________________
દિવ્ય પ્રેમ અને દયા ધર્મ
ર૧પ
દિવ્ય પ્રેમવાળા પક્ષીએ ! ભૃત દયાના પાર્ટે આ અમને તમે આજ શિખવાડયા છે ! ઉચ્ચ પ્રેમનું વાક્યમાન દાંત તમે આજ મને અને આખી આલમને પુરૂ પાડયુ છે. આથી આ ધનુષ્ય બાણુને તે આ પાપ ધંધાને છેલ્લા પ્રણામ છે. આ વનમાં હવે હું શકાર કરીશ નહિં,
<:
ખાલી હાથે શિકારી પોતાની ઝુંપડી તરફ પાછા વળ્યા, તેા પોતાનાં બાળકો અને પત્ની ઘસઘસાટ ઉંઘતાં હતાં. તે રાત્રી તે ખીલકુલ ઉંધી શક્યે નહિ, માત્ર પાછલી રાત્રે જરા નીદ્રા આવતાંજ તેણે સ્વપ્નામાં પોતાને સુખી થયેલે જોયા. તે તુર્તજ ઉમેદ સૂર્ય ઉંચે આવ્યો હુતો. પોતે સ્વચ્છ થઈ પ્રાર્થના કરવા એકા ને પછાતાપથી પોતાનું પાપ પેાવા લાગ્યા
હા ! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યુ છે ! પાપી તેમાં અકી દઇને, પૂર્વશાળા અને
કેશરીએ ઘણી રીતે પાતાની, પેાતાના કર્મની, તે પોતાની કૃતીની ની-દા કરી અને પેતાનું શું થશે તેની ચિન્તામાં તે પડ્યા. પોતાનાં બાળચાં, પાતાના ઉદર નિર્વાહને વ્યવ સાય, અને ગઇ કાલે અનેલે કાજનક અનાવ–સ અને હંસી એ ખયું તેની દૃષ્ટિ મર્યોદામાં તરવરી ઘૃમાં કંઇક નિશ્ચયવાળા થઈ તે પુનઃ ધનુષ્ય બાણુ વિના ખાલી હાથેજ નદિ જ઼ાનારે આવ્યા, હંસ અને હુ’સૌની ચિતા ઉપરની રાખ થોડી ઓછી થયેલી પણ ગત કાળની સ્મૃતી આપતી હતી. પણ તેણે પોતાની અન્નયી વચ્ચે શું જોયું? કોઈ મહા તેજવાળી, સ‘સારથી વીરા, સાધુ વ્યક્તિ ધ્યાનસ્થ દશામાં તે ચિતા નકજ તૈત્ર મીચી ઉભી છે. તે મહાત્માના વિશાળ કપાળ ઉપરથીજ તેઓ બુદ્ધિના સમુદ્ર સરખા શાન્ત, અને પરોપકારી દયાળુ જણાઈ આવતા હતા. કેશરી તેમને પગે પડ્યે, ને મહાત્માએ ધ્યાનમુક્ત થઈ તેને “ ધર્મલાભ એવા આશીર્વાદ આપ્યા ત્યારેજ તેણે તેમના ચરણ યુગલ મુક્યા.
ફેરીએ પાતાનું કર્યું કરેલું સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. ગુરૂએ પણ તેને અનાચું પાત્ર જો યા ધર્મનો ઉપદેશ કર્યાં. દિવ્ય પ્રેમ બાળકી હું સહસીએ યાને સંચાર કરાવી હિંસાથી વીરમવા જેટલો ઉપદેશ તે આપ્યા હતાજ હવે બુદિના નિધાન એવા ગુરૂ મહારાજે તેને સ્થૂળ અને સુક્ષ્મ રીતે દયા ધર્મ તેને સમઝાવી શ્રાવકનાં ત તેને આપ્યાં, ને ગુરૂ બીજે સ્થળે ચાલ્યા ગયા.
આ શું કેશરીજ ! ના ! ના ! કયાં શિકારી ટંકારી અને યાં આ સાધુતાવાળી સામ્ય મુદ્રાવાળે! પરમ દયાળુ માત્મા ? વાચક ! સકલ્પ વિકલ્પ ત્યાગી દે! તે ફેશરી છે. દયાના પ્રભાવથી તે અતુલ લક્ષ્મિના ભાતા થયા છે. ભારત ધારી શ્રાવક થવાથી તે કે શાલે છે, સાંભળે તે ફેઇક આલે છેઃ—
પુષ્પ પાંખ જ્યાં દુભાય, ત્યાં નવરની નહિં આજ્ઞાય; સર્વ જીવનું છે સખ શ્રી મહાવીરની શિક્ષા મુખ્ય !
થયા છે. સ્વર્ગના દેવી !–દયા દેવ બનાવતા
ધ્યાનથી ઉલ્હારી । મુક્તિ રાજ્ય અાવતી !
ધન્ય છે. એ દિવ્ય પ્રેમવાળાં હ‘સ યુગલને, દયાળુ કેશરીને અને એવા બુદ્ધિનિ ધાન ગુરૂમહારાજને !
સકુરિ
રસમલ