Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૨૮. બુદ્ધિભા. એવા ઉષ્કૃત–સૂક્ષ્મ પ્રેમ હેતુ માનવીએની સ્થૂલ વાંચ્છનાએની તૃપ્તિમાં નથી-પણ સમ બનવા બનાવવામાં–સ્વને-આત્માને ઓળખવામાં-તેને પૂજવા પામવામાં–પરમાત્માની પાસે જવાતા યત્નમાં છે. જ્યાં મારુષિ ક્લિષ્ટતાના કીચડ, પવિત્ર-સૂક્ષ્મ પ્રેમીએનાં ચરણ યુગળ મલિન કરતા નથી એવા સોહેં-તત્ત્વમાથે ને અવું પ્રાશ્મિર ! ના ધાર ઉચ્ચારાગા ત્રાથી જે બ્રૂમ સુંદર ખતી રહી છે, જ્યાં પરમાર્થ-દયા-વિશ્વપ્રેમ-સ્વાર્પણ- ન્હાવું–હેવું તે દિગ્ધતાનાંજ દર્શન થયાં કરે છે એવી દિવ્ય ભૂમિકા પ્રત્યે જવામાંજ સૂક્ષ્મ પ્રેમને હતુ સમાયલે છે તે તે હેતુતુ સાર્થક તે સૂક્ષ્મ પ્રેમ−ને તેજ હેતુને ધ્વસ થઇ-તેથી પ્રતિકૂળ પ્રવૃત્તિની પ્રાતતી થાય તે સ્થૂળ પ્રેમ સ્હેમવું. (૧૯૧૩ તે! સાંજને પતતી અંક પ. ૧૮૯ પાદરાકર.) સખે ! હજી પણ રાશિરેખા કહે છે કે, મનુષ્યની વણુ માઁરી, વાનાએ કેટલીએ રહી જતી હશે તેની ગણત્રી કોણે કરી છે? વન વનમાં કાલિાનાં ગાન, મનુષ્યના શ્રવણપુરમાં અચડાયા શીવાય કેટલાંય વરમતાં હશે? "3 સમુદ્રના ઉન્નત હૃદય ક્ષેાભ મનુષ્યને દૃષ્ટિગોચર થયા વિના, ચંદ્રિકા સાથે મૂકવિલાસ કરતા હરી તેની પણ માનવી કેટલી કલ્પના કરી રાકશે ? “ માનવ વન માં સૃષ્ટિ સાંદર્યનાં પ્રાશના અધૂરા અધૂરાં ” શશિરેખા ! હજી પણ મને કહે છે કે, તેના કપાળમાં પ્રસરી રહેતી સરખી, મ્હે' કેટલીવાર નીરખી નથી? કોકિલા મ્હેરનું પ્રાશન કરે ત્યારે મ્હારની મીઠાશની, તે લલિત કડમાં કેટલી અમિ વતી તો તે કાળુ જાણે છે? તેવીજ રીતે હા ! પ્રેમના ચૈતન્ય દ્વારા બહિર ભાવ પામતાં ચિન્હ ણે કેટલાં નિરખ્યાં હશે ? જીવનસખે ! પ્રેમનું શુદ્ધ અને અતિગહન એવું સૂક્ષ્મ સ્વરૂપ હું તને શી રીતે મ જાવી શકુ? તેમના વિભાગ સુક્ષ્મ તથા સ્કુલ પ્રેમના વિભાગના સ્વરૂપે કેમ કરી સાક્ષાત્કાર કરી શકું ? મ્હારૂં હૃદય આવીને ખેાલ, દ્વારા પેાતાના હૃદયમાં હારી ચૂક્ષ્મ દ્રષ્ટિથી તા. સી જે તે તને પ્રેમનાં તત્વને! અનુભવ થરો. હું તેમને જાણી શકીરા—અનુભવી શકીરા ખરી પણ દર્શાવી શકીશ નહિ. જડ વાણી તે મનુષ્યના ઉંડા ઉંડા ગૂઢભાવ શી રીતે દર્શાવી શકે ? તેપણુ, ખાલકના ખાલરવિશા મુખ મંડલની આસપાસ, મતે દર ચાંદલીઆની આસપાસ, મહા તપસ્વી તેજપૂંજ ચેાગીના વદનની આસપાસ, ખાલરવિનાં રશ્મિની આસપાસ, અને સ્ત્રીની લલિત દેહવલ્લરીની આસપાસ પ્રેમનું જે શાંત તેજ પસરી રહે છે, તેજ પ્રેમના અસ્તિત્વનું એક સખલ પ્રમાણુ છે. એવે રમ્ય તેજપૂંજ જેણે નીરખ્યા નથી તે પ્રેમી નથી. પ્રેમ સ્થૂલ નથી, પ્રેમ સૂક્ષ્મ નથી, પ્રેમ આ નથી, પ્રેમ તે નથી. એજ રીતે પ્રેમનું સ્વપ્ત દર્શાવી શકાય ? વેદાંતીને નૈતિ નૈતિ કહીને બ્રહ્મનું સ્વરૂપ દર્શાવતાં તે નથી તેંગે ? “ પ્રેમ એ બ્રહ્મ છે, બ્રહ્મથી પણ કંઇક અધિક છે, સૃષ્ટિની સર્વે ઉચ્ચ શાક્તએને સાર એ પ્રેમ. ** ' સખે ! હારે માટે નવાં તે શાંગીત મેાકલૂ ? આ બારી પાસેના આંબામાં બેઠી બેઠી કાયલ ટહુકે છે તે ગીત તકારે માટે વધારે સારાં છે. 26 ખારા ખારા સાગર મા ઉલેચાવશે; “ જલધિના જલચરને મા પજવશે, . “ સાગરમાં એક છે વીરડી મીડી; અમૃત આરે ત્યહાં માંડશું ઝુંપડી. 42 સખે ! વલી આ સબંધી આગળ ઉપર હૂમાં તે ઘણું થયું. " સદા સર્વદા હમારીજ. પ્રવાસી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36