SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ બુદ્ધિ ભા. वैदक दृष्टिले भारतवर्षनुं प्राकृतिक ज्ञान. (લેખકઃ-વૈવ વિદ્યાપુર આપણે એમ જાણીએ છીએ કે પાશ્ચાત સાયન્સમાં ભારે કુદરતનું ન મેળવીએ છીએ અને તેનો યથાયોગ્ય ઉપગ કરી શકીએ છીએ તેમજ પાશ્ચાત દેશવાસીઓને પ્રાકૃતિક જ્ઞાનના ભાવે ઉચ એણુ પર ચડેલા છે, પણ પાશ્ચાત સાયન્સથી પ્રકૃતિનાં મૂળતત્વે પોતેર માનેલ. છે તે આપણી પ્રાપુરૂવાએ પંચભૂત માનેલાં છે. પાશ્ચાત સાયન્સનાં પંચોતેર તવ પદાર્થમાં પરમાણુએ ભમતાં રહે છે તથા તે પરમાણુ વા આઓના નાતીક વા રસાયની પરી વર્તન થઇ પદાર્થોનાં રૂપાન્તર થાય છે એટલે ઉભવ અને લય થતે વાય છે. સાયન્સમાં પદાર્થને અમર કહેલ છે. પદાર્થોને કે કાળે નાશ થતું નથી, પણ તેનું રૂપાન્તર થાય છે. જે રૂપાન્તર નજરે જોઈએ છીએ તેને ઉભવ રૂપાન્તર થશે એમ કહીએ છીએ અને જે નજરે જોવામાં નથી આવતું તેને લયનું રૂપાન્તર થયું એમ ગણીએ છીએ. સાયન્સની રીતીએ જ્યારે મૂળતત્વીક પદાર્થો પરમાણુની દશામાં હોય ત્યારે જોઇ શકાતા નથી. પંચોતેર તત્વ સાયન્સ ગણેલ છે તે તનાં જુદાં જુદાં પરમાણુ ભમતાં રહે છે અને પિતાના નતિગુણનાં બીજ પરમાણુઓ મળવાથી જે તે પદાર્થોના પરમાણુ અણુઓના રૂપમાં આવી તથા એવાં અનેક અનેક અણુઓનાં સંમેલન થઈ મૂળતત્વ ૫ થી ખળ ભૂળના સળા પદાર્થ બનેલા છે એમ જડ જ્ઞાનના ભાવે જાણીએ છીએ. કાર્બન, હાજન, ઓકિસજન, નાઇટ્રોજન, પિરાશયમ, સોડીયમ, તામ્રરોગ્ય, લોહ, મગ્ન વિગેરે પંચોતેર તત્વ નેચરર–નાં સૂક્ષ્મ તથા સ્કૂલ આણુઓથી બનેલાં છે અને તે મુળતત્વીક પદાર્થોના ઓછા વના ભાગે–ખશે ભૂળના દરેક પદાર્થમાં રહેલા છે. કેટલાક પદાર્થમાં પિટાશિયમનો ભાગ હોય છે તો કેટલાકમાં કાઈનનો ભાગ હોય છે. કોઈક પદાર્થ ઓકિસજન અને હાઈજનથી બનેલ હોય છે જેમ પાણી, તે કોકમાં ઓક્સિજન કાર્બન અને નાઇટેજનાદિ હોય છે. જેમ વાયુ તે કેટલાંકમાં લેહ- તાકિસજન. ઘણાં તતવીક પદાર્થથી બનેલ હોય છે. જેમ – રસાયનરીતી અનુસાર જેના બુદ્ધિથી પણ વિભાગ ન થઈ શકે તેને પણ કહે છે. આ પરમાણુએના મળના ગુણોને ગાદા સંમેલનથી દરેક સૂક્ષ્મ અને સ્થૂલ પદાર્થ બનેલ છે. લેહ એક મળનવે પદાર્થ છે. તેના ભાગ આપણા શરીરમાં રક્તના કયતા રજકણમાં મળી આવે છે. ૧ીમાં હીરાકસી, સેવનમાસિક, રોમાકિસક, તથા વનસ્પતિ અને આકાશમાં વિચરતાં અણુઓમાં લેહનાં પણ અણુઓ છે; આજ ખાટા ગુણનાં આ આંબલી, ચીત્રામાયાં, લીંબુ, ફટકડી, વિગેરેમાં અશ્વ ગુણનાં અણુઓ છો વધતાં હોય તે પ્રમાણે તેનું વિશીછત્વ ગુરૂત્વ પણ હોય. પિટાશીયમને માટે પણ તેમ જાણવું. આપણે દેશ જવખાર કાઢીએ છીએ તે પણ એક પિટાલીયમ જ છે. આ ક્ષારરૂપ પોટાશ દરેક વનસ્પતિમાંથી નીકળે છે માટે દરેક વનસ્પતિના દ્વાર પણ પિટાશીયમમાં જ ગણાય, તેમજ પશિયમનો કેટલોક ભાગ “પૃથ્વીમાંથી નીકળતા સારોમાં પણ મળી આવે છે તેવીજ રીતે સેડીયમને ભાગ પણ પૃથ્વીમાંથી મળે, તેમજ વનસ્પતિમાંથી પણ મળી આવે છે. કાર્બનને ભાગ સાકર, ઘરને
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy