Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ દિવ્ય ત્રિતૃભક્તિ. t સદા સંસારમાં સુખ દુખ સરખાં માની લઈએ ! ” ( મર્હુમ સાક્ષર ડાહ્યાભાઇ. ) એ સૂત્રને અનુસરતાં તેઓએ ધાર અરણ્યમાં પ્રવેશ કર્યાં. તક્ષશિલાની ગરીબડી પ્રજા અને સમગ્ર અધિકારી મંડળને રડતાં મુકીને તેએ જંગલનાં દ્વિસક પાએનાં મુખ આગળ પહોંચી ગયાં પરંતુ જેએની મુખશ્રીપર પિતૃભકિતની પ્રતિભા છવાઇ રહીછે એવા તે દૈવી દંપતી તરફ જે હિંસક પશુઓએ ષ્ટિ સરખી પણ કરી નહિ. પતિ પત્ની બન્ને જણુ જંગલમાં આમ તેમ ફરી વનકળાના આહાર કરે છે. હથેળીમાં લઇને ખાળે ખાષે પાણી પીએ છે. રાત્રે પાંદડાં અને ઘાસની પથારીમાં સુવે છે. અધ પતિને કાચિત્ વિનાદને અર્થે પત્ની ધુરા સાદે નીતિ ભો–સુલલિત ગીતડાં ગામ સરંભળાવે છે. કરતાં કરતાં વળી એકાદ ગામ આવી ચઢે છે તે ત્યાં ભિક્ષા માગી પેટ ભરે છે. એમ દીર્ધકાળ કરતાં કરતાં અનાયાસે દૈવ યેાગે તે તેજ કુસુમપુરમાં આવી પહોંચ્યાં કે જ્યાં રાજા અશેક રાજ્ય કરે છે. ભિક્ષા માગતાં માગતાં તે કેટલાંક ગાયના ગાતાં ચાલ્યાં જતાં હતાં. ગાયના ગાવાથી લેક તેમને પ્રેમથી અન્નવસ્ત્ર આપે છે. ૨૮; સંગીત-તે તે પણ વળી એક રાજકુમારના મુખે ગાવાનુ કેટલું મધુર હાય ! તદુપરાંત કુણાલ બાલ્યાવસ્થાયીજ મેટામેટા ગવૈયાની સેાબત થયેલી હાવાથી ત્રણે લલિત ગાઇ શકતે હતી. કાલને આ ગાયન રાન્ન અશાર્ક બાલ્યાવસ્થામાં શીખવાડયું હતું જે તેને કામ હતું. આજે કુત્તુભમાં આવ્યા પછી એક રાજ્યમહુલ પાસ ઉભા ઉભા અષ કુણુાલ તેજ ગાયન ગાતા હતા. રાજા દિવાનખાનાની બારી પાસેજ એક રત્નજડીત સેલ્ફા પર બેઠેલ હતા તેણે પેલું ગાયન સાંભળ્યુ. રાજાને તે ગાયન સાંભળતાંજ વિદ્યુત-પ્રકાશની પેકેજ પાતાને પુત્ર સાંભળ્યેા. તે અવાજ પેાતાના રાજપુત્રનેાજ છે એમ તેને નક્કી લાગ્યું-રાજાએ તુર્તજ નાકરને આજ્ઞા કરી કે ' અરે ! કાણુ છે રે! નીચે પેલે કાઇ ભીખારી ઘા મીડા સ્વરે ગાયન ગાય છે તેને મ્હારી પાસે લઇ આવ! તે મને ઘણુંજ પસંદ પડ્યું છે. "" મહારાજાની આજ્ઞા થતાંજ નાકરા દોડયા અને ગાયન ગાનાર ભિક્ષુકાને મહારાજા સન્મુખ હાજર કર્યાં. અશેક રાજાને ભિક્ષુકને જોતાંજ શંકા ઉત્પન્ન થઈ પરંતુ તેમની આવી કંગાળ સ્થિતિ થાય અને આવી દીત સ્થિતિમાં અહીં આવે એવે કઈ સંભવ જણાયા નહિ. માદાના ચહેરા તા ઘણાયને મળતા આવે છે તેથી વિશેષ ખાત્રી કર્યા શિવાય તેમને કંઇ પણ કહેવું ઉચિત જણાયું નહિ. તેથી રાજાએ ભીક્ષુકને પુછ્યું— . “ અરે ! તું કયાંના રહેનાર છું? હારૂં નામ શું? તું જે ગાયન ગાય છે? તે તને ણે શીખાવ્યું? શું તું કહેશે કે ? આ પ્રશ્ન સાંભળતાંજ કુણાલ હસ્યા અને ક્ષણુવાર સ્તબ્ધ થયા. પછી તેણે એક નવું ગાયન જોડી કાડી તેમાં એવું ગાયું કે તે પોતે એક મેટા સાર્વભૈમ રાના પાવી પુત્ર હતા. રાજાની આજ્ઞાથી તે પિતાની નજર આગળથી દૂર થયા પરંતુ પછીથી કેા કારણને લીધે તેના શત્રુઓએ કંઇ ભ ંભેરણી કરી, અને રાજાને હાથે અધિકારીએને પત્ર લખાવી તેની આંખેામાં ઉન્હા ઉન્હા સળી ભેકાત્રી, પત્ની સાથે જંગલમાં કાઢી મુકાવ્યા. પ્રથમ ના કારભારીઓએ તે પત્ર ખોટા ઠરાવ્યે હુ રાજપુત્રે તેજ તે પત્રપુર રાજાના દાંતની મ્હાર જો ખાત્રી કરી પાતેજ પિતાની આજ્ઞા માન્ય કરવા પેાતાનેજ હાથે આંખે કેાડી પત્ની સાથે અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાંથી ભીખ માગતા માગતા, દુ:ખ અને દરદ્ર વેઠતા વેડા દૈવયેણે અહિં આવી ચર્યેા છે. ”

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36