SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદક દૃષ્ટિએ ભારતવર્ષનું પ્રાકૃતિક જ્ઞાન. se; સ, વાયુ, હીરા વિગેરેનાં છે. આન આધુનિક સાયન્સથી સિદ્ધ થતાં આપણું પ્રાચીન શાસ્ત્રોમાં આવા ગાધ નથી અને જાણી આપણો ત્તિએ તે તરકે ચી થતી નથી. આ ઉપરથી આપણા પ્રાચીન પ્રાપુરૂષોએ પ્રાકૃતિક જ્ઞાનને કઈ શોધ કર્યા નથી એમ માની પવિદ્યાના સિદ્ધાંતે ગ્રહણ કરીએ છીએ ઝૂમાં આપણી બુદ્ધિનીજ ઐછારી છે. તે કે પાશ્ચાત શૈાધ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધિદાયક તેમજ શુદ્ધ અને સરળ ઉપયેગી થઇ પડે એવી છે એમ મનાય તેપણ તેમાં અંતીમ પરીણામ દુ:ખદાઇ થઇ પડે છે. દાખલા તરીકે દંત કથામાં એવી વાત પ્રચલીત છે કે, પૂર્વ હિંદુસ્તાનમાં બળીનુ વાવેતર વિશેષ થતું અને તેથી દેશી પરદેશી દરેક લોકને એના ઉપયોગની ૮રૂર હોવાથી હિંદના કૃષિકારા કેટલાક પેના ગળીના વાવેતરથી પેદા કરી પેાતાના નીતુ ચલાવતા તથા તેમના ખેતરમાં કેટલાક ગરીંબ મર્છા કામે જઈ પોતાના નીર્વાહ કરતા. તેમાં સાયન્સથી હીના પરમાણુએનું સ્વરૂપ સમછે એટલે ઉપર જણાવેલ તત્વો પૈકી કયા તત્ત્વના અણુથી ગળી જેવા પદાર્થ બને છે. તે નિર્ણય કરી ખનીજ દ્રવ્યાના મીશ્રણથી કૃત્રિમ ગળી થવા લાગી અને તેથી વાવેતર કરનાર કૃષિકાર તથા તેમના મત્તુર વર્ગને ગળીથી થતા વાવેતરના ધાગધી થતા નીર્વાહમાં ખામી આવી અને લોક ભુખના દુ:ખમાં પડવા લાગ્યા, તેમજ પદાર્થ વિદ્યાના જે મેટાં ઉમેટાં યાના સાધનથી લાંબે પ્થે દરેક વસ્તુ તૈયાર થવા લાગી, તેથી શ્રીમંતાના ઘાનાં અદળક દ્રવ્ય ભેગું થવા લાગ્યું. પણ ગરીમાની પોતાના હુન્નર ઉદ્યોગના નારાથી અત્યંત દુર્દશા દિનપ્રતિદિન થવા લાગી કારણુ મેટાં અને યાંત્રિક કારખાનાં થવાથી મચ્છુરી કરનાર માધુકાના પ ઓઝા થવા લાગ્યો. હુન્નર કારીગરી આદિ ધાગોરે જાતમહેનતના હતા તેમા નાશ થયે; મતલબ કે રસાયતશાસ્ત્ર કરતાં તે આપણા પ્રાચીન પ્રાન પુરૂષાએ ગતના કલ્યાણ નિમિત્તે જે યત્ન કરેલા છે તે સ્તુતીપાત્ર છે. ઉપર બતાવ્યા પ્રમાણે સાયન્સુધી અમુક જાતનાં તત્વજ પ્રાધ્યાન છે તે આપણા પ્રાપ્ત પુરૂષોએ કુદરતનું વીવણ કંઈ દુષ કરેલું, અને તે જ્ઞાનમાં સુધારા વધારો કરવા પૂછુ આવશ્યક છે. તેમ કેટલીક વિરોધ રોધની પશુ જ છે. તે તે થતી રહે તે આપણી પ્રાકૃતિક વિદ્યા હું છતાં ઉપયોગમાં આવે અને તેથી દિનપ્રતિદીન વૃશ્ચિત પામતી જાય ત્યારે આપણે અન્ય આશ્રયની જર રહે નહિ. આ વાત અનુભવીઓએ લક્ષમાં લેવા જેવી છે. આપણે જેને પ્રકૃતિ કડ્ડીએ છીએ. વસ્તુત: અનાદી છે તેનું રૂપાન્તર થાય છે એટલે વિકૃત પરીણામને પામે છે અથવા અવર્ગીકૃત પરીણામ પામે છે. દુધનું દહીં થાય અને તેમાંથી ક્રી દુધ ન થાય તે વિકૃત પુરીણામ કહેવાય. પાણીથી ખર થાય અને અરથી પાછું પાણી થાય તેને અધિકૃત પરીણામ કહે છે. જેને સાયન્સની રીતીથી પદાર્થોનું ભાતિક અને રાસાયનીક પરીવર્તન થયું ગણે છે. અણુ અને પર્માણથી જગતના સઘળા પદાર્થ બનેલા છે અને સઘળા મૂળતત્વીક પક્ષોનું મૂળતત્વ એક લાયુજ છે એમ સાયન્સથી નણવામાં આવે છે, પણ તે વાયુને આકાશાદિ અવકાશ આપો સધરે છે તથા આકાશાદિને પ્રકૃતિ અવકાશ આપી સધરે છે તેથી સઘળા પદાર્થા !~રૂપ શક્તિથી પ્રકૃતિમાં રહે છે. પ્રકૃતિ સદા સ્વરૂપે છાતી સત્તાને લેઈ સતપ છે તેથી પ્રકૃતિને અસરત્વ ધટે છે. તેનાં રૂપાન્તર થાય એટલે વિસ્તૃત પરીામને પામે છે તથા સ’કાચને પામે છે એટલે સ્થૂલ રૂપે પ્રતીત થાય છે અને મરૂપે રહે છે તેથી પ્રકૃતિ ભૂગેાળ ખોળના સઘળા પદાર્થીનું ઉપાદાન ગણાય છે.
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy