શકતો નથી. પક્ષપાત, દાક્ષિણ્ય, અહંમમત્વ, ઈર્ષ્યા, દેવ, વેર, સ્વાર્થ, આશા, મૃઢતા, સંકુચિત દષ્ટિ, પરવશતા, ભીતિ, પરતેજમાં અંજાઈ જવું અને આગ્રહ ઈત્યાદિ ચગે સત્યને પરિપૂર્ણ વિચાર થઈ શકતું નથી અને પરિપૂર્ણ સત્ય બોલી શકાતું નથી. રાજા, ગુરૂ, અધિકારી વગેરે મનુષ્યોને સમયજ્ઞતાએ સેવવા. તેમની સાથે પ્રસંગ પામીને સંભાવણું કરવું અને નમ્રતાથી વર્તવું. કોઈની હદબહાર સ્તુતિ કરવી નહિ. તેમજ કેદની નિન્દા કરવી નહિ. ઇના સંબંધી એવો અભિપ્રાય ન બાંધ જે ભવિષ્યમાં ફેરવે પડે. Page #18 -------------------------------------------------------------------------- ________________ 19. <. ૧૪ 4. બુદ્ધિભા જેના આચારો અને વિચારેમાં મન્દવીર્ય, મતિદાર્થવ્યુ, સ્વાર્થ, કર્ણશ્રુતિદેષ, પરવિચારમાં અંજાઈ જવું અને આજુબાજુના મનુષ્ય વિચારાના પ્રવાહમાં પ્રવહિવ ઇત્યાદિવડે ક્ષણે ક્ષણે ફેરફાર થતા હોય તેના વચનના અને આચારનો કદી વિશ્વાસ ન રાખશે. એવા મનુષ્યોની પ્રતિજ્ઞાના વિશ્વાસે બધાવું નહિ કારણ કે કાંઈ વખત લેવા મનુષ્યા સર્પની પૈડું ભયાવહ થાય છે. પોતાના પરિચયમાં આવનાર મનુષ્યોની સ્થિતિ, રીતિ, નીતિ અને પ્રીતિને અનુભવ પામીને તેને કંઈ કહેવું વા તેગ્માની સાથે વ્યવહાર રાખવે. આત્માનું હિત કરવાનાં સાધના કર્યાં કર્યાં છે અને મામાં વિઘ્નો કર્યાં કર્યાં છે તેનો પરિપૂર્ણ વિચાર અને આત્મગલને નિશ્ચય કરીને સ્વહિતમાં પ્રવૃત્તિ કરવી. ૧૦. પોતાની આમતાના જેતે વિશ્વાસ ત હેય તેને જે ક! કથવું તે અરણ્ય ૬ન સમાન છે. ૧૧. જે મનુષ્ય શૂદ્ર હોય અને જે બાબત તેને પ્રિય ન લાગતી હોય તેવી બાબતનું તેની આગળ વર્ણન ફરવું એ અરણ્ય રૂદન સમાન છે. ૧૨. જે મનુષ્ય જેટલું બુદ્ધિમાં ગ્રાહ્ય કરી શકે તેના કરતાં અધિક દેવું એ તેનું નાશ કારક અણું છે. ૧૩. મનુષ્ય પોતાના અનુભવ પ્રમાણે સર્વને દેખે છે પણ સર્વના અનુભવાની સાથે સ્વાનુ• ભવના મુકાબલો કરીને સર્વને દેખે તે તે સ્વપરનું ધ્યેયઃ કરવાને વિશેષ ચેાગ્ય થ શકે. ૧૪. પોતાની આજુબાજુએ હિત ચિન્તા કાણુ કાણુ છે અને શત્રુએ કયા છે. તેના સભ્યશ્ વિચાર ફરવેશે. ૧૫. કયા કયા પ્રમાદો કેવા સંચેગામાં કયારે નડે છે અને તેને કયારે કર્યાં કારણોએ તાળ થાય તેના વિચાર કરીને અપ્રમત્ત રહેવા પ્રવૃત્તિ કરવી. ૧૬. પેાતાની સ્થિતિના ખ્યાલ કરવા અને પશ્ચાત કાર્યમાં પ્રવૃત્તિ કરી. પેાતાના આત્માની શુદ્ધતા અને ઉચ્ચતા તરફ સદા લક્ષ્ય દેવું. ૧૭. ધર્મ વિના નીતિના સિદ્ધાંત આકાશના હવાઈ કિલ્લાની પેઠે વઆધવા. જ્યાં ધર્મ છે ત્યાં અવશ્ય નીતિ છે. ૧૮. સહેજે કઈ વસ્તુ મળે દુગ્ધ સમાન જાણવી. જે વસ્તુ માગીને લેવી તે પાણી અરેસબર છે અને જે ખેંચીને લેવું તે વિધર ભર છે. ૧૯. રાતે શ હરાવી શકે છે. સજ્જનોએ શા મનુષ્યોથી ચેતતા રહેવું. ૨૦. કદી કોઈના ખુરામાં ઉભા ન રહેવું પરંતુ કાઇના ભલામાં ઉભા રહેવું, ખુરામાં ઉંબા રહેવું એ કંઈ મહત કાર્ય નથી પણ ભલામાં ઉભા રહેવું એ મંતવ્ય છે. ૨૧. અનેક પ્રકારના પરિષા અને દુ:ખે સમભાવે સહન કરવાથી જ્ઞાનની પક્વતા થાય છે. દુઃખમાં આત્માની શુદ્ધ દશા દર્શાવનારૂં નાન એજ ખરૂં જ્ઞાન છે. શાતાવેદનીયમાં ટકી રહેનારૂં જ્ઞાન પુષ્પ સમાન છે. દુ:ખ રૂપ તાપ પડતાં તે કરમાઈ જાય છે. ૨૨. આત્મજ્ઞાનની પરિપક્વતા થતાં સાંસારિક દુઃખામાં આત્મા સમભાવે રહી શકે છે અને દુઃખને વેદવામાં પા પાતા નથી. ૨૩. અન્ય જીવા પર જ્યાં સુધી પોતાની કક્ષ્ા ન થાય ત્યાં સુધી પોતાના કરતાં ઉચ્ચ મહાત્માઓની કક્ષ્ણાની અસર આકર્ષવાને પેાતાને આત્મા સમર્થ ન થાય તે બનવા યાગ્ય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય પ્રેમ અને દયા ધર્મ! ૨૧૫ ૨૪. કોઇની સાથે ગમે તે બાબતમાં સ્પર્ધા કરતાં ઈર્ષા, દેશ, નિન્દા આદિ દેના દાસ ન બનવું પડે તેને ખાસ ઉપગ રાખો. રજોગુણું અને તમગુણ મનુષ્ય પરસ્પર સ્પર્ધામાં એક બીજાના શત્રુઓ બને છે. ૨૫. પિતાની ઉગ્રતા અને અન્ય મનુષ્યોને નીચ માનવાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી પરમાત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સેંકડે ગાઉ દૂર રહે છે. અન્ય મનુષ્યોને નીચ દેખાવા એજ પિતાની નીચતા જણાવવાનું લક્ષણ છે. दिव्य प्रेम अने दया धर्म ! વર્ષાઋતુની સંધ્યાકાળ ! વનપ્રદેશ લીલા ગાલિચાથી સુન્દર બની રહ્યા છે. રંગબેરંગી પુપ વળી તે સુન્દરતામાં વધારો કરી રહ્યાં છે. હમણાં જ એક ઝાપટું પડી વરસાદ બંધ પડયો છે. પવનથી હાલી ઉઠતાં વૃક્ષ-પક્ષિગણથી સજીવન બની ગયાં છે. નજીકમાં જ એક નાનકડું સરોવર જળધી ઉભરાઈ ગયું છે. પણ હવે પવન જરા બંધ પડ, સૂર્ય પ્રકાશઅજવાળું જરા જરા જણાતું હતું. તે સમયે એક લાલિત્ય ભર-સુન્દર હમ યુગલ સરોવરના સામે તિરેથી હસ્યાબંધ ચાલ્યું આવતું જણાયું; ને લગભગ આ કિનારે આવી અટક. શોભાયમાન વન પ્રદેશને આ હંસને હંસિના યુગ તુજારો ગણું વધુ શોભાયમાન કરી મૂળ્યા. અહા ! કુદરત: ગુલંતાં ક્ષેથી અમરસના બિંદુ કરશે, અને દવિ વાતો ચકલી મૃગલીયાં કહી જશે કુમારી કન્યા એ કુદરત તને ત્યાં પરણશે, અને બન્ને વચ્ચે રૂચિર કિરણે કેક વહેશે. ( કલાપી છે. આવા સુમધુર સમયે એક શિકારી શરસંધાન કરેલા ધનુષ્ય સાથે આતુર નયનેને ધડકતી છાતીએ તે સરોવરને કીનારે આવી ઉભ. શું શિકારીને આ વખતેજ શિકારને શોખ થઈ આ આજે કેશરી સવારનો કંઈક ચિન્તામાં પડશો જણાય છે. નાનાં બાળકો કકળનાં હતાં. તેમની દયા લાવીને તેની પનિએ વાસી રોટલાના ટુકડા આપી જેમ તેમ છાનાં રાખ્યાં, ને તે ધણધણીઆણુને તે અગીઆરઇજ કરવી પડી હતી. પિતાનું તો ઠીક પણ આ નાનાં નાનાં-ગલરૂઆળકને સાંજે શું ખવરાવવું ! નથી ઘરમાં અનાજને દાણે કે નથી એક ખાવા પીવા. શું કરવું. ઘણા તર્કવિતર્ક ને અંતે કેશરીએ પિતાનાં ધનુષ્ય બાણ હાથમાં લીધાં. બેય ઉંચી ચઢાવીને કો માર્યો ને વનમાં જવા નીકળ્યો. શિકાર કરી લાવી બાળ બચ્ચાં, ને પિતાનું પેટ ભરવા તેણે મનસુબે કર્યો અને જંગલમાં નીકળી પડે, શિકારની શોધમાં તે જંગલમાં ઘણે રખડ્યો પણ શીકાર માન્યો નહિ. છેવટ રખડતાં રખડતાં દૂરથી તે હંસ યુગલને જોઈ તેમને શિકાર કરવાની લાલચને થોભાવી શકો નહિ. - હવે તેણે બાણ ચઢાવ્યું જે બરાબર હંસયુગલને અનુલક્ષીને તે ફેક્યું ને તુર્તજ કીનારાના છાછર પાણીમાં તે હસ–ડોક નાખી ભોય ટુટી પ ગત પ્રાણુ થયો. આંસુ સારતીતરફડતી હંસને મુકીને દિવ્ય લોકમાં ચાર ગયો. પિતાના સફળ અને સાર્થક માનના શિકારીએ હવે જરા મેં મલકાવ્યું. Page #20 -------------------------------------------------------------------------- ________________ યુકિલા, ! પણ એટલામાં તો, હતી તે શિકારીના પગ પાસે બીલકુલ ધાસ્તી વિના ધસી આવીને જાણે કંઈ અરજ કરતી હોય તેમ ઉંચુ માં કરી આંસુ ખેરવવા લાગી. તેનું દયામણું મે ને આંસુ ભરી આંખે શિકારીને જાણે એમ ન સુચવતી હોય કે- મારા સ્વામીને ના નાંખ્યા તેમને શામાટે જીવતી રાખી ? ભારે મતે પણ મારી નાંખ ખીચારી વાચ વિનાની હુસૉ હવે તારૂ કાણુ સાધી ! હવે કાણુ તારી સાથે ઉંચી ડૉક રાખી ફરશે ? આજ તારી જોડે ટુટી ગઈ ! તું આજ નિરાધાર થઇ ગઇ ! આ હૃદય દ્રાવક દ્રશ્ય જોઈ શિકારીના મનમાં દયાનો સંચાર થયા–અરે શિકારી તે શું ! પણ પથ્થરની ખેતીવાળા માનવીને પણ દયા ઉપનવે–અરે હૃદય ‘પીગળાવે તેવું એ કરૂણાજનક દ્રશ્ય હતું. ૨ મ્હેં ભૂલ કરી-પાપી પેટને ખાતર એક કુદરતના બાલકના–વતા પ્રાણીને નાગ કર્યો ! તેને મારી નાંખ્યું ! અરેરે ! આપણને એક કાંટા વાગતાં કેવું દર્દ થાય છે! તે આવું તિક્ષણ બાજુ તે ચારા કામળ હસને વાગતાં તેને કેવી પીડા થઈ હશે ! ને આ વિચારે તેને એક કંપારી છુટી-અરેરે ! ખીચારા નિપરાધિને મ્હે. નારી નાખ્યું ! મારા બાળકો માટે-માથા વિનાનું-સુન્દર પક્ષી-આ હસીના આધારને મ્હેં છુટવી લીધું ! હાય ! મ્હે ખોટું કર્યું હે પાપ કર્યું ! અરેરે! ભુલ થઈ ! દયામણા મ્હાંવાળી તુસાની નીડરતા સ્થિતિએ શિકારીના હૃદયમાં દયા ઉત્પન્ન કરી હતી, તે હવે તે પસ્તાતા હતેા. તેની ભુખ ઉડી ગઇ, ને તેને બદલે દુઃખ આવી ખેડું પણ એટલામાં કરીને હસીએ ઉંચુ જોઈ ફરીયાદ કરી. જે પોતાના સ્વામીના ખૂનને માટે ઈન્સાક માગવા લાગી. પોતાના પ્રેમપાત્ર-પ્રાણાધારનો વિના વાંકે નાશ કરવા માટે પાતાને ગયલી–કદી ન પુરાય તેવી ખોટને મા-ગુનેહગારની પાસેજ તે ન્યાય માગવા લાગી, ને તે બિચારી વાચા વિનાની હ‘સૌનિરાશ-દુઃખી-મૃતપ્રાય હસી ઉંચુ ડાર્ક રાખી શિકારી સામે જોઇ રહી. હવે શિકારીથી રહેવાયું નહિ. પેાતાના પ્રેમી પ્રીયતમ માટે તલપતી, વ્યાકુળ થતી, આંસુ વરસાવતી હંસીની દયામણી મુદ્રાએ તેને વ્યાકુળ બનાવી મેક્લ્યા તે પોતે કરેલું પાપ તેને ફાલી ખાવા લાગ્યું, ને જે બનતું હાય તેા હસને આ દુનીયામાં પાછા લાવી આપીને હસીને સુખી કરવાના વિચારો કરવા લાગ્યા. પણ ત્રે-તે હસ! હસીના પ્રીયતમ! હવે પાઠ ક્રમ આવે ! તે તે ગમે તે યેજ ! હવે સૌથી પણ ધિરજ ધરાઈ નહિ, તે વધુ ને વધુ નિડર બનતી ગઈ. મનુષ્ય અતિથી ડરી ભાગી જનાર આ પક્ષી-શિકારી જેવા ઘાતકી--પતાના પતિનાજ ખુની પાસે નીડરતાથી ઉભી રહી અને જરા વધુ નજીક આવી, પાસે પડેલા એક પથ્થરપર પોતાનું માથુ પટી મરી ગ—પેાતાના પ્રાણ ત્યાગ કર્યો. પૂર્ણ પશ્ચાતાપ વચ્ચે આંસુ વરસાવતા શિકારીએ યુ કે તે દિવ્ય પ્રેમવાળી– પતિ વિયાગી—હ સૌ પોતાના રવાનીના અક્ષય મિલન માટે યારનીએ સ્વર્ગે સંચરી હતી. અરેરે ! દિવ્ય પ્રેમવાળી-દેવી ! તને ફાણુ પક્ષી કહેશે ! આવા ઉત્કટ પતિ પ્રેબ ! માનવ ! નતિનાથી પણ વધારે ઉંચા દરજ્જાના પતિ પ્રેમ તને ધન્ય છે! પતિ પાછળ સતિ થયેલી આ હસૉ જોઈ શિકારીના પગ ભાંગી ગયા, તે માટેથી રડી પડયા. હુંસ ને હંસીમાં એક રાખ તેણે એકડાં કર્યા. અને ધ્રુજતા હાથે તે ધડકતી છાતીએ એને અગ્નિ સંસ્કાર કર્યો અને પોતાનાં ધનુષ્ય પણ દૂર ફેંકી દઇ એ Page #21 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય પ્રેમ અને દયા ધર્મ ર૧પ દિવ્ય પ્રેમવાળા પક્ષીએ ! ભૃત દયાના પાર્ટે આ અમને તમે આજ શિખવાડયા છે ! ઉચ્ચ પ્રેમનું વાક્યમાન દાંત તમે આજ મને અને આખી આલમને પુરૂ પાડયુ છે. આથી આ ધનુષ્ય બાણુને તે આ પાપ ધંધાને છેલ્લા પ્રણામ છે. આ વનમાં હવે હું શકાર કરીશ નહિં, <: ખાલી હાથે શિકારી પોતાની ઝુંપડી તરફ પાછા વળ્યા, તેા પોતાનાં બાળકો અને પત્ની ઘસઘસાટ ઉંઘતાં હતાં. તે રાત્રી તે ખીલકુલ ઉંધી શક્યે નહિ, માત્ર પાછલી રાત્રે જરા નીદ્રા આવતાંજ તેણે સ્વપ્નામાં પોતાને સુખી થયેલે જોયા. તે તુર્તજ ઉમેદ સૂર્ય ઉંચે આવ્યો હુતો. પોતે સ્વચ્છ થઈ પ્રાર્થના કરવા એકા ને પછાતાપથી પોતાનું પાપ પેાવા લાગ્યા હા ! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યુ છે ! પાપી તેમાં અકી દઇને, પૂર્વશાળા અને કેશરીએ ઘણી રીતે પાતાની, પેાતાના કર્મની, તે પોતાની કૃતીની ની-દા કરી અને પેતાનું શું થશે તેની ચિન્તામાં તે પડ્યા. પોતાનાં બાળચાં, પાતાના ઉદર નિર્વાહને વ્યવ સાય, અને ગઇ કાલે અનેલે કાજનક અનાવ–સ અને હંસી એ ખયું તેની દૃષ્ટિ મર્યોદામાં તરવરી ઘૃમાં કંઇક નિશ્ચયવાળા થઈ તે પુનઃ ધનુષ્ય બાણુ વિના ખાલી હાથેજ નદિ જ઼ાનારે આવ્યા, હંસ અને હુ’સૌની ચિતા ઉપરની રાખ થોડી ઓછી થયેલી પણ ગત કાળની સ્મૃતી આપતી હતી. પણ તેણે પોતાની અન્નયી વચ્ચે શું જોયું? કોઈ મહા તેજવાળી, સ‘સારથી વીરા, સાધુ વ્યક્તિ ધ્યાનસ્થ દશામાં તે ચિતા નકજ તૈત્ર મીચી ઉભી છે. તે મહાત્માના વિશાળ કપાળ ઉપરથીજ તેઓ બુદ્ધિના સમુદ્ર સરખા શાન્ત, અને પરોપકારી દયાળુ જણાઈ આવતા હતા. કેશરી તેમને પગે પડ્યે, ને મહાત્માએ ધ્યાનમુક્ત થઈ તેને “ ધર્મલાભ એવા આશીર્વાદ આપ્યા ત્યારેજ તેણે તેમના ચરણ યુગલ મુક્યા. ફેરીએ પાતાનું કર્યું કરેલું સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. ગુરૂએ પણ તેને અનાચું પાત્ર જો યા ધર્મનો ઉપદેશ કર્યાં. દિવ્ય પ્રેમ બાળકી હું સહસીએ યાને સંચાર કરાવી હિંસાથી વીરમવા જેટલો ઉપદેશ તે આપ્યા હતાજ હવે બુદિના નિધાન એવા ગુરૂ મહારાજે તેને સ્થૂળ અને સુક્ષ્મ રીતે દયા ધર્મ તેને સમઝાવી શ્રાવકનાં ત તેને આપ્યાં, ને ગુરૂ બીજે સ્થળે ચાલ્યા ગયા. આ શું કેશરીજ ! ના ! ના ! કયાં શિકારી ટંકારી અને યાં આ સાધુતાવાળી સામ્ય મુદ્રાવાળે! પરમ દયાળુ માત્મા ? વાચક ! સકલ્પ વિકલ્પ ત્યાગી દે! તે ફેશરી છે. દયાના પ્રભાવથી તે અતુલ લક્ષ્મિના ભાતા થયા છે. ભારત ધારી શ્રાવક થવાથી તે કે શાલે છે, સાંભળે તે ફેઇક આલે છેઃ— પુષ્પ પાંખ જ્યાં દુભાય, ત્યાં નવરની નહિં આજ્ઞાય; સર્વ જીવનું છે સખ શ્રી મહાવીરની શિક્ષા મુખ્ય ! થયા છે. સ્વર્ગના દેવી !–દયા દેવ બનાવતા ધ્યાનથી ઉલ્હારી । મુક્તિ રાજ્ય અાવતી ! ધન્ય છે. એ દિવ્ય પ્રેમવાળાં હ‘સ યુગલને, દયાળુ કેશરીને અને એવા બુદ્ધિનિ ધાન ગુરૂમહારાજને ! સકુરિ રસમલ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બુદ્ધ ભા. स्वीकार अने अवलोकन. એન પોરન જ ને રીપોર્ટ (સં. ૧૮૬૯) જ્યારે મુંબઈમાં કોઇ પણ સંસ્થા જેનું હિત જળવવાને હસ્તીમાં હતી તે સમયે મુંબઈજ નહિ પણ સમગ્ર હીંદનો જેનેના લાભાર્થે આ એસેસીએશને જુદી જુદી બાબતોમાં ઘણું જ સારું કામ કર્યા બાદ કેટલાક વર્ષ નિદા પ્રાપ્ત કરી હતી. પણ બે વર્ષથી કેટલાક ગૃહસ્થના પ્રયત્ન કરી જાગૃત થઈ છે–પંચાયત ફંડ” ખાતે રૂ. ૨૫૦૦૦) જેવી સારી રકમ હયાત છે તેના વ્યાજમાંથી વિધાર્થીઓને ર્કોલરશીપ આપવામાં આવી છે, તેમજ કૅનફરસના અંગે નીરાથત ખાતા મારફતે નીરાશ્રીતોને મદદ આપવામાં આવી છે. પાલીતાણા અને જુનાગઢના રાજ્ય કર્તા-કુમારોના વિલાયત ગમન પ્રસંગે, તથા ભાઈ મકનજી જે. મહેતા, બારીસ્ટરની પરીક્ષા પસાર કરી આવ્યા તે પ્રસંગે સન્માન બળ મેળાવડા કરવામાં આવ્યા છે. મુંબઈ જતાં મોટા રેલવે પુલ ઉપર મુનિ મહારાજાને ચાલવું પડે છે જે માટે પ્રથભથી પરવાનો મેળવવા પડે છે તેમાં જેતી સગવડતા માટે પત્ર વ્યવહાર ચલાવી લગભગ સાધુઓને પુલો ઉપરથી જવા આવવાને છુટ બી. બી. એન્ડ રહી. આઈ. રેલવેના એજંટ તરફથી મેળવવામાં આવી છે. રીપાર્ટવાળા વર્ષમાં મુખ્ય કામ આટલાં છે. વિદ્યાભ્યાસ ખાતે રૂ. ૫૦૦) અને નીરાશ્રીતને મદદ ખાતે રૂ. ૯૦૦) ખચાય છે તથા ફીસ ખર્ચ માટે રૂ. ૮૦૦) ખરચાયા છે જ્યારે પુસ્તકોદ્ધાર અને જીર્ણોદ્ધાર ખાતે કંઈ પણ કામ થયું નથી. નવીન વર્ષમાં થવાની ઉમેદ બતાવવામાં આવી છે, પણ કંઇ જના હજુ બહાર પડી જોવાઈ નથી. તો પણ “જાગે પાવે” અને “ઉધે ખુવે” એ ન્યાયે એસેસીએશન જાગૃત થઈ તે એટલું પણ કાર્ય થયું છે. સભાસદોની સંખ્યા ૩૦) જેટલી છે, જે એશોસીએશનના વિશાળ હેતુએ અને તેવા નવા લવાજમ તર જોતાં ઘણજ નજીવી છે. રીપોર્ટમાં છવા મુજબ ૩૦૦ તે શું પણ ૩૦૦૦ ની સંખ્યા થવી એ મુંબઈ અને દેશ પરદેશના જેને જોતાં અશકય નથી. “અશકયમાં અશકય વસ્તુ પ્રેમથી શક્ય બને છે ” એ નિયમે માત્ર પ્રેમની પ્રથમ જરૂર છે. પ્રેમની ખામીએ કામ થતું નથી, પ્રેમથી અનંત ગણું થાય છે. અઢી અક્ષરને શબ્દ “પ્રેમ” માં જોડાયો ત્યાં બેડે પાર અને છુટો એટલે થયેલી મહેનત બરબાદ, આ રીત જેને માટે તે અત્યારે સર્વ દેકાણે પિતાનું જોર જમાવી બેઠી છે. કોનફરન્સ દેવીને પણ પ્રેમ વિના સ્થિર થવું પડયું છે. પ્રેમથી મૈત્રી નભી રહે છે ને તેના વિના અસં. તેષ વધતાં લડાઈ-ટા ઇત્યાદિ થાય છે. ગમે તે હે પણ પ્રેમપૂર્વક આ એસોસીએશનને નૈશનલ કોંગ્રેસની મુંબઈ ઇલાકાની “એ પ્રેસીડન્સી એશોસીએશન” જેવી બનાવવા યાને કોનફરન્સની ઓફીસ તેનેજ બનાવવાની જરૂર છે. શક્તિનો વ્યય જુદા જુદા નામે જુદી રીતે થતાં ગમે તે પણ બાહોશ માણસ પણ કંટાળી જાય તેમાં પણ હાલના સમયમાં પરમાર્થ વૃતિઓ-પ્રેમપૂર્વક કામ કરનારાની તે ઘણું જ અછત જોવાય છે. જે કોન્ફરન્સ મેળવવામાં આવે અને કોન્ફરન્સનું ચાલુ કામ કરનાર એસોસીએશનને મુરૂ કરવામાં આવે તથા તેના ઍરીસ ખર્ચ માટે લવાજમના જે વર્ગો છે તેમાં દરેક ગામના ગૃહસ્થોને જોડવામાં આવે તે કીસ ખર્ચ માટે જુદા ફંડની આવશ્યકતા હે નહિ અને ચાર આના Page #23 -------------------------------------------------------------------------- ________________ કાર અને અવલોકન. કંડ જેવું ઓછી મહેનતે સારી આવક કરી શકે તેવી જનાવાળું કોઈ પણ કંડ હેય તે કન્ફરન્સ કરવાનાં કેળવણી દત્યાદિ કામે ઘણી સહેલાઈથી પાર પડી શકે. બેન્ડ અને નેટ જે અડાના નામ ઉપર છે તેમાં ખાલી પડેલ નામ વગર ઢીલે ઉમેરવાની આવશ્યકતા છે તેમજ વ્યાજ વખતસર મેળવવામાં આવ્યું જણાતું નથી તે માટે કમીટીએ સાવચેતી રાખવાની જરૂર છે. એસોસીએશનના અંગે “મુંબઈ સમાચાર'ને અગ્ર લેખ જે એજ રીપોર્ટમાં પ્રકટ પણ થયો છે તે તરફ સમગ્ર જૈન સમાજનું ધ્યાન ખેંચવું વ્યાજબી જણાય છે. શ્રી કુંવા માંઝ નામ:--શર્ટ (સં. ૧૮) મુંબઈના જૈન માટે કેળવણી સંબંધી જાગૃતી આણનાર અને તેને લગતાં કામ બજાવનાર આ સબાને એમ રીપેર્ટ માં તેના ઉત્તમ અંધારણને લઈ ધીમે ધીમે તે આગળ વધતી જાય છે એમ જણાય છે. નજીવું ફંડ છનાં સખી ગૃહના પ્રેમે સભાસદોની સંખ્યા ઠીક હોવાથી વિવાજમની આવક તથા બીજી મદદ સારી હોવાથી તેને ઉપાડેલાં કાર્યો ની રહ્યાં છે. જો કે કમીટીની ઉમેદ પ્રમાણે કરવાનાં કામો •ટે વધારે ફંડની અને સભાસદમાં વધારો થવાની જરૂર છે. નામમાં વિશાળતા થયા બાદ માંગરોળવાસી બંધુઓના પ્રમાણમાં અન્ય ગામોના રહીશોનું પ્રમાણ મેટું છે ખરું પણ પેટ્રન અને લાઇ૬ વર્ગ જેવા ઉપલા વર્ગમાં માંગરોળના વતનીઓનાંજ ના જવાય છે જે માટે અન્ય શ્રીમંત વગે પિતાની ઉદારતા બતાવવાની આવશ્યકતા છે. સભા – સ્ત્રી અને કન્યા શિક્ષણશાળા ચલાવે છે. મુંબઈ જૈન મહિલા સમાજને પણ વહીવટ ચલાવે છે અને ભાષણ શ્રેણીવડે જેને ઉત્સાહ વધારવાનું ઉત્તમ કાર્ય બજાવે છે. વાવક ખર્ચ લગભગ રૂ. ૩૦૦૦) ઉપર થાય છે. જે જડ વધારવાને લેભ ન રાખતાં વિના સંકોચે ઉદાર દીલના સભાસદો ઉપર આધાર રાખી ખરચાય છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે લવાજમ, ખાસ મદદ, સરકારી ગ્રાન્ટ એ બધી આવક ખચાતાં વટાવ ખાતામાંથી રૂ. ૫૫૦) આ વર્ષે લેવા પડ્યા છે અર્થાત ૨૦૧૩-૮-૦ વાવ ખાતે શીલક હતા તે ઘટી ૧૫૦૮-૧૫-૧૧ રહ્યા છે. ખર્ચનું નસીબ મેટું છે. આ વર્ષે સખી ગૃહસ્થની મદદે ખોટ પુરી પડશે એમ ઈચ્છીશું. ત્રણ પિટન સભાસદોની ઑઈલ પેન્ટ છબીઓ ગત વર્ષમાં સભાએ ખુલ્લી મુકે છે તેવી રીતે અન્ય લાયક ગૃહની કદર કરવાનું કાર્ય સભા પ્રસંગ આવે ચુકથી નથી એમ રીપોર્ટ ઉપરથી જણાય છે. સભાની આગળ વધતી ઇરછાઓ અને મુંબઈના જેને માટેની જરૂરીઆતો વિષે રીપેટેના પૃષ્ઠ ૧૪-૧૫ મે અસરકારક વિવેચન કરવામાં આવ્યું છે અને સભાની નજદીક આવતી ૨૫) માં વર્ષની ક્યુબીલી વખતે એક ખાસ મકાનની ખોટ પુરી પાડવાની વિનંતી કરવામાં આવી છે અને તે ઘટીત જણાય છે. એ મને ખ્યા શિક્ષણાત્રા-(મુંબઈ) ને રીપોર્ટ આ વર્ષે ખાસ જુદે ( સને ૧૯૧૩-૧૪ ને ) પ્રકટ કરવામાં આવ્યો છે. આ કાર્યની ફતેહ માટે મી. ઉ. દ. ખરેડીયા જેઓ એ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓની સભા આભારી જણાય છે. ધીમે ધીમે તેને સરકારી ગ્રાન્ટ મેળવતી કરી છે. મ્યુનિસિપલ સુપ્રીન્ટેન્ડન્ટ મી. અંજારીઆ M. A. એ Page #24 -------------------------------------------------------------------------- ________________ દિપના. પરીક્ષા લેઈ પણે સારો અભીપ્રાય આપ્યો છે તેમ ઉત્તમ રીતે સૂચનાઓ પણ કરી છે એજ્યુકેશન બોર્ડ તરકની પરીક્ષામાં શાળાની બાળાઓ તથા બાઈઓએ ભાગ લઇ ઇનામે મેળવ્યાં છે. શાળામાં ધામક, વ્યવહારીક, અને સિવણ ભરતનું શિક્ષણ અપાય છે. ચાર વર્ષથી પાંચમું ધરણું વધ્યું છે અને તેમાં અંગ્રેજી શિક્ષણ પણ અપાવે છે. સંગીતની પણ ગોઠવણ છે. ઈન્ટ કુલ કમીટીના અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ અપાય છે જ્યારે ધામક માટે ખાસ અભ્યાસક્રમ ગેડની કાઢવામાં આવ્યું છે જે રીપોર્ટમાં પણ આપવામાં આવ્યું છે. ઘર કામ પણ શાળાના અભ્યાસ સાથે શીખે તે માટેની યોજના દાખલ કરવામાં આવી છે અને તે માટે મી. બડીયા જણાવે છે કે, આવું શિરા અઠવાડીયામાં છે વખત અપાય છે. ખાસ બુક છપાવામાં આવી છે તેમાં તેઓ ઘેર રો વગેરે જે કામ કરે તે માટે માબાપ તરફથી અભિપ્રાય લખ મંગાવવામાં આવે છે અને તેમાં માકર આપવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ઘરકામ સારું કરતાં શીખશે. ત્રીમાસિક ઇનામે, લરશી, ઉત્તેજનાથે ડા. ધો. ફંડના વ્યાજમાંથી અપાય છે. વાર્ષિક ઈનામને સગવડ માટે ફરીયાદ કરવામાં આવી છે પરશુ શ્રીમંત પાસેથી તથા ધાર્મીક ખાતાંઓના પડેલા પિયામાંથી શેરરૂપે જ્યાં સુધી એક બિલ્ડીંગ ન બંધાવાય ત્યાં સુધી તે બમ ચાલુ રહેવાની છીશું કે સભાના આગેવાન સભાસદો એ માટે પ્રયાસ કરતા રહેશે. નામના મેળાવડા પ્રસંગે બેન જમનાબેન સઈએ પ્રમુખપદેથી કરેલું વિવેચન બહુ મનનીય છે. ઇચ્છીશું કે શિક્ષણથી તેમના જેવી અનેક બહેને ઉત્તમ ગ્રહણીઓ તરીકે બહાર આવે. ખરું છે કે, “ અજ્ઞાનતા મા ભયંકર છે, અને ભયંકર છે; સર્વ રોગનું. સ આપત્તિનું, સર્વ દુઃખનું એજ મળે છે. એ માટે અજ્ઞાનતા દુર કરે તે માટેના યોગ્ય ઉપા ચિને યથાશક્તિ સહાય આપે. જે પોતાને સ્વાર્થ છોડીને પોપકાર કરે છે તે સત્કૃષ કહેવાય છે, જે સ્વાર્થને ધ ન લાગે તેવી રીતે પરોપકાર કરે છે તે મધ્યમ પુરૂવ કહેવાય છે. જે સ્વાર્થને ભારે બીજાના કલ્યાણને નાશ કરે છે તે મનુષ્યમાં રાક્ષસ સમાન કહેવાય છે. અર્થાત અધમ છે, અને જે કથા બીજાના કલ્યાણને નાશ કરે છે તે કોણ? એ અમ જાણતા નથી, અર્થાત તે તો અતિશય નિંધજ છે. (નીતિશતક ). જવાનાં રક્ષણ શ્રેષ્ટ એ ઠેકાણે આઠ પુખ કહ્યાં છે, તેમાં પ્રથમ પુખમાં હિંસા ન કરવી, દિતિય પુષમાં ઇન્દ્રિય નિગ્રહ, તૃતિય પુપમાં સર્વ જીવપર દયા કરવી, એ મુજબ અનુક્રમે આઠ પુષ્પ બતાવ્યાં છે, કે જેના પાળવાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. (માકંડ પૂરાણ ) જે મનુષ્ય પરસ્ત્રીને માતા સમાન, પર દ્રવ્યને ટેકો સમાનઅને સર્વ પ્રાણીને પિતા સમાન જુએ છે, તે જ ખરેખરું જુએ છે. | (ચાણક્ય નીતિ,). નિરંતર ક્રિોધથી દૂર રહીને તપની રક્ષા કરવી, ઈર્ષાથી દૂર રહીને લક્ષ્મીની રક્ષા કરવી, માન અપમાનથી દૂર રહી વિદ્યાની રક્ષા કરવી, અને પ્રમાદથી દૂર રહીને આત્માની રક્ષા કરવી. (શાતિપર્વ. ). જે પરસ્ત્રીને વિરતાવાળે છે, પારકી વસ્તુની જેને પૃહા નથી, પાખંડ તથા દેશથી જે રહિત છે, તેણે ત્રણ લોકને જીત્યા છે. વળી જેને સત્ય એજ વ્રત છે. ગરીબ, ઉપર સદા દયા છે, અને કામ તથા ક્રોધ વશ થયેલા છે. તેણે પણ ત્રણે લેકને જીત્યા છે એમ સમજવું. (મહાનિર્વાણ) Page #25 -------------------------------------------------------------------------- ________________ એક આય મહિલાની જીવન કથા. एक आर्य महिलानी जीवन कथा. (રારો, પરદોઘાન-અમદાવાદ. ) પ્રથમ ખંડ. (લેખક--મી. હરિ. અમદાવાદ.) " स्वां प्रसूर्ति चरित्रं च कुलमात्मानमेव च । स्वं च धर्मे प्रयत्नेन जायां रक्षन् हि रक्षति || "" ૨૨૧ ( પેાતાની સ્ત્રીનું સારી રીતે રક્ષણ કરવાથી પેાતાના સંતાનની, ચરિત્રની, કુળની, પેાતાની અને પોતાના ધર્મની રક્ષા થાય છે. ) આકાશ અંધકારમય થઈ ગયું છે. રાત્રીને વખત છે. નામડળમાં તારાઓ કે ચદ્રમાતા ખીલકુલ ભાસ જણાતા નથી. ભાદરવા માસના શુકલપક્ષની પંચમી છે. અત્યારે રાત્રીના આઠ સાડાઆઠતા સુમાર થયા છે. અધામય આકાશમાંથી મેઘરાળ પેાતાની પ્રીય ભૂમિકાને આછા આછા વરસાદના છાંટાથી સંતુષ્ટ કરે છે. પવનની લહેર શીતળ અને મધુરી વાય છે. સર્વત્ર જનસમુહ પોતપોતાના વૃદ્ધ તરક વળે છે, અને કેટલાંક તા બીછાનામાં પડવાની તૈયારીમાં છે; કેટલાક પોતાની પાસે સઘડી લઇ તાપવા લાગ્યા છે, અને ગામગપાટા હાંકે છે. આ સમયે જનગરના એક નાના પણ સારી રીતે શણુગારેલા મકાતમાં એક લાવણ્યમય સુંદરી અટારીના કહેરાને અઢેલીને ઉપરનું વાક્ય મેાલતી ઉભી છે. આ સુંદરીનું વર્ષ સત્તર અઢાર વર્ષનું જણાતું હતું. તેણી શરીરે પાતળી અને ઉંચી લાગતી હતી. શરીરના રંગ ધઉં વર્ણો પણ શ્રી જણાતા હતા. તેપણ તેને ચહેરા સુંદર અને આકર્ષક હતા. આ સમયે તેણીએ મલમલના છાપેલા સાળુ પહેર્યા હતા અને ગરમ લાલીનને કમખા કસીને પહેરેલા હતા. આભૂષણમાં મંગળસૂચક ઘરેણાં સિવાય કાંઈ જણાતું નહેતું. તેણીનું નામ મનારમા હતું. ઉપરના ક્ષેાક જે વખતે મનેરમા મેલી તે વખતે ઘરમાં તે એકલી હોય તેમ લાગતું હતું. તેણીએ ધીમે ધીમે નીચા સાદે ખીજા ક્લાક ખેલવા માંડ્યાઃ " यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । 22 यत्रैतास्तु न पूज्यन्ते स्वस्ति त्राफलाः क्रियाः ॥ * ( જે કુળમાં સ્ત્રીઓનું સન્માન થાય છે તે કુળમાં દેવતા પ્રસન્ન રહે છે, અને જ્યાં તેએનું સન્માન થતું નથી તે કુળમાં થતી ખીજી સર્વ શુભ ક્રિયાએ નિષ્ફળ થાય છે.) આ શ્લોક ખેલતાં ખેલતાં તેણીની આંખમાં શ્રાવણ ભાદરવે ચાલવા લાગ્યા અને તેણીની અદેખાઈ કરવામાં મશગુલ હોય તેમ મેધરાજા પણ વધારે નેસથી પડવા લાગ્યા. તેનાથી વધારે ખેલાયું નહિં અને એક ઉંડા નિશ્વાસ નાંખો તે અટારીમાં નીચે ખેડી અને ગગુણવા લાગીઃ-~~ હૈદુ! મે હારૂં શું બગાડયું છે ? મને શા માટે આ પ્રમાણે વીતાડે છે ? અરેરે ! મે પૂર્વજન્મમાં શાં પાપ કયાં હશે? કોનાં બાળકો ધાવતાં વછેડયાં હુકો ? કોને વીયેાગ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ બુદ્ધિપ્રભા. riv vvvvvvvvv 5 * * * * * * પડાવ્યું હશે કે જેથી મને આ ભવે આ પ્રમાણે દુ:ખ સહન કરવું પડે છે. હે પ્રાણુનાથ! મેં આપનું શું બગાડયું છે કે તમે મને નિર્દોષ અબળાને તજી દીધી? હે માતા સમાન પૂજ્ય સાસુજી! મેં આપનું શું અહિત કર્યું છે કે જેથી આપ મારા પ્રાણનાથથી સંયોગ થવા દેતાં નથી ? અરેરે..... હાય ! હાય! હવે હું શું કરું રે બાપલીયા!......મારાથી નથી રહેવાતું રે...” વિગેરે કહી મને રમાએ ઠ મુ. પણ તેણીની દયા ખાનાર, તેણીને સમજાવી તેના મનના સાન્તવને ઉપાય કરનાર કોઈ હતું નહિ. આખરે અચુપાત કરી–મન ખાલી કરી પોતાની મેળે ઉઠી અને એક ચટાઈ ઉપર આડી થઈ. પણ નિધદેવીએ તેના ઉપર કૃપા કરી નહિ. આખી રાત પાસાં ફેરવતી અને ઉપર પ્રમાણે શબ્દચ્ચાર કરતી તેણે પડી હતી અને સવાર થવા આવ્યું એટલે ઉઠી ડું સાફ કરી ન્હાવાની તૈયારી કરવા લાગી. નાહી બે ઘડી ઈશ્વર ભજન કર્યો પછી સવાર થયું એટલે દેવદર્શન કરવા નીકળી પડી તે આઠ સાડાઆઠ થતાં પાછી આવી રસોઈ વિગેરે કામમાં પી. મનોરમાને આપણે જણાવી તેવી રાત્રીએ વરસના ત્રણસેં પાંસડમાંથી ત્રણ દિવસ તે જતી હતી. તેણીના પતિએ તેને નહિ બોલાવવા–તેણીની સાથે કોઈ પ્રકારનો સંબંધ નહિ રાખવાનો સંકલ્પ કર્યો હતો. પિતે ગ્રેજ્યુએટ થઈ એલ. એલ. બી. નો અભ્યાસ કરતો હતો પણ વ્યવહારમાં તે નાના બાળક જેટલી પણ તેની અક્કલ ચાલતી નહોતી. વસંતલાલની મા રૂક્ષ્મ-મરમાની સાસુજી--પુત્રવધુનું ચલણ પુત્ર ઉપર સાંખી શકતી નહોતી. મનેરમાં એક લેડીની માફક પિતાનું–પિતાને ત્યાં આવતાં અન્ય સગા સંબંધીઓનું કામ કરે અને પિતાને આધીન રહી દાસત્વ સ્વીકારે તેજ તેણીને જોઇતું હતું. ભલેને દીકર વહુ દુઃખી થાય, ભલેને તેઓને એક બીજા સાથે વિરોધ પડે પણ પોતાની મતલબનું અને પિતાના અન્ય સંબંધીઓને લાભનું જ કામ થવું જોઈએ. “આજે રડે આ ના કર્યું?” કુલાણે રઝળવા ગઈ હતી !” “પડે શણે પાસે આપણી બદબોઈ કરે છે.” મને ગાળા ભાડે છે.” “ ન કહેવાનું કહે છે ” ઈત્યાદિ વચનો દરરજ લાગ આવે રૂક્ષ્મણ વસંતલાલને કહેવા ચુકતી નહિ. અને બિચારી ભેળે વસંતલાલ ભાના કહેવાનું ખરું રહુસ્ય નહિ સમજતાં પિતાની સ્ત્રીનેજ વાંક છે એમ કબુલ કરતે. તેને પરણે પાંચ સાત વર્ષ થયાં હશે પણ કોઈ દિવસ તેણે સત્ય બીના શી છે તે વિષે મનોરમાને એક દિવસ પણ પુછ્યું નહોતું. બિચારી મનોરમા–પિતાથી બન્યું તેટલું સહન કરતાં–ન ખાતાં સ્વામીને કહેવાને-સમજાવવાનો નિશ્ચય કરી તેના હે આગળ બેલતાં–વસંતલાલને આવી વાતામાં પ્રીયાનો જ વાંક જણાતાં પોતાના પ્રારબ્ધને દોષ દેવા લાગી. વસંતલાલને પિના-૧, ઉદયચંદ-શરીરે પહેો હતો. તેનાથી બહાર જવાનું અવાતું નહોતું. પિતાની સ્ત્રીને સ્વભાવ જાણુતે હતા. પણ હવે તેનાથી કહેવાતું નહિ. બિચારી મનોરમાની પક્ષ લેનાર કોઈ ના મળે પણ ઉદયચંદ તેને સરળ અને નિર્દોષ સ્વલાવ જાણ હતો અને વખતો વખત જ્યારે તે અરમાનો પક્ષ લઈ વસંતલાલને કે રૂક્ષ્મણને કહેતો તે તે બન્ને જણ મનેરમા ઉપર અને ડોસ ઉપર તુટી પડતાં. તે બન્ને ઉપર આરોપ મુકતાં ન કહેવાનાં વચને કહેતાં. અને સાથી શક્તિ હિનતાને લઈને અને મનોરમાથી લાજ મર્યાલથી કોઈને કાંઈ કહેવાતું નહિ પણ બિચારાં મુંગે મોઢે સાંભળ્યા કરતાં. આ લાગ જોઈ વસંતલાલ અને રૂકમણી બંને જણ ઘણું ઘણું વચને સંભળાવતાં અને જ્યારે કાંઈ પણ જવાબ ન મળતા તે ધારી લેતાં કે એ બંને જણ વચ્ચે આડે વ્યવહાર છે, Page #27 -------------------------------------------------------------------------- ________________ એક આર્ય મહિલાની જીવન કથા. ઉપર પ્રમાણે ઘણે દિવસ-મહીનાવ ચાલવાથી ડોસા કંટાળ્યા અને મનોરમાને પિતાના ખર્ચ જુદી રાખી. મનોરમા જ્યારથી જુદી રહી ત્યારથી વસંતલાલે તેની સાથે કોઈપણ પ્રકારને સંબંધ રાખે નહોતે, અને મિત્રો આદિની શીખામણથી તે સંબંધ રાખવા લલચાતો ત્યારે તેની માતા રૂક્ષ્મણીબાઈ એ નિશ્ચયને તેડી નાંખતાં અને તેથી જ હિણ ભાગ્યવતી મનોરમા પતિ છતાં વિધવાને અવતાર ગાળતી હતી. મને માના પિયરમાં તેણીની એક વિધવા ભેજાઈ સિવાય બીજું કોઈ નહતું અને તે પણ હાલમાં ગરીબાવસ્થામાં આવી પડી હતી એટલે મનેરમાને બીજી કોઈ મદદ આપી શકાતી નહોતી, પણ વખતોવખત તેણીને આશ્વાસન આપવા સારું તે આવતી, અને પાંચ સાત દિવસે મનોરમાને આનંદ કરાવતી. ડોસાની અવસ્થા ઘણી જીર્ણ થવાથી તે પણ પિતાની પુત્રવધુનું દુઃખ જોઈ મર્યલેમાંથી સ્વર્ગ સીધાવ્યા. રૂક્ષ્મણી વિધવા થયાં પણ સ્વભાવ સુધર્યો નહિ અને મનોરમાને તે ક” લખેલાં દુઃખ ભોગવવાંજ પડયાં. વસંતલાલ એલ. એલ. બી. માં પાસ થયા. વરિષ્ટ કિર્ટની સનંદ લીધી પણ વકીલાત તો વજનગરમાં જ કરવા લાગ્યા. આપણે જ્યારે મનોરમાને ખંડના પ્રથમ ભાગમાં જોઈ ત્યારે વસંતલાલને પાસ થયે ફક્ત બે માસ જ થયા હતા અને મનોરમાની જે આશા હતી કે મને પાસ થયા પછી સ્વામીનાથ સ્વીકારશે–તે નિષ્કળી ગઈ. મનેરમાને તેના માબાપ તરફથી સારી કેળવણું આપવામાં આવી હતી. તેમાં સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી વિગેરે ભાષાઓનું તેણુને સારું જ્ઞાન હતું. તેમાં સંગીતનો તેણીએ સારે અભ્યાસ કર્યો હતો. એક વખતે એમ બન્યું કે વસંતલાલ પોતાના એક મિત્રને ત્યાં–જે મનોરમાના ઘરની નજીક રહેતા હતા તેને ત્યાં ઈ કામ પ્રસંગે આવ્યો હસ્તે. મિત્રની ગેરહાજરીમાં તેને ત્યાં બેસતાં તે ખબચા, પણ તેના મિત્રની પત્નીએ આગ્રહ કરી પાછલા ખંડમાં બેસાડયો, અને પોતે બહાર ચાલી ગદ હવે વસંતલાલ એટલે બેઠો હતો તેથી તેને પિતાને કાળ નિર્ગમન કરવા સારું આમ તેમ જોયું અને ટેબલ ઉપર પડેલી એક સંસ્કૃત બુક લીધી અને વાંચવામાં મશગુલ થયા. એટલામાં તેની સાથના–એટલે બાજુના ઓરડામાં કેઈ સ્ત્રીઓ વાત કરતી હોય તેમ લાગ્યું. તેથી તે પડી બંધ કરી બારીએ શું વાત ચાલે છે તે સાંભળવા લાગ્યા. પહેલી સ્ત્રી–બેન શા માટે શેવાય છે ? વખત આવ્યે સા સારા વાનાં થશે. માટે ધીરજ રાખ અને ઈશ્વર ભજન કર. બીજી સ્ત્રી–બેન, શું ધીરજ રાખું? શું આશા રાખું ? મારી આશા અને ધીરજ હવે બધી નાશ પામી ગઈ છે. પહેલી મી-જે આજે વસંતલાલ અત્રે આવ્યા છે, તેમની સાથે પ્રસંગ પાય, અને વાતચીત કર્ય, પછી શું પરિણામ આવે છે તે મને જણાવ? જા ! મનેરમાં પિતાની બેનપણી ભનાની અતિશય વિનંતિથી વસંતલાલ યાં બેઠે હતા તે ઓરડામાં આવવા નીકળી કે તરતજ વસંતલાલ પિતાની જગ્યાએ બેશી ગયે. મનોરમા અંદર આવી. વસંતલાલે તેના સામું જોયું પણ તે બેમાંથી એકે પણ કંઇ ઉચ્ચાર કરી શક્યાં નહિ. આખરે વસંતલાલ બોલ્યા Page #28 -------------------------------------------------------------------------- ________________ २२४ બુદ્ધિપ્રભા. આજે અહિ કેમ આવી છું ? તને ખબર નથી કે જ્યાં હું હોઉં ત્યાં તારે આવવાની મના છે. માટે અહીંથી જ અને તારું કામ કર.” | મનોરમા–હાલા ! અને આમ શા માટે તરછોડે છો? મેં આપનું શું બગાડયું છે? તમે કહે તેમ વર્તવા હું બંધાઉં છું. મને ક્ષમા કરો. હું આપની માફી માગુ છે. વસંતલાલ––No, no, I do not want you. Go and do as you. like; and I warn you hence forth not to meddle with my affairs. 1334 -- My dear, do not be angry with me. Show me my saults and I am willing to suffer the punishments you desire to inílict upon me. Now you are a worthy pleader and have a great iniluence every-where; if I am to defend myself against you, I am sure I shall be defeated. 9216414--As........, for you faults I am not willing to show them to you at present, you will know them by and by, but do not show me your face until I desire it. ભનેરમા–હાય ! નશીબ ! બસ ત્યારે મને તમે ધિારશે જ ફરી મારે દિવસ સુધરવાને નહિ જ ! વહાલા ! આમ છેક નિર્દય ના થાવ. મને ક્ષમા આપ ! હું તમારા શરણું છું. હું તમારી ગાય છું. અને મારે યા ઉગારે. હવે હું અહીંયાથી આપની રજા સિવાય જઈશ નહિ. આપને મારે સ્વીકાર ન કરવો હોય તો મને અહીંયાજ મારી નાંખે. અને પછી જવ. વસંતલાલ–હાં હાં, આ શું બોલે છે ? હમણાં જ પછી થઈ પડશે. નહિ તો........ શેભને આ વખતે બારણું પાછળ ઉભી ઉભી સાંભળતી હતી તે આવી બોલવા લાગી: “ નહિ તો હમણાં મારી નાખું છું ? આ તે શું કહેવાય! પરણ્યા તે બધાયે છે. તમારા ભાઈ શું મને પરણી નથી લાવ્યા? હવે મને કેમ તરડતા નથી ? ના, બા, ના ! આ વસંતભાઈ તેમાં વળી વકીલ સાહેબ થયા એટલે બાઈડીને તે બેલાવાય? બેલાવીએ તે આબરું જતી રહે ! હાય ભાઈ હેય ! આજે આજ વખત છે. બેન મનોરમા ! તુજ આવી છે. શું કરવા આવી એશીયાળી કરે છે? કુ હવાડે મળે છે કે નહિ ? નહિ તે કરને કેર્ટમાં ફરિયાદ, જખ મારીને વસંતભાઇ નમીને આવશે અને આબએ એમની જશે. આવી નમાલી શું રહી છે ? આ તો જુવો ! ભાઈને સમજવીયે તો ભાઈ છાપરે ચડે છે. મીયા પડે પણ તંગી તે ઉંચી રહે ને.” એવામાં શેભનાનો પતિ સુંદરલાલ બહારથી આવ્યો. ઘરમાં પિતાની સ્ત્રીને બોલતી, વસંતલાલને તેના સામું જોઇને બેઠેલે અને મને રમાને સુકા ભરતી જોઈ તે બધે તાલ સમજી ગયો અને આ વખતે સારી અસર થશે એમ જાણી છેલ્યા: “ભાઈ વસંતલાલ ! આ શું કહેવાય ? બિચારાં મનેરમાં આંખમાંથી આંસુ કાઢ છે. તમારાં ભાભી તેમની વકીલાત કરે છે, અને તમે જજ છે. વકીલાતમાં કાંઈ ખામી દેખાય છે નહિ તો તમને અસર થયા સિવાય રહે નહિ. હવે આ બાબતને શે નિર્ણય કર્યો ? હવે હદ આવી ગઈ માટે માને અને આ અમારાં દુઃખી અનેરમાં બેનને સુખી કરો.” વસંતલાલ જાણે ઉંડા વીચારમાંથી જગ્યા હોય તેમ આમ તેમ જોવા લાગ્યો અને થોડીવાર પછી સુંદરલાલ તર ફરી બે -મારું મન તો ઘણું દુભાય છે પણ શું કરું કે Page #29 -------------------------------------------------------------------------- ________________ એક આ મહિલાની જીવન કથા. ૨૨૫ માતાજીની મને બહુ બીક લાગે છે. પણું... હું તમને વચન આપું છું કે તમારાં ભાભીને હું બોલાવીશ, પણ હાલ નહિ, હવે થયું.” આ સાંભળી મનેરમાં અને શોભના ઉદી ચાલતાં થયાં અને સુંદરલાલ તથા વસં તલાલ એલાં રહ્યાં. તે પણ પોતાની ગેણી પુરી થએ વિખુટાં પડ્યાં. દ્વીતીય ખડ. આજે વસંતલાલને વચન આપે એકાદ વરસ વહી ગયું છે. વસંતલાલ તેના ધંધામાં પ અને વાત વિસારે પડી. સુંદરલાલ “ લાગ આવ્યા સિવાય બોલીશ નહિ” એમ કહેવા લાગ્યો. શોભના અને મનોરમાં એક બીજાને મળતાં પણ આ બાબતમાં તે કંઈ કરી શકયાં નહિ, પણ શોભના મનોરમાને આશ્વાસન દેતી હતી. અનેરમા દિવસે દિવસે સુકાવા લાગી. તેણીનું શરીર હાડપીંજર રહ્યું. માંસ કે લેહીનું એક બીજું પણ જણાતું નહોતું. તેમાં વળી ઉપવાસ, આદિ વ્રત કરવા લાગી. શોભનાને લાગ્યું કે મનોરમા હવે આ રષ્ટિમાં થોડા દિવરાની મહેમાન છે. માટે જેમ બને તેમ જલદી તેણીનું નક્કી કરવું જોઈએ. પણ તેનાથી કંઈ બની શક્યું નહિ, એક દિવસ મનેરમાં પિતાના મકાનના જરૂખામાં ઉભી ઉભી ઉડા વિચારમાં હોય તેમ જણાતું હતું. પડોશીને એક છોકરો અભ્યાસ કરતા હતા અને ઉતાવળે વાંચતે હતે. અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી વિગેરે અભ્યાસ કરતાં કરતાં ગુજરાતી એક કાવ્ય મોટેથી લલકાવા લાગે. જેમ જેમ તેના સ્વર મનોરમાને કાને પડયા તેમ તેમ તેની આંખમાંથી અશ્રુ વધારે ને વધારે નેસથી વહેવા લાગ્યાં અને તે ગાન સાંભળવામાં એટલી તો એ તલ્લીન થઈ ગઈ હતી કે પિતાની પાછળ હાથમાં સાધુ ને પિલ લઈને કેણ ઉભું છે તેનું તેણીને બીલકુલ ભાન નહતું. વાંચનાર ! ચાલો આપણે પણ તે ગાન શ્રવણ કરીએ. (તેના લેખક સ્વર્ગસ્થ ગેવધનલાલ માધવલાલ ત્રીપદ છે.) (હરિગીત . “મુજ વૃતમાં નથી કે નવાઈ, શીવાય પણ હું શું કહું ? પૂછવું તથાપિ તમેજ તો હું નકાર પણ શી રીતે ભાણું ? મુજ જેવું વૃત્ત ઘણુંકનું શુણશે પુછયે આદેશમાં, પરદેશી સજન હીંદુએ ગાળેજ જીવન જોશમાં ? નરજાત સુખી હશે અહીં કદી મહાલતી સ્વદથી, પણ નારીને રોવા વિના નહિ કર્મમાં બીજું કંઈ સંસાર માંહિ પ્રયાણ કાજ જ માન્ય ચેતન સર્વ છે; બે એકથીજ ભલાં પ્રવાશે વળી કહ્યું એવું કે. એ મિત્રતાનો હેતુ, પણ રર ઐકય વણ નહિં મિત્રતા, નહિ ગ્રહે ઉર પાર વિગુણ ચિત્ત સ્થળ પર સ્થિરતા. રસ એમ વિણ મન ઐકય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને, મન એમ વિણ નહિ મિત્રતા પ્રભવે, ગુરજી, કે રીતે? Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા વિગેરે કડક જેમ જેમ ગવાતી ગઈ તેમ તેમ સુંદરીનું હદય વધારે ને વધારે ભરાઈ ગયું. તેણીની આંખમાંથી ચોધાર આંસુપ્રવાહ ચાલવા લાગ્યો. તેણી મનમાં જ બેલી:-“હાય ! હિતણું લલાટ, લખ્યા ન લે જાણતી.' અરેરે ! હે વિશ્વેશ્વર! હે જગન્નિયંતા પ્રભુ ! મારી અનાથધી વહારે ધાવ અને મને આ ખારા ઝેર જેવા સમુદ્રરૂપી સંસારમાંથી બચાવે ! હે પ્રભુ ! મેં પૂવે એવાં શાં પાપ કર્યા હતાં જેથી મને તે બદલે આ ભવમાં મળે છે ? હે કરૂણાસાગર દેવ ! મ્હારું રક્ષણ કરે. હું અનાથ રંક છું. મારું આ જગતમાં આપના સિવાય કોઈ અન્ય સંબંધી નથી. હાય ! હાય ! હે વિભુ ! મહારું શું થશે ?... હવે તે જે થવાનું હશે તે થશે પણ ચાલ જીવ બે ઘડી વિશ્રાંતિ લઉં.” ઉપરના શબ્દો બોલી જેવી તે પાછી ફરે છે કે તરત જ તેણીની નજર શાબના ઉપર પડી. તેણીને જોતાં જ તે શરમાઈ ગઈ. તેણીને રોરો શીયાળા જે થઈ ગયે, અને વધારે વખત તેણીના સામું નહિ જોવાવાથી તેણીના ખભા ઉપર તેનું મસ્તક નાંખી ધ્રુસકે ધ્રુસકે રેવા લાગી. શેભનાએ તેને લી વખત તેવી જ સ્થિતિમાં રહેવા દઈ પછી તેનું મન શાંત કર્યું. આવી રાત્રીએ અને આવા દિવસે દિનપરિદિન ચાલ્યા જવા લાગ્યા પણ મનોરમાનું કાંઈ પણ હીત સચવાયું નહિ. પાષાણ હૃદયી વસંતલાલ કાંઈ કરી શકે નહિ. આખરે એમ બન્યું કે સુંદરલાલના ધણું સમજાવ્યાથી વસંતલાલે તેણીને દર માસે દશ રૂપિયા આપવાના ઠરાવ્યા પણ તેણીને બીજી કોઈ પ્રકારને સંબંધ રાખવાની ચોખ્ખી ના જણાવી. આજે વસંતલાલ કંઈ ખુશ મીજાજમાં હોય તેમ જણાય છે. પિતાની ખુરશી ઉપર તે બેઠો છે. ટેબલ ઉપર બ્રીફના થોકડા પડ્યા છે. નીચે ગાદી ઉપર ચાર ગુમાસ્તા ધમધોકાર કામ કરે છે. અસીલે આજે રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક આવે છે અને મનનું સમાધાન થયે જાય છે. આજ ઘણે વખત થયાં વસંતલાલને આવાજ તડાકા પડતા હતા. પ્રેકટીસ ઘણી વધી ગઈ હતી. રૂપિયાની છોળો ઉછળાની હતી. આવા પાંચ સાત વરસના અરસામાં તેણે રૂપીયા દશ લાખ એકઠા કર્યા હતા પણ આને ઉપયોગ કરનાર ફરજંદ નહિ હોવાથી તેને કાંઈ ખેદ થતો હતો. હવે સુંદરલાલને પણ સારી કમાણી થઈ હતી. તે પણ એ પૈસે સુખી હતો અને મનોરમાને પિતાથી બનતી મદદ તે કરતો હતો. જ્યારે ધસંતલાલ પિતાની ઓફીસના કામથી પરવાર્યો ત્યારે તે સુંદરલાલને ઘેર ગયા અને અરસપરસ સુખી સમાચાર પૂછીને બેઠા કે નતજ શોભનાએ વાત ઉપાડી. વસંતભાઈ, હવે કાંઈ મનોરમાનું ધારે. બીચારી આમને આમ મરી જશે. તમે આવા નિર્દય શું થયા છે ? ભાજી પણ કદ્દાવસ્થામાં દુઃખી થાય છે તે તેમને પણ સમજાવે. મનોમા તમને ઘરમાં બહુ ઉપયોગી થશે.” વસંતલાલ-હા ! પણ...શું કરું? મહારું કંઈ ચાલતું નથી. હશે આજે હું ઘેર જાઉં કે મારી સાથે સુંદરભાઇને મેકલજે. તે ભાઇને સમજાવશે અને આજે તેને કંઈ ઠરાવ કરીશું. પછી છે કઈ? સુંદરલાલ–તમારી વાત તો સારઆના પણ બલ્ય પળો ત્યારે, નહિ તો ધૂળ ઉપર લપણ! Page #31 -------------------------------------------------------------------------- ________________ એક આયે મહિલાની જ્વન કથા, શાબના~~જાવ ત્યારે કરી કકુના. આવા તમાને ચાં વસંતલાલ-ભાભી ! જવા દે એ મશ્કરી. કરી ચોખા ચા ુ. સુંદરલાલ ને વમતલાલ અને ઘેર ગયા અને માઇને સમજાવ્યાં અને કલાક માથીકુટ કરી ત્યારે મા ફઈ પીંગળ્યાં અને મેલ્યાં. rr સુંદરભાઇ ! તમારી આટલી અધી દા છે તો ખેલાશ તેને, પણ ભેળે ! કંધ કરે નહિ. સુંદરલાલ—કાકી ! એ શું મેલ્યાં ? એવું તે તે કરે? * ૨૨૭ * 班 મનારમા હાથનાં બાળક તેડીતે ખારીખે ઉભી છે! આજે તેાને વસંતલાલ સાથે સમાગમ થયે બે વરસ થવા આવ્યાં છે. તે અરસામાં તેણીને ચાર માસનું બાળક છે. પેાતાના ગયા દર્દીના વિષે તેણી વિચાર કરે છે અને હાલ સ્થિતિ સરખાવતાંજ મનમાંજ દરો છે. ખાળક તેણીને ગળીપચી કરી રહ્યા છે, અને મા નહિ ખેલતાં રેવા માંડે છે. મનારમા વિચારમાં એટલી અધી નિમગ્ન થયેલી છે કે બાળકને રોતી સાંભળતી નથી, તેમજ પાતાની પાછળ પોતાના પ્રિયતમ ક્યારના ઉભો છે અને બાળક તેણીની પાસેથી ખેંચી લે છે તેની જરાએ ખખ્ખર પતી નથી, આખરે વસંતલાલ એસ્કો:-~ ** ' પ્રિયા શા વિચામાં છે ? મનારમા ચમકી પાછળ જેવું તે બાળક પાતાની પાસેથી પ્રિયતમે ખેચી લીધું છે અને તું છાનું રાખ્યું છે. ખાલતાં તેણીના કુંડ સુકાયા પણ મુશ્કેલીએ ખેાલી. વ્હાલા ! મને ક્ષમા કર. આપનું આગમન મે નર્યું નથી. હું મ્હારા ગત દીવસે સંભારી વિચાર કરતી હતી કે આ દીવસે હજી નભશે કે કેમ ?” “એવું તને શું કારણ મળ્યું કે આટલું બધું તને વીચાર કરવાનું સુજી આવ્યું. હજુ તું મ્હારામાં વિશ્વાસ લાવતી નથી પણ ખરેખર માનજે કે હવે હું સદા હારીજ ધાણુ સદા એવી પ્રીતિ નીભાવજે. ** 33 ગાવા ઘણાંએ પ્રસંગો બનતા સાસુજી વહુને જૈક ગાંડાં ઘેલાં ખની જતાં પણ વહુની આ પ્રમાણે વીચાર કરવાની ટેવથી કંટાળતા વસંતલાલ ભરમામાં લટ્ટુ બની ગયે હતા. હવે વહુનાં માત વધ્યાં હતાં. શાબનાને આશી દેતી મનેરમા હમેશાં પોતાના કામકાજેમાં પૂર્ણ ધ્યાન આપી ગૃહ સંસાર ચલાવતી હતી. આ વખતે સળે આનંદ આનંદ અને લેાક્ષ ભાસતું હતું. પણ્ આ મુખ મનારમાને જ્યું નહિ. તેણીની બીજી પ્રકૃતિ વેળા તેને પણ કષ્ટ વેવું પડયું અને તે ઉથલામાંથી તે કરીને ઉડીજ નહિ. દિવસે દિવસે તે ક્ષીણ થતી ચાલી. પોતાનામાં કોઈ પણ જાતની શકતી રહી નહિ અને સદા માંદીજ રહેવા લાગી. શાલના તથા મનેારમાની સાસુ તેની પાસે ને પાસે રહેતાં હતાં પણ અફ્સોસ ! તે વધારે સુખ ભેગ વવા રહી નહિ. એક દિવસે વસંતલાલ, ગુંદરલાલ, શાભના અને સાસુજી રૂકમણી મનોરમાની પથારી પાસે બેઠાં હતાં. સર્વે શાકમાં હતાં. વસ ંત ઘણાજ દીલગીર હતો. પાસે બાળક રમતા હતા. બાળકને જોઈ મીરમાની આંખમાંથી આંસુ આવ્યાં, બનાને પાસે ખેલાવી બાળકને સાચવવા વિનંતિ કરી. અને કહ્યું “ એન! હું જાઉં છું, બાળક હારા છે, તેને સાચવજે. મને કરેલા ઉપકારમાં એક ઉપકારને વધારા કરે. ” વસતલાલના સામુ જેયું. સૌ સમજી ગયાં. સ ઉડ્ડયાં. વસંત એકલા રહ્યા. પ્રીયા પાસે યે, છાતી ઉપર હાથ મુક્યો. મનેરમાં ri Page #32 -------------------------------------------------------------------------- ________________ 228 બુદ્ધિપ્રભા, બોલી –હાલા ! હવે હું બે ઘડીની મેમાન છું. મારા શરીરમાં કંઈ છે જ નહિ. બાળકને શાભનાને સંપજો. મારા ગયાને શોક કરશે નહિ. સૌ જવાનું છે. કદાચ પરણે તે બાળકને દુઃખ ના થાય તેમ કરજે. માતાજીને મારા પ્રણામ કહેશે. હાલા ! દીઘયુષ ભાવી સખી ને ! પ્રભુ આપનું કલ્યાણ કરે ! આ 1 સેંટો મને છેલ્લી વખત આલિંગન લેવા છે. બન્ને એક બીજાના આલિંગમાં દઢ થયાં. વસંતની આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યાં, તેનાથી કંઈ બેલાયું નહિ. મનોરમાને અમર આત્મા તેણીનું સ્થલ સારી વસંતલાલના હાથમાં રાખી કયારેએ ચાલ્યો ગયે હતિ. વસંતલાલ બહુ યત્ન છે. " વાલી ! છેક નિર્દય થા નહિ. બાળકની દયા ખા” પણ કોણ સાંભળે! મનેરમાં ચાલી ગઇ. વસંત રોતે રચા. વાંચક ! ચાલે આપણે પણ તેના અબુ સાથે ચેડાં કરી પ્રેમનો પ્રવાહ ચલાવીએ !! आरोग्य. (લેખક–સ્વગય ડી. જી. શાહ, માણેકપુર) આરોગ્ય એજ મનુષ્યનું સુખરૂપ જીવન, આરેગ્ય એજ સધર્મ અને આરોગ્ય એજ ખરું ધન સમજી પ્રથમ તે ત્રણેની ઈરછા રાખનારે આરોગ્ય મેળવવા જરૂર પ્રયત્ન કરવો જોઇએ. પૃથ્વીનું જીવન પાણી, પાણુનું વન પવન અને મનુષ્યનું જીવન શુદ્ધ હવા છે. વીર્ય એ મનુષ્ય ઈમારતને મુળ પાસે છે. માટે પ્રયત્ન વડે પણ તેને સાચવવા કાળજી રાખવી. મગજમાં અણુઓની દ્ધિ થવાથી માનસિક શક્તિ વધે છે, અને તે માનસિક શક્તિને આરોગ્યતા સાથે સંબંધ છે. ઠંડા પાણીએ ન્હાવું એ ગરમ પાણીએ ન્હાવા કરતાં વધારે ગુણકારી છે, પણ તે તન્દુરસ્ત માણસને માટે રામવું. દરેક મનુષ્યની નાડી એક મીનીટમાં 70 વખત ધડકે છે, તેથી વધુ ઓછી ધડકે તે તેના શરીરની બીમારી જાણવી. ભાંગ આદિ કેટલાક માદક પદાર્થો રાકના ઉપયોગમાં લેવાથી શરીરમાં અનેક પ્રકારના રેગે ઉત્પન્ન થાય છે. | ગાડે, મૂત્ર, છીંક, બગાસુ વિગેરે કુદરતી હાજતોને રોકવાથી, મસ્તક પીડા, કબજીઆત, અજીર્ણ, અરુચી, શરીરનું ભારેપણું, સુસ્તી વિગેરે વ્યાધી લાગુ પડે છે. " દારૂ, ગાંજા આદિ સેવનથી ગમે તે શાણે મનુષ્પ પણ પોતાની સ્વભાવિક વૃત્તિઓ અને ધર્મ કર્તવ્ય ભૂલી જઈ પશુવત આચરણું કરે છે. મનુષ્ય છતાં પશુપણમાં ગણાવા ન માગતા હો તો મેથુન સેવનમાં નિયમીત રહે. વીર્ય એ આ શરીરનું બલીઝ તાવ તથા મૂલ્યવાન અને અપ્રાપ્તબ ઉમદા પદાર્થ છે. છતાં તેને નજીવી બાબતમાં ગુમાવી દો છે એજ તમારી આરોગ્યતાના નાશનો ઉપાય છે. આપણને કોઈ પણ વ્યસન વળગી પડતું નથી પરન્તુ તેને જ આપણે જોર જુલમથી વળગી પડીએ છીએ. _ વારંવાર સ્ત્રી સેવનથી મજજાતનું તથા સ્નાયુઓને સપ્ત ધક્કો લાગે છે, અને સ્મરણ શક્તિ નાશ પામી યુવાનીમાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય નિગ્રહ કરનારાઓજ ખરું આરોગ્ય મેળવવા ભાગ્યશાળી થાય છે. બળતી લાસની ધમાડી લેવી નહિ અને સ્મશાન ભૂમિ ગામથી જેટલી બને તેટલી દૂર રાખવી. નહાતી વખતે પ્રથમ માથું પલાળવું તે પણ ઠંડા પાણીથી જ પલાળી પછી ગરમ પાણીથી શરીરે ન્હાવું.