SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્થા ! આશા ! અને દાન ! ! ૨૧૧ જે વાણી નિઃસ્વાર્થપણે દાંભીકતાના ડોળ સિવાય બેલાયેલી હોય છે. તે શ્રેતાનાહૃદયને 'પાંગળાવી નાખવાને કદી સુતી જ નથી. સ્વાર્થ સાધવાને પણ કદી સભ્યતાની હદ એળગી જઈ અમુકની માત્ર નીંદાજ કરવા મંડી પડવું નહિ. તેમજ માત્ર વખાણ કરવા પણ મંડી પડવું નહિ. કદી એમ પણ બને કે જેને માટે તમે વખાણ કરે છે તે હમારી વાર્તા સાંભળનારને અપ્રિય હોવાને કારણ રૂપ પણ હાય ! હેને માટે પહેલાં હમે જેને વિના કહેવા ધારે છે કે જે વિચારો દર્શાવવા ઈછા રાખે છે તે બાબત ઉપર તાના વિચાર કિંવા અબિપ્રાય જાણી લીધા પછી જ તેના વિચારને મળતું ને તેની ભાષાને જ મળતા શબ્દમાં હમારી હકીકત જણાવે. વાર્તા શ્રવણ કરતી વખતે હેને એમજ થવું જોઇએ કે આ બેલાના શબ્દો મહારા પક્ષને માતા છે, અથવા હારા જેવા જ છે !!! સારા બેલ બોલવાથી દરેક મનુષ્ય પ્રસન્ન થાય છે. માટે હમેશાં મનહર બલવું કેમકે મિટ વચન સરખો એક ઉત્તમ વશીકરણ મંત્ર નથી. હિપદેશ. અવસર ઉપર એગ્ય શ દો વાપરી સ્વામીનું મન રંજન કરી લે તેજ સુબુદ્ધિવંત કબીર જે નું મહાજન મંડળની મહેરબાની મેળવવા હા હેય તો સુંદર બોલતાં શીખ. શુકાચાર્ય, એકજ જીભથી બોલાયલા દે વડે મે શત્રના ભાવવાળા જ છે ને એ જ જીભ વડે બેલાયેલા શબ્દો વડે હમે ખરેખર પ્રેમની ગરજ સારે છે, ને જેની સાથે હમે વાર્તાલાપ કરે છે તે તમને ખરા હિતેવી ધારી તન, મન ને ધન વડે ઉપયોગી થઈ પડશે. આ વિષે જે લખવા ધારું છું તે પૈકી ઘણું આગળ લખાઈ ગયું છે ને તે આપના સ્મરણમાં ઝૂર્યા કરે જ છે પણ તે વિચારોને જાગૃત કરી પ્રત્યેક કાર્યારંભ અગાઉ ઓછામાં ઓછી પાંચ મીનીટ પણ હમારા નિર્મળ અંતઃકરણની સલાહ પૂછવાને રેકી, પછી શબ્દરિચાર કરવાનો મંત્ર શિખવી આ લેખને પૂર્ણ કરવામાં આવે છે. અસ્તુ. દરેક માણસે પિતજ પિતાની જાતને કેળવવા પ્રયાસમાં રહેવું જોઈએ. ગ્રં કે શિક્ષકે તે માત્ર આધારરૂપ છે. કામ તો એનું પિતાનું જ હશે તો ફળ મળશે. અણીના સમય પર ધારેલો હેતુ પાર પાડવાને માટે પૂર્ણ સમાં પોતાની મગજશક્તિ વાપરવાની શક્તિ જ્યાં સુધી નથી ત્યાં સુધી માણસ કેળવાનું કહેવાયજ નહિ ! ડેનિયલ વેસ્ટર માથા ! બાશ! મને તાન !! અરે આ સંસારે, નહિ નહિ દયા, સહાનુભુતીના ? અહંકારે પુરા ! વીરલ જનસેવાની કૃતીના !! અરે ! સ્વાથ સ્વાથ, જગત જન સે સાનું કરના ! નથી હૈડાં કો'દી, અનુપ, જન સેવાથી ભરતા ? ! દયા તો સ્વર્ગની દેવી, દયા દેવ બનાવતી; દયા તો સ્વર્ગની કુંચી, નવે નિધ અપાવતી ! પારકર. વરસાદ રહી ગયે, પણ રાત બહુ અંધારી હતી. નદીના પુલપર ડાનસે હતાં, પણ પુલની વચમાં ચાલતુ માણસ ફાનસ ના આવે ત્યારે દેખાતું. એ પુલ પર એક ગરીબ
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy