Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ શ્યામ સંગ સંવેગ. ૨૫ ખોટા સુર ઉપર આંગળી મુકી ખરા સુરનો રાગ ક્યાંથી નીકળે. તમે ઇચ્છે છે તે નિર્ભયતાને અને ભયના વિચારનું ચિંતવન કરે છે. ફલાણાને તે વાઘ મળ્યો તે આમ પાસ નાંખે અને ફલાણાના ઘરમાં ચાર ગયો તો તેને આમ પાસ નાંખે. એવા વિચારને સેવી નિર્ભય થવાશે કે! તમારે જે નથી જોઈતું તેનો વિચાર ન કરો. જે જોઈએ છીએ તેજ સુરને વગાડે. તેને મધુર ધ્વની તમારા કાનને નિરંતર અથડાશે. જ્યાં દુઃખને, લેશને, ભય, ચિંતાનો અને એ વિગેરે કોઈ પણ વિરોધી ભાવનો સ્વર વાગ્યો કે - તરમાં હુર્ણ થયું કે તરત જ સાવધ થઈ તે સુર ઉપરથી તમારી વિચાર રૂપી આંગળીને હઠાવી લે અને આનંદ વિગેરે જોઇતા ભાવેના સુર હોય તેને પ્રતિ વિચારરૂ૫ આંગળી દબાવે. પ્રિય વાંચક! આ પ્રકારે જગતરૂપ વિણામાંથી મધુર ધ્વની કાઢો. તે તમારાજ હાથમાં છે તે તેને કાઢી પિતાને અને અન્યને કય કૃત્ય કરે. આ આદિ અનેક શુભ પ્રવૃત્તિઓને કરી તમારા ઇસ્પીતાર્થ સિદ્ધ કરો અને અંતે સુખ, શાન્તિ, નિર્ભયતા, આનંદ, જ્ઞાન આદિ પદાર્થમાં રમતા રહે. श्यामा संग संवेग. (રચનાર પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ) ઉપંદ્રવજ્રવૃત્ત. નમું તને વીર શ્રી વર્ધમાન, વિદારજે વિઘ વિભુ મહાન; પદે પદે મસ્તક હું નમાવું, ક્ષમા ધરે હું તમને ખભાનું. કવિતા (મનહર). ધર્મવન વાગ્નિના ધુમાડાની હાર જેવા, કમલાંગી તણ ચામ વાળ બાલ+જાણ; મુક્તિરૂપ માર્ગ વિષે વિશ કરનારી નારી, જાણ એમ જાર જેને આનંદ ન માનજે. બાલ જેમ લબ શ્યામ વાળ તેમ લંબ શ્યામ, ગણી અપશુકનને ત્રાસ તેથી પાજે. સેમ પ્રભા સૂરિ તણું વાણી વદે શુક વળી, જેવી તેવી વાણી પણ સુખદ પ્રમાણુજે. તોટક વૃત્ત. કમળા તમ કેશ કલાપ દિસે, તમ શ્યામ સમા શુબ જ્ઞાન વિષે; સુચરિત્ર રૂપી વિધ તિઝ તણ, હરનાર વિનાશક મેધ ગણે. તુજ કેશ ન એ પશુ કલેજ છે, લસિતા+ dજ કેશ લસિત છે: મુનિયોગી તણા ચિત્તને હરતે, તુજ કેશ લાપ અતિ નડ, સ-સર આ ઉતરે તો જેમ અપશુકન થાય તેમ એથી ધર્મ માર્ગમાં અપશુકન થાય. ચારિત્ર રૂપ ચંદ્ર + સ્નિગ્ધા. ૯ અક્ષર સહિત એટલે કે ના કમાં લ નેડી દેતાં ફ્લેશ જ થશે. જેહ મહા વત આપણાં, તેમાંનું આ એક; જાર વિલાસી જન હિતે “વરણું રાખી વિવેક

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36