Book Title: Buddhiprabha 1911 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ # કા મનુષ્ય અમુક દેશકાલાદિને અનુસરીને અમુકને ગુણુ ના હાય તએ ગુણુ કહે છે. દાખલા તરીકે કેટલાક અનાર્ય લોકા પાતાના ફરીવાજપ્રમાણે ઘણા પ્રાણીએને પર્વ દીવસે મારવાની શ્રદ્ધાને ગુણુ કહે છે પણ જૈન ધર્મના આ ધારે વિચારતાં તે અવગુણુજ છે. તેમજ કેટલાક ધર્મવાળા કન્યાને પરણાવવામાં મહાન્ ધર્મલાભ સમજે છે ત્યારે જૈત સિદ્ધાન્તા તેના અસ્વીકાર કરે છે. પાતાના ધર્મની ઉન્નતિ માટે અન્ય મનુષ્યોના સહાર કરવામાં કેટલાક અનાય લક ધર્મ માને છે પણ જેનાગમાં તો તેને અધર્મ કર્યું છે. કેટલાક લે! પશ્યતવામાં ધર્મ માને છે પણ પશુને યજ્ઞમાં ઘાત કરવા તે અધમ છે અમ જેનાગમાં નિષાદન કરે છે. દેશકાળના અનુસારે તુ તે દેશના મનુષ્યએ પાતપાતાની બુદ્ધિપ્રમાણ ભિન્ન ભિન્ન ગુણ અને અવગુણની કલ્પના કરી ડેય છે. માટે આપણે ના સર્વજ્ઞ કથિત આગમાના આધારે સદ્ગુણો અને દુર્ગુણાનું સ્વરૂપ સમજવું તે અ જ્ઞાન, ફ્ન અને જ્ઞાત્રિ મુજ આત્માના સ્વાભાવિક મુખ્ય ગુગા છે તેથી સિદ્ધાન્તામાં કર્યુ છે કે જ્ઞાન પર્સન ત્રર્તાને મોક્ષમાર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ માળના માર્ગ છે. જ્ઞાનના પાંચ ભેદ છે અને એકાવન પણ ભેદ થાય છે. જ્ઞાનના ભદેશને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા તે એ. દર્શન ગુણુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જાએ. સાથે કાય અને નવ નેકયાય એમ ચારિત્ર મોહનીયની પચ્ચીસ પ્રકૃતિયાને નાશ કરવા નેઇએ. પચ્ચીશ પ્રકૃતિયાને ટાળી ચારિન મુખ્ય પ્રાપ્ત કરવા તેએ. આ માર્થી મનુષ્યે વિચારવુ તે એ કે મારામાંથી ચારિત્ર મહુનીયની પચીરા પ્રકૃતિમાંથી કઈ કઈ પ્રકૃતિએ મંદ પડી અને હજી ક! કઇ પ્રકૃતિની પ્રબળતા વર્તે છે. ચારિત્ર માહનીય ફાવ્યા વિના શ્રાવકના તથા સાધુના ગુણા ખીલી શકતા નથી. જે જે અંગે ચારિત્ર મેાહનીયની પ્રકૃતિયોને હુડાધવામાં આવે છે તે તે અંગે ગૃણા પ્રકટે છે. જે મનુયા પોતાના આત્માન વર્તન નરક દાટી દે છે તેઆને સગુણા પ્રાપ્ત કરવાની કા મળે છે, મ નમાં જે જે વિચારે આવે તે યાગ્ય છે કે યોગ્ય છે એના પૂર્ણ થાય ફરવા જાએ. જે મનુષ્યે મનમાં ગમે તે વિચાર કરવાની ટેવ પાડે છે, હું સારૂં વિચાર છું કે ના વિચાક સ્ક્રુ છે મારા વિચારથી મને અને દુ નિયાને શો લાભ થવાના છે ? મારા વિચાઞ શાન્તિને દેનારા છે કે અશાંતિના દેનારા છે? તે બાબતના સ્વાનુસાર જે વિવેક દૃષ્ટિપૂર્વક વિચાર કર છે તે માને પ્રાપ્ત કરવા સમધ થાય છે. શનાનામાં રહેલા ગુણા અને દેાધાન જે ભિન્ન ભિન્ન દેખો શકે છે તે મનુષ્ય સદ્ગુણોના અધિકારી બની શકેછે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34