Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B. Be શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બેાર્ડંગના હિતાર્થે પ્રકટ થતુ *~~* બુદ્ધિપ્રભા ( Cight ok Bension ) વર્ષ ૩જી, સને ૧૯૧૧. જીન એક ૩જો सर्व परवशं दुःखं, मवमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं मुखदुःखयोः ॥ नाहं पुद्गलभावानां कर्ता कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान लिप्यते कथम् || પ્રગટકત્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બાર્ડીંગ તરફથી, સુપ્રીન્ટેન્ડન્ટ શ કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, નાગારીસરાહ–અમદાવાદ વાર્ષિક લવાજમ-પોસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧-૦-૦ :અમદાવાદ શ્રી ‘સત્યવિજય' પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ /> ૯ સ્વીકાર. વિષયાનુક્રમણિકા, વિષય, પૃષ્ઠ વિષય ૧ સમય હારી બલિહારી. ૬૫ ૭ વ્યવહાર સુદ્ધિ. ૨ સગુણાને પ્રાપ્ત કરવા જોઈએ. ૬ ૬ ૮ બાડી"ગ પ્રકરણ. ૩ જગત કતૃત્વવાદ ચર્ચા. ૯૬. ૪ જગત શાધ. ૫ દયાનું દાન કે દેવકુમાર. ૮૫ ૧૦ મનોપદેશા. ફે માગૉનુસારીના પાંત્રીશ ગુણ. ૮૭ ૧૧ ગ્રાહકોને સુચના. નિણય સાગર પ્રેસની ઉત્તમ છાપવાળા, ૧ જૈન ફીલસુફી સમજવાનો માર્ગ દર્શાવનાર, શ્રી વિનયવિજય ઉપાધ્યાય કૃત, નચકણિકા ( કર્તા જીવન અને સાત નયપર વિસ્તારથી વિવેચન સાથે ) કીમત માત્ર રૂ. ૦-૬-૦, ૨ શ્રી જીનમઃદિરે જીન પ્રભુનું ઉત્તમ રીતે દર્શન કરાવનાર જૈનશાળાઓમાં ખાસ ઉપચાગી, | શ્રી જીનદેવ દર્શન, (વિધિ, હેતુ, વિવેચન સહિત ) ક‘મત માત્ર રૂ. ૦-૩-૦ . લખા | મોહનલાલ દ દેશાઇ ખી, એ, એલ એલ, બી. વકીલ હાઇકોટ, પ્રીસેસ સ્ટ્રીટ મુંબઈ ભેટ ટ. રસ્ત્રીકેળવણી અને સદ્ગતન. કપડવણજવાળા શા. મહાસુખરામ લલ્લુભાઇની અ. સૈ. દીકરી ચંપાના સ્મરણાર્થે છપાયેલ સ્ત્રીકેળવણી અને સદ્ધતન નામનું પુરતઃ . જૈન શાળાઓને તેમજ સ્ત્રીવર્ગ ને મફત આપવાનું છે. પારટેજની ટીકીટ અર્ધા આના બીડી આપવી. લખે-બુદ્ધિપ્રભા એફીસ, નાગારીશરા-અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ વર્ષ ૩ જી, તા. ૧૫ મી જીન. સન ૧૯૧૧ એક ૩ જો. समय त्हारी बलिहारी. કવ્વાલિ. ગતિ છે વની ન્યારી, ઘડીના રગ છે વૃદ્દા અકળ ઘટના ઘડે છે તું, સમય હારી અલિહારી. ઉદયને અસ્તનાં ચા, સકલના શીર્ષપર ભમતાં; જરા વિશ્રામ નહી લેતાં, સમય હારી અલિહારી. ઘડીમાં દિવ્ય વાજીત્રા, ઘડીમાં રી કકળ ભારે; થતુ' સહુ કર્મ અનુસારે, સમય ત્હારી અલિહારી. હતુ નહિ તે થતું પલમાં, થવાનુ... તે વિલય પામે, જાવે કર્મનાં નાટયે, સમય ત્હારી અલિહારી. કરે છે. ઉચ્ચને નીચા, કરે છે નીચને ચા; બનાવે કાર્ય પાતાનુ, સમય હારી મલિહારી. ૧ ર Page #4 -------------------------------------------------------------------------- ________________ ચડાવે હસ્તિની ઉપર. પલકમાં રાસબે વારી; શરમ નહિ ઈન્દ્રની ધારે, સમય હારી બલિહારી. ૬ કરે છે તેનું ભક્ષણ, બચે છે જેગિ ડેઈ; ગતિ હારી સકળથી ભિનન સમય હારી બલિહારી. ૭ સમયને પાર પામીને, નિરંજન સિદ્ધતા વરવી. બુદ્ધથષ્યિ જ્ઞાન પામીને, સમય છતી થવું નિર્ભય.૮ ૐ શાન્તિઃ ૨ જેઠ સુદી ૫. ૧૯૬૭. મુંબઈ. सद्गुणोने प्राप्त करवा जोइए. (લેખક મુનિ બુદ્ધિસાગર. મુંબાઈ) ( અનુસંધાન અંક બીજાના પાને ૧૮ થી. ) કદાગ્રહી મનુષ્યો અન્યનાં શુભાચરયાને પણ અશુભ કપ નિહાળો છે. કદાઝથી પિતે જે પણ અંગીકાર કર્યો હોય તેની પુષ્ટિ કરે છે અને અન્ય મનુબોમાં ઘણુ ગુણો હોય તો પણ તે સદગુણ સામે દેખી શકતા નથી. કદાઝલને ત્યાગ કર્યા વિના આગમોના આધારે સદગુણ ગ્રહણ કરી શકાતા નથી. સદગુણોને પ્રાપ્ત કરવામાં કેાધ પણ વિકતા છે. મનુષ્ય. કંધના વશમાં થઈને પોતાનામાં સર્વસ્વ કભી લે છે અને અન્યામાં જે જે સદગુણે ય છે તેને તે દેખી શકતા નથી. જોધીને દયમાં વેર વાળવાની ભાવના વશ્યા કરે છે. પીએ જે જે શત્રુઓ કયા હોય છેતેના સાનુકુળ સાધનોમાં તેને ગુણે ભાસ્યા કરે છે. જે મનય કાના ભમાવ્યો તુ ભમી જાય છે, જેની પારે જાય છે તેના જેવી થઈ જવું છે તેવો મનુષ્ય પણ સદગુણોન હદયથી પારખી શકતા નથી તેથી તે સદ્ગણીને ધારવામાં સમર્થ બનતો નથી. જે મનુષ્ય બીજાઓના ઉપર આળ ચઢાવવાની ત્તિને ધારણ કરે છે તેના હૃદયમાં અનેક પ્રકારના કુવિચારો આવે છે અને કુવિચારોથી તેનું મન ઘેરાયેલું હોય છે તેથી તે સગુણાના ઉપર પ્રેમ પા રણ કરી શકે નથી. જે મનુષ્યના હૃદયમાં અહંકાર પ્રગટ્યા હોય છે તે Page #5 -------------------------------------------------------------------------- ________________ પણ અન્ય મનુષ્યામાં રહેલા સણોન ગ્રહણ કરવા સમર્થ થતો નથી. અહંકારી મળે, અન્ય મનુષ્યની મહત્તાને સહન કરી શકતો નથી. અહં. કારી મન મના મનમાં અન્યની હલકાઈ કરવાના વિચારો પ્રવાહ પેઠે વહ્યા કરે છે. અહંકારી મનુષ્ય પ્રાયઃ અન્યના ગુણેને પણ પિતાની લઘુતા થાય તે માટે સહન કરી શકતી નથી. કપરી મનુ ય પણ કપટના વિચારોના પ્રવાહમાં તણાય છે અને તે મનમાં શું વિચારે છે તે જણાતું નથી. કપટી અન્યના સદગુણોને ભુતરીકે વર્ણવી શકે છે. જે મનુવ્યનું હૃદય શુદ્ધ થાય છે તે શાસ્ત્રાધારે સદગુણ ગ્રહણ કરવાને યોગ્ય બને છે. પોતાના આ મામાં સબાની દ્ધિ કરવાને માટે સગુણદષ્ટિ ધારણ કરવી જોઈએ. ઘણું મનુષ્ય સગુણોની ઈચ્છા કરે છે અને મનમાં વિચારે છે કે ક્યારે અમે સમાન પ્રાપ્ત કરીશું. સગુણ પ્રાપ્ત કરવાની ના થવી એ પણ દુર્લભ છે અને સણાના ભાગને ગ્રહણ કરવા એ પણ દુર્લભ કાર્ય છે. મનું માત્રમાં હાલમાં કદનામાં એકલા સલુણેજ હેતા નથી. દુર્ગ. છે પણ હોય છે. કાઇના સણોનું નિરીક્ષણ કરીશું અને તેની અનુમોદના કરીશું તો સદગુણેને લઈ શકીશું. કદના દુર્ગપ્રતિ દેખવામાં આ વશે અને નવા ગુણોને ભાવીશું તો વિના અન્યફળ અપેક્ષાએ દેખી શકાશે નહીં, આગમોના આધારે સળગે અને દુર્ગણોનું સ્વ૫ વિચારવું જોઇએ. પિતાની મતિ કલ્પના પ્રમાણે સદગુણો અને દુર્ગાનું લક્ષણ ન બાંધવું બેઇએ. આગમ રચનાર સર્વજ્ઞ હતા માટે સર્વજ્ઞદષ્ટિના આધારે સદગુણે અને દગુણ વપ સમજવામાં આવે તો મહાન લાભ પ્રાપ્ત થઈ શકે છે. સગુણા કા ગુણ સ્થાનકની ભૂમિ પ્રાપ્ત કરીને વિશેષતઃખીલે છે. અશુભ પરિણામ છે અને શુભદ્ધિ પરિણામની વૃદ્ધિ થાય તેમ વર્તવું જોઇએ. આશ્રવના પરિણામ તથા આચવના હેતુઓ ટળે અને સંવરના પરિ. રામ તથા સરના હેતુઓને સ્વીકાર થાય તે તે પ્રકારે પ્રયત્ન કરવો જોઇએ. આત્મામાં અનેક ગુણે રહ્યા છે. ગુણને આચ્છાદન કરનાર આવરણોને ટાળવામાં આવે તે સ્વયમેવ તત તત્ સગુણો પ્રગટી નીકળે છે. કીર્તિ અને પ્રતિષ્ઠાની બુદ્ધિનો ત્યાગ કરીને આત્માના સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ થાય તે તે માગેન અબવા જોઈએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ # કા મનુષ્ય અમુક દેશકાલાદિને અનુસરીને અમુકને ગુણુ ના હાય તએ ગુણુ કહે છે. દાખલા તરીકે કેટલાક અનાર્ય લોકા પાતાના ફરીવાજપ્રમાણે ઘણા પ્રાણીએને પર્વ દીવસે મારવાની શ્રદ્ધાને ગુણુ કહે છે પણ જૈન ધર્મના આ ધારે વિચારતાં તે અવગુણુજ છે. તેમજ કેટલાક ધર્મવાળા કન્યાને પરણાવવામાં મહાન્ ધર્મલાભ સમજે છે ત્યારે જૈત સિદ્ધાન્તા તેના અસ્વીકાર કરે છે. પાતાના ધર્મની ઉન્નતિ માટે અન્ય મનુષ્યોના સહાર કરવામાં કેટલાક અનાય લક ધર્મ માને છે પણ જેનાગમાં તો તેને અધર્મ કર્યું છે. કેટલાક લે! પશ્યતવામાં ધર્મ માને છે પણ પશુને યજ્ઞમાં ઘાત કરવા તે અધમ છે અમ જેનાગમાં નિષાદન કરે છે. દેશકાળના અનુસારે તુ તે દેશના મનુષ્યએ પાતપાતાની બુદ્ધિપ્રમાણ ભિન્ન ભિન્ન ગુણ અને અવગુણની કલ્પના કરી ડેય છે. માટે આપણે ના સર્વજ્ઞ કથિત આગમાના આધારે સદ્ગુણો અને દુર્ગુણાનું સ્વરૂપ સમજવું તે અ જ્ઞાન, ફ્ન અને જ્ઞાત્રિ મુજ આત્માના સ્વાભાવિક મુખ્ય ગુગા છે તેથી સિદ્ધાન્તામાં કર્યુ છે કે જ્ઞાન પર્સન ત્રર્તાને મોક્ષમાર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ માળના માર્ગ છે. જ્ઞાનના પાંચ ભેદ છે અને એકાવન પણ ભેદ થાય છે. જ્ઞાનના ભદેશને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા તે એ. દર્શન ગુણુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જાએ. સાથે કાય અને નવ નેકયાય એમ ચારિત્ર મોહનીયની પચ્ચીસ પ્રકૃતિયાને નાશ કરવા નેઇએ. પચ્ચીશ પ્રકૃતિયાને ટાળી ચારિન મુખ્ય પ્રાપ્ત કરવા તેએ. આ માર્થી મનુષ્યે વિચારવુ તે એ કે મારામાંથી ચારિત્ર મહુનીયની પચીરા પ્રકૃતિમાંથી કઈ કઈ પ્રકૃતિએ મંદ પડી અને હજી ક! કઇ પ્રકૃતિની પ્રબળતા વર્તે છે. ચારિત્ર માહનીય ફાવ્યા વિના શ્રાવકના તથા સાધુના ગુણા ખીલી શકતા નથી. જે જે અંગે ચારિત્ર મેાહનીયની પ્રકૃતિયોને હુડાધવામાં આવે છે તે તે અંગે ગૃણા પ્રકટે છે. જે મનુયા પોતાના આત્માન વર્તન નરક દાટી દે છે તેઆને સગુણા પ્રાપ્ત કરવાની કા મળે છે, મ નમાં જે જે વિચારે આવે તે યાગ્ય છે કે યોગ્ય છે એના પૂર્ણ થાય ફરવા જાએ. જે મનુષ્યે મનમાં ગમે તે વિચાર કરવાની ટેવ પાડે છે, હું સારૂં વિચાર છું કે ના વિચાક સ્ક્રુ છે મારા વિચારથી મને અને દુ નિયાને શો લાભ થવાના છે ? મારા વિચાઞ શાન્તિને દેનારા છે કે અશાંતિના દેનારા છે? તે બાબતના સ્વાનુસાર જે વિવેક દૃષ્ટિપૂર્વક વિચાર કર છે તે માને પ્રાપ્ત કરવા સમધ થાય છે. શનાનામાં રહેલા ગુણા અને દેાધાન જે ભિન્ન ભિન્ન દેખો શકે છે તે મનુષ્ય સદ્ગુણોના અધિકારી બની શકેછે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સગુણેની જગમાં કિમત નથી, સદગુણે ગગનમાં ચઢીને ગાજે છે. સૂર્યના કિરણોની પેઠે સદગુણોના પ્રકાસ સર્વત્ર પ્રસરે છે. પોતાના માટે દુનિયા શું કહેશે ! દુનિયામાં મારી વાહ વાહ થાય છે કે નહીં તે તરફ લય આપવું નહી. પોતાનામાં સગુણો કેવી રીતે ખોલી શકે તે તરફ સદાકાળ લક્ષ્ય આપવું જે જે મનુની સંગતિ કરવાથી પ્રતિદિન સદ્દગુણેનો વધારે થાય તે તે મનુની સંગતિ કરવી જોઈએ. સાધુ મહાત્માની સંગતિ કરવાથી અનેક સર્ણ પ્રગટે છે. શ્રદ્ધાળ માધ્યસ્થ શ્રાવકાની સંગતિ કરવાથી પણ અનેક પ્રકારના સદગુણો ખીલી શકે છે. દુર્જનોની સંગતિથી મળેલા ગુણે પણ ટળી જાય છે. જેટલા વિદ્વાન હોય તેટલામાં સર્વ પ્રકારના ગુણોજ હેય અા નિયમ નથી અને જેટલા ભાયાત્રાનમાં અવિદ્વાન હોય તેટલામાં દુગુણ હોય એવો નિયમ નથી. ધ, માન, માયા અને લાભ આદિ કપાયા જેમ પાતળા પડે છે તેમ તેમ ગુણે ખીલના જાય છે, जगतकर्तृत्ववाद चर्चा. (લેખક, બુદ્ધિસાગર ) કતાવાદી–-પ્રભુએ જગની રચના જીવોના ઉપચાર માટે બનાવી છે. - વિની પાસે ધર્મ કરાવી અત્યંત સુખ આપવા માટે બનાવી છે. જૈન-ધર્મ કરાવી ઇવોને અનંતસુખ આપવું તે પરોપકાર છે એ તે ડીક, પરંતુ જે જ પાપકૃત્યે કરીને નર્કમાં ગયા તેઓના ઉપર પ્રભુએ શો ઉપકાર કર્યો ? એ જેને દુઃખી કરવાથી પ્રભુ શું પાપકારી કરવાને ? ના, નહીં કરવાને. કર્તવાદી—એમને નર્કમાંથી કાડીને વર્ગમાં લઈ જશે. - જૈન દીક; તો તેમને નર્કમાં શા કારાગથી જવા દીધા ? તવાદી --પ્રભુ જે કાંઈ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ છે. વને આધીન નથી. પ્રભુ જે દછે છે તે કરી શકે છે. જેમ ભાગર લાકડાની પુતળીને ચાહે તેમ નચાવી શકે છે, પરંતુ તેમાંનું પુતળીને કુંડ પણ આધીન નથી. જેન–યારે જીવને ! આધીન નથી ત્યારે સારા ખોટાનું ફળ પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ વને થવું નહીં જોઈએ. જેમ કે સરદાર કોઈ નાકરને કહે કે તું અમુક કામ કર, પછી નકર તેિ કામ કરે છે તેનું પરિણામ સારું અગર ખરાબ થાય તે તે સરદાર નાકરને શું દડ દઈ શકે છે ? ના; કોઇપણ દંડ દેઈ શકતો નથી. તેવીજ રીતે ઈશ્વરની આજ્ઞાથી તયારે છે પાપ પુણ્ય કર્યા તે તેનું ફળ જીવને થવું જોઈએ નહીં. અને તેથી જીવની ખરાબ ગતિ પણ થવી જોઈએ નહીં. જે પાપપુષ્ય દેવે કર્યો તેનાં ફળ ધિર ભાગવનાર થશે અને કદી ઈશ્વરને નિરાંત વળવાની નહીં; અને જીવની ખરાબ ગતિ કદી પણ થવી જો એ નહીં. કર્તવાદ – કલાં પાપ પુણ્યને અનુસરે પ્રભુ ને દંડ આપે છે તે કારણથી ર અવિત કરે છે. જે જેવું કે તેને તેવું ફળ મળે છે. જેન આ તમારા કહેવા ઉપરથીજ સંસાર તથા વ તેમ પાગ્ય પાપ અનાદિ ઠરે છે. વળી ઈશ્વર કર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જીવને જે કંઈ આ ભવમાં સુખદુઃખ થાય છે તે પૂર્વ જન્મનાં કરેલાં સુકૃત દુકુથી થાય છે, એમ ઉત્તરોત્તર જન્મ થકી સુખદુખ ભોગવવું થાય છે. આમ કરતાં સંસાર તથા અને પુષ્ય, પાપ, બંધ, મોક્ષનું અનાદિપ સિદ્ધ થાય છે. હવે વિચાર કરો કે જગતક્તાં ઈશ્વર કેવી રીતે કરે. વળી કર્મ છે તે ધિરથી સ્વતંત્ર છે કે પતંગે છે ? જે કર્મ સ્વતંત્ર હાય તો જગકર્તા દર કિમ થાય છે અને જે કમ પરતંત્ર હોય તે ( પરાધીન હોય તો ઇશ્વરને આ જગતની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગકર્તા નથી અને જગન અનાદિ છે એ વાત સિદ્ધ છે. વર્તાવાટી તરફથી પૂર્વેલ. હવે અન્ય દર્શનોએ જેવી રીતે જગતના કર્તા દશ્વર માન્ય છે, તિ દેખાડીએ છીએ. જગતનું મુળ ઉપાદાન કારણ ધર છે. એક ટક્કર અને બાળ સામગ્રી એ બે પદાર્થો અનાદિ છે. બી, જળ, અગ્નિ, વાયુ, આ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આમાં અને મન. આ નવ વસ્તુ નિત્ય છે અને અનાર છે. કેદની પણ બનાવેલી નથી. તે જગતકનો નીચે મુજબ સિદ્ધ કરે છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ 91 उपजाति छंद - कर्तास्ति कचिज्जगतः सचैकः स सर्वगः स स्ववशः स नित्यः । इमा कुवा कविडम्बनाः स्युः तेषां नयेषा मनुशासकस्त्वम् ॥ આ ચાચર અથ આ બન્ને પ્રત્યક્ષાાંદ પ્રમાણથી દેખાય છે. જગનના ચાર કોઇપણ પુવિધ છે. પૃથ્વી, પર્વત, સમુદ્ર કાય હાવાથી તેનું કારણ કાં પણ લ ન અ. કારણકે જે જે કાર્ય છે ને તે કારણવિના ઉત્પન્ન થઈ શક્તાં નથી. જેમકે ઘટ, પટ, ૬૯, આગગાડી તેમ જગત કાર્ય દેખાય છે, માટે તેને કારણભૂત ઘર અવશ્ય માનવા ભેદ'એ ૨. વી ઘર છે તે એક છે, તે રા પ્રભુ હોય તા એક કાર્ય કરવામાં સર્વ ની જુદી જુદી યુદ્ધ થઇ ય ત્યા કાર્ય ઉત્પન્ન થઇ શકે નહિ. માટે એક ઈશ્વર માનવા તૈઇએ. નથી કર પાતાની ાથી ચાર પગવાળાં મનુષ્ય બતાવ, નેશ્વર છે. પવાળાં મનુષ્ય બનાવે, બોન્ફ્રે આઠ પગવાળાં મનુધ્ય બનાવે. વળી કાઈ આંખના કારણે ફાન બનાવે વળી કાઇ કાનના કાણે આંખ બનાવે નો એક સરખાં મનુષ્ય બની શકે નહી માટે અકુજ ઈશ્વર હાવી નગ ૩. ઈશ્વર સર્વવ્યાપી છે. તે સર્વવ્યાપી ન હૈયતા ત્રણ ભુવનને 6 શાસ્રાવ અન; એક વખતે શી રીતે બનાવી શકે ? એક કાળમાં સર્વને બનાવી શકે નહિ. જેમ કુંભાર જે કાણ ટ્રાય છે તે કાણે કુંભ બનાવી શકે છે, પરંતુ દેશાવરમાં કુંભ બનાવી શકતા નથી. ૪, તથા થર્ સર્વજ્ઞ છે. સર્વગ ન હોય તે સર્વ કાર્યોનું ઉપાદાન કારણ નગી શકે નહિં અને ઉપાદાન કારણ તે ન ાણી શકે તે વિચિત્ર પ્રકારનું જગત શી રીતે બનાવી શકે ! મા ૫. શ્વર પાતાને વશ છે. પાતાની ાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઈશ્વર વિના સર્વને સુખ દુઃખ આપવા કાઈ સમર્થ નથી અને એ શ્વરને પત્ર માતાએ તેને મુખ્ય કર્તા ક્રંધર ન રહે. ૬. શ્વર નિત્ય છે, તે અનિત્ય હોય તો તેન એટલે ઈશ્વરને બના નવાવાળા બન્ને શ્વર માનવા તૈએ. વળી તેને બનાવનાર બન્ને એમ માનનાં અનવન્તાણુ આવે. માટે કર નિત્ય કહીએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ जैनी तरफथी उत्तर पक्षः जगत् का खंडन. –પ્રથમ અનુમાન તમેએ કર્યું તે ખોટું છે. આ અનુમાનથી ma ગ્રહણ થતી નથી. વળી તમે કહો કે ઇશ્વર જગતકર્તા શરીરવાળે છે કે શરીરરહિત છે ? વળી તમે કહે કે અમારી પદ શરીરવાળે છે કે પિશાચાદિની પહં અદશ્ય શરીરી છે ? પ્રથમ પક્ષ માનશો તે પ્રત્યક્ષ બાધ આવે છે. બીજો પક્ષ માનશે તે ધર દેખાતા નથી તે ઈશ્વરના માહાથી કે અમારા કમ નશીબથી ? હવે પ્રથમ પક્ષ માનો કે ધરના માહાભ્યથી શ્વર દેખાતા નથી તે તેમાં કાર પણ પ્રમાણ નથી. બીજા પઢામાં સદેહની નિવૃત્ત નહિ થાય. કેમંદ ઈશ્વર છે કે નહિ એ સંય રહ્યા કરશે. વળી ઇશ્વરને શરીરહીન માનશે તે કોઈ પણ કામ કરવાને સમર્થ નહિ થાય. જેમ આકાશ અશરીરી હોવાને લીધે તેનાથી જેમ કાંઈ પણું કાર્ય થતું નથી તેમ દરથી પણ થવાનું નથી. મારા નિત્ય વ્યાપદ અક્ષિા છે તે તે અત્ત છે તેમ કર પણ અત્ત છે. વળી તમે શ્વરને એક માને છે તે પણ મટે છે. એક મધપૂડ બનાવવામાં સર્વ માખાઓ એક મતે થઈ મધપુડા બનાવે છે તે કર પરમાત્મા નિર્વિકાર નિરૂપાધક જ્યોતિ સ્વરૂપોને કેમ કિમત નહિ થાય ? સર્વ પરમાતમાઓને એક મત થવામાં કાંઈ પણ બાધ દેખાતું નથી કારણ કે સર્વ સર્વજ્ઞ છે. શું તમે ઈશ્વરને કીડા કીડી કરતાં પણ અજ્ઞાની ધારણા છો કે જેથી તેમને એકમત થતો નથી ? પૂર્વ પક્ષ-ઘણ માખીઓ ભેગી થઈ એક મધપુડા બનાવે છે તે પણ શ્વરના બાપારથી મધપૂડા બેન છે, ઉત્તરપક્ષ—ત્યારે તે ખાવું, પીવું, ચારી, પરસ્ત્રીગમન કરવું, જૂ બાલવું, હિંસા કરવી, દક્ષાદિક સર્વ કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ અને સર્વ જીવ અકત સિદ્ધ થશે ત્યારે પુણ્ય પાપનું ફળ કેને થવાનું છે પૂવ પક્ષ---કુંભાર, લુહાર ચાર ઇત્યાદિ સર્વ સ્વતંત્રતાથી ( નવાધિનતાથી * પિત પિતાનું કાર્ય કરે છે. ઉત્તરપક્ષ- ત્યારે બિચારી માખીઓ શું અપરાધ કર્યો કે તેને વાંધીન પણું કહેતા નથી ? વળી અનંત ઈશ્વર માનવામાં આવે તે એક જગત બનાવવામાં વિવાદ થઈ જાય, ને તે વિવાદને કે દૂર કરે ? વળી એક મધરને દેખી બીજે ઇશ્વર અદેખાઈ કરે કે તું મારા નુ કમ છે કે આ તમારું માનવું પણ અજ્ઞાન Page #11 -------------------------------------------------------------------------- ________________ છે. કેમકે દર કે સિદ્ધ બુદ્ધ પરમાત્મા સર્વ સર્વત છે. તે સર્વજ્ઞનું જ્ઞાન એક સરખું થયું અને તેથી એક સરખું જ્ઞાન થવું જોઈએ. વળી રે (પરમાત્મા ) પવિત્ર છે. અદેખાઈ દોષ રહિત છે તેથી તેમને ઝધડા સંભવતા નથી. જે ઝઘડો કરે તેનામાં ઈશ્વરપણું હાય નહિં. માટે ઈશ્વર અને ત માનવામાં પણ પ્રકારનું દુષણ નથી. સર્વ જીવો કર્મ થકી રહિત થાય છે ત્યારે પરમાત્મપદ પામે છે અને અક્રિય થાય છે. પાછા અહીં આવતા નથી. માટે પરમાત્માઓ કે જે અક્રિય છે તેને જગત્ બનાવવાનું કાઈ પણ કારણ નથી. 3. તમાએ કહ્યું કે પશ્વર સર્વવ્યા છે તે પણ પ્રામાણિક નથી. અમે પૂછીએ છીએ કે શ્વા સર્જયા જ્ઞાનથી છે કે શરીરથી છે ? જે શરીરથી સર્વવ્યાપક ઈશ્વર માનશે તે સર્વ જગાએ ઈશ્વરનું શરીર સમાઈ ગયું. બીજ પદાર્થોને રહેવા માટે જગ્યા પણ મળવાની નહિં માટે ઈશ્વર શરીર કરી સર્વ વ્યાપક કરતો નથી. જ્ઞાને કરી સર્વવ્યાપક માનશે તે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ શરીરવાળો માનેલા છે. સનાતન વેદધર્મવાળા વેદના આધારે ઈશ્વરને સાકાર માને છે. ૪. તમારે માનેલા ઈશ્વર સર્વજ્ઞ પણ કરતો નથી કેમકે જે સવા હોત તો જગતર્તાનું ખંડન કરવાવાળા એમણે કેમ ઉત્પન્ન કર્યા ? વળી કહેછે કે જન્માંતરમાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મના અનુસારથી ફળ આપે છે તે ઈશ્વર સ્વતંત્ર (સ્વાધીન) કરતા નથી. કેમકે કર્મ વિના ઈશ્વર ફળ આપવાને સમર્થ નથી. ત્યારે ઇશ્વરને આધીન કાંઈ પણ રહ્યું નહિં. જેવાં કર્મ કર્યો હશે તેવાં ફળ મળશે. વળી એકાંતથી ઈશ્વર જગતકર્તા વિચ માનશે તે તે નવાં નવાં જગત રચ કરશે કારણકે જગતને રચવાને સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશો કે જગતને બનાવવાને સ્વભાવ ઈશ્વરમાં નથી ત્યારે તે કોઈપણ વખત જગતને ઈશ્વર રચી શકે નહિં. વળી વોને રચવાને સ્વભાવ એકાંત નિત્ય માનશે તે સર્વદા છ ઉત્પન્ન થયા કરશે, કદી પણ છે નાશ પામશે નહિ. વળી તમે ઈશ્વરમાં જગત રચવાની તથા નાશ કરવાની અમ બે શક્તિ માનશો તો તે પણ ખેડું કરે છે કારણ કે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરુદ્ધ શક્તિ કોઈ પણ વખત એક ઠેકાણે રહી શકશે નહિ. જે કાળમાં જગત્ રચવા માંડશે તેજ કાળમાં નાશ કરનારી શક્તિ નાશ કરી નાખશે. એમ જ્યારે પરસ્પર બે શક્તિઓ Page #12 -------------------------------------------------------------------------- ________________ નો વિરોધ થયો ત્યારે જગત બનશે પણ નહિં અને તેને નાશ પણ થશે નહિં. ત્યારે અમારા મત સિદ્ધ કરશે. અમારા મત પ્રમાણે સમજવાનું કે આ જગત કોઈએ બનાવ્યું નથી. આ જગતનો કદીપણ પ્રલય થવાને નથી અને આ જગત અનાદિ અનંત છે તે સિદ્ધ ઠર્યું. આ પ્રમાણે વિ. ચારતાં જગતને કર્તા ઇશ્વર સિદ્ધ કરે નથી. વળી હે કર્તાવાદી ! તે જે કહ્યું કે ઈશ્વર દ્વારા છે, આ વાત પણ તમારી માનવી બેટી ઠરે છે. જયારે જગતકર્તા ઈશ્વરે જગત બનાવ્યું, જેવાને બનાવ્યા. તે તેમની વારેવાર ચિંતામાં રહેવાને અને તેને દુનિયામાં આવવું પડે એવા લોકોની ભક્તિથી અહીં આવવું પડે, વળી કમ પ્રમાણે ફળ આપવું જોઈએ એ વિગેરેની ખટપટમાં ગુંથાયાથી શું કરવા ઈશ્વર કહેવાશે ? કદિ પણ કહેવાશે નહિ. માટે જો ઈશ્વરને જગતકર્તા તરીકે માનશે તે કદાપિ દ્વારા થશે નહિ. વળી હે મતવાદી! ઈશ્વર નિ છે અમ જે કહીશ ઇશ્વર થકી બનેલું ઉપાદાન કારણથી જે જગત્ તે પણ નિત્ય રહેવું જોઈએ અને જીવો કદાપિ કાળે મરવા નહીં જોઈએ પણ છ મૃત્યુ પામે છે માટે ઈશ્વરને નિત્યાપર દુપણ લાગુ પડશે. દષ્ટાંત જેમકે-જે લાલ તંતુ હોય તો તેનું બનેલું વસ્ત્ર પણ લાલ થવું જોઈએ. જો કાળા તંતુ હોય તો તેને બનેલે પટ પણ કાળો થાય છે. તેવી રીતે ઇશ્વરે જે નિત્ય હૈયતે જગત પણ નિત્ય હોવું જેઈએ આ દૂઘણું આવે છે અને જે ઇશ્વરને અનિત્ય માનશો તે અન્ય ઈશ્વર કાર્યરૂપે થયો તો તેને બનાવનાર પણ બીજે ઇશ્વર ગામ મનવા દૂધનો વજી પ્રહાર તમારા મસ્તક ઉપર પડે છે, એમ એ પક્ષ બેટા કરે છે. બ્રીતિ, મુસલમાન, વિગેરે બીજા લોકો પણ જગતનાં સિદ્ધકરવાને જેટલી યુક્તિ કરે છે તેટલી આકાશના પલની પિંડ બેટી ઠરે છે, માટે જીવને બનાવનાર કેદ નથી એમ માનવું તે સત્ય છે. જેમ ખાણમાં જ કનક અનાદિ કાળથી સંબંધ યુક્ત છે તેમ આમા અને કમને અનાદિકા ને સંબંધ છે, આમ અને કમને સંયોગ સંબંધ છે. સંગ સંબંધ અનિત્ય છે માટે કોઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે. આત્મા કર્મથી જુદે થતાં પરમાત્મપદ ( મહા પદ ) પામે છે અને પછી તેને જન્મ મરણ કરવાં પડતાં નથી અને પાછું અહીં આવવું પડતું નથી. જો કર્મ નહિં માનીએ તે કોઈ રાજ, કે રંક, કોઈ સુખી, કોઈ દુઃખી દેખાય છે તેનું શું કારણ ? તે કર્મવિના બીજું કહેવાતું નથી. જે કર્મ નહિ માનેતા સર્વજીવ એક સરખા હોવા જોઈએ. સુખી હોયત સર્વ સુખી જ હવા Page #13 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. વળી તમેં કહેશે કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરી તે ૧૫ પક્ષથી પણ ખરી કરતી નથી—તે નીચે પ્રમાણે -- ૧. આ દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે ? ૨. દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે ? ૩. નિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનન્ય છે ? ૪. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ? છે. દુનિયા ઉત્પન્ન કરનાર શ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ? ૬. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઢંકાણે રહે છે ? છે. આ દુનિયાને ઈશ્વરે દિવસે અનાવી કે રાત્રે ? ૮. આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં જીવો કયે ઠેકાણે હતા ? ૯. આ દુનિયામાં છવો કઈ પશુરૂપ, પંખીરૂપે, મનુષ્ય રૂપે, સૂરી રૂપે, કે જળચર રૂપે એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણ ? ૧૦. આ દુનિયાને ઈશ્વરે એકકાલાવચ્છેદન ઉત્પન્ન કરી કે કેમ ? ૧૧. દુનિયા બનાવનાર ઈશ્વર ધ્યાળુ છે કે કેમ ? પક્ષપહેલે (દુનીયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે તેના જવાબમાં તમે કહેશે કે- ધરે સર્વ જીવોને સુખી કરવા દુનીયા ઉત્પન્ન કરી તે પણ તમારાથી કહેવાશે નહિ કારણકે પહેલાં ત્યારે શું જીવો ભી હતા ? જ્યારે દુ:ખી હતા ત્યારે તે દુઃખ તેમને ક્યાંથી વળગ્યું ? અને તે દુઃખ વળગવાનું શું કારણ તે કહેવું દાએ તો તે કર્મ વિના બીજું કંઈ કહેવાશે નહિં; અને જ્યારે કર્મ માનશો ત્યારે કર્મ પણ જીવની સાથે દુનિયા ઉત્પ. ન્ન કર્યા પહેલાંનું કર્યું તેથી કમ ની સંગત છે એમ નકી કહ્યું અને દુનિયા પહેલાં જીવ અને કર્મ બે વસ્તુઓ સિદ્ધ કરી ત્યારે બીજું શું ઈશ્વરે બનાવ્યું તે દેખાતું નથી વળી જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પહેલું કર્મ કે જીવે તેવો પ્રશ્ન ઉપન્ન થશે ત્યારે પહેલે જીવ યા કર્મ એમાંનું કદ પણ કરી શકાશે નહિ. અલબત બન્ને સાથે છે એમજ કહી શકાશે. જેમ સૂર્ય અને સૂર્ય પ્રકાશ, જેમ કુકડી અને કડીનું બચ્ચું, જેમ રાત્રિ અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કોણ છે તે જેમ કહી શકાતું નથી Page #14 -------------------------------------------------------------------------- ________________ તેમ પહેલું કર્મ યા જીવ કહી શકાય નહિ. જીવ અને કર્મ ઘણા કાળથી સંયોગી છે. તે કાળની આદિ પણ મળી શકવાની નથી માટે અનાદિ કાળથી જીવ અને કર્મનો સાગ છે એમ સિદ્ધ થયું ત્યારે કર્મના સોગથી છવ દુઃખી થાય છે માટે કર્મ પણ એક પદાર્થ છે તે સિદ્ધ કર્યું. કર્મ જુદા જુદા પ્રકારનાં સુખ દુઃખે કરે છે માટે જીવ અને કર્મ જે અન્ય રૂપ છે તે, એમ જીવન અને અશ્વતત્વ બે વસ્તુઓ અનાદિ કાળથી સિદ્ધ કરી. વળી ઈશ્વરને દયા આ વી તેથી દુનિયાની ( ચષ્ટિની ) ઉત્પત્તિ કરી, લોકોને સુખા કરવા એવી ઈચ્છા થઈ તે પણ મા બીટીજ છે કારણ કે ઈશ્વરમાં જે શક્તિ હોત તો દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુ:ખનો નાશ કરી શક્ત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખ કાપવાની શકિત -- હતી કે શું ? જે કદાપિ શક્તિ નહતી એમ કહેશે તો દુનિયા પણ તેનાથી ઉત્પન્ન થઈ તે વાત ખોટી છે અને તેનાથી જેનાં દુઃખ દૂર થવાનાં નથી તે તેને આ પ્રયાસ લેવો અને જ્ઞાન યુક્ત કર્યો. વળી દુઃખ છે તે રૂપી છે કે અરૂપી ? નિત્ય છે કે અનિત્ય છે ? સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? આ જગતમાં દુઃખ કાણે ઉત્પન્ન કર્યું ? કહેશે કે ઈશ્વરે (દુઃખ દુનીયામાં ઉત્પન્ન કર્યું તો તેને માલુમ નાની છો બિચારા દુ:ખી થશે. આથી જણાય છે કે ઈશ્વર સર્વ જ્ઞાની નથી. વળી દુ:ખને ઈશ્વરે ઉત્પન્ન કર્યું નથી એમ કહેશે તે દુઃખ સ્વતંત્ર કર્યું. જેવો ઈશ્વર સ્વતંત્ર તેવું દુ:ખ પણ સ્વતંત્ર કર્યું ત્યારે દુ:ખને બનાવનાર કોઈ ક. હેવાશે નહિ અને તે ઈશ્વરથી કદાપિ દૂર થશે નહિં. તે ફેર દુ:ખ હર્તા ઇશ્વર છે એમ કહેવું તે એક જુદું છું હું ઈશ્વર સર્વનાં દુઃખ હરણ કરે છે એમાં કંઈ પ્રત્યક્ષ પ્રમાણ દેખાતું નથી કારણ કે દુ:ખને જો ઈવર હરણ કરતો હોત તે આવા બારિક સમયમાં હજારો લોકો રોગથી દુષ્કાળથી દુ:ખી થાય છે તેનું દુ:ખ કેમ લેઈ શકતો નથી માટે દુ:ખને હરણ કરવાની શક્તિ ઈશ્વરમાં નથી એમ સિદ્ધ કર્યું. જે દુ:ખને હરણ કરવાની શકિત તેનામાં નથી તો જગત્ બનાવવાની Page #15 -------------------------------------------------------------------------- ________________ 9s શકિત છે એમ શાથી કહેવાય. તેનામાં દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ નથી એમ સિદ્ધ કર્યું. વળી અમે પૂછીએ છીએ કે દુનિયાને બનાવનાર ઈશ્વર છે એમાં પ્રત્યક્ષ પ્રમાણુ તે બીલકુલ છે નહિં અને ઈચ્છિા વિના કોઈ પણ કામ બની શક્યું નથી તે છો, દરને સિદ્ધ કરી. ઈચ્છા છે તે કર્મ છે એમ સિદ્ધ છું. જે કર્મ સહિત હોય તે પરમાત્મા ઇશ્વર કહેવાય નહિં. એમ અનેક દૂધ પ્રાપ્ત થાય છે. માટે ઇશ્વરને દુનિયા ઉત્પન્ન કરવાનું કંઈ કારણ નથી. ઈશ્વર કે જે સિદ્ધ બુદ્ધ પર મામા કર્મ હિત થયા તને કે પણ પ્રકારની ઈચ્છા નથી. તેવા થવાને ઉદ્યમ કરે એ સત્ય વાત છે. તેમણે જેવી રીતે કર્મને દૂર કર્યા તેવી રીતે તમે કમને દૂર કરે. એજ તેમના અરિહંત અવસ્થાને ઉપદેશ હતો. રાગદ્વેષ રહિત અરિહંત ભગવાન હતા. તેમણે કેવળજ્ઞાનથી જે તવ કથન કરેલાં છે તે સત્ય છે. એમને જૂઠું બોલવાનું કોઈ કારણ નહોતું માટે તેમના કથન કરેલ જૈન મત સત્ય છે એમ માનવું તે સત્ય છે તેમ માનવાથી આમાં પરમાતમપદ પામશે. પણ વજ-દુનિયા ( ચટિ) ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી છે? દુનિયા ઉત્પન્ન કરનાર દશ્વર જો રૂપી હોય તે તે દેખા ઈછે અને જે અરપી હોય તો તેનાથી આખું જગત્ ઉત્પન્ન થઈ શકે કે કેમ ? જેમકે આકાશ અપી છે તે કાદ વસ્તુને બનાવી શકતું નથી તેમ અરૂપી ઈશ્વર પણ કોઈ વસ્તુને બનાવી શકવાને નથી તેથી અરૂપી પણ ઈશ્વર કહી શકાતો નથી. રૂપી હેય તો એક કાલાદેન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશો અને તેણે જે દુનિયા બનાવી, તે તે દુનિયામાં રહેનારા પર્વતો, સમુદ, નદિઓ, વિગેરે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાં કર્યું છેકાણે રહ્યાં હતાં ? ઈશ્વર હાથમાં ઝાલી રહ્યો હતો કે શું ? અને તે પહેલાંના સમુદ્ર, પર્વ તો હતા એમ કદાચ તમે કહેશો તો પ્રાણ પણ તે પહેલાનાં હતાં અમ કહેવામાં શો બાધ આવે છે ? વળી પ્રાણિ, પર્વત, સમુ, દુનિયા પહેલાં સિદ્ધ કર્યા તો તેજ દુનિયા થઈ તો નવું શું બનાવ્યું. વળી રૂપી પર પણ કહી શકાતું નથી કેમકે રૂપી Page #16 -------------------------------------------------------------------------- ________________ હોય તે તે રૂધિર, માંસ, લોહીથી બનેલો હોય છે. તે તે ઇશ્વર ને પણ રૂધિર, માંસ લોહી કહેવું જોઈએ. તે તે ખાતે પણ હે જોઈએ અને તેમ હોય તો તે શું ખાય છે તે બતાવો. કદાપિ દેવતાની પં શરીરધારી કહેશે તો કર્મવિના શરીર હાય નહિ ત્યારે તે કર્મના અનુસાર સુખ દુ:ખ ભેકતા છે તેથી પણ શ્વર સિદ્ધ કરતો નથી. વળી અમે જગત બનાવનાર નથી એમ ઈશ્વરને માનીએ છીએ તો તે કેમ સમજાવવા આવતો નથી. જે તે પ્રત્યક્ષ આવી અમને સમજાવશે તે અમે પણ તેમના ભકત બની જશું પણ નિરાકાર ઈશ્વર કદી દેખાવાનો નથી. કેટલાક ભોળા લોકો કહે છે કે અમને પરમેશ્વર દેખાય છે તે તે ખોટું છે કારણકે કોઈ દેવ વા વ્યંતર દેખાતે હશે તેથી મુગ્ધ જીવો એમ માને કે અમને પ્રભુ મળ્યો પણ તે ખોટું છે. આ પ્રમાણે વિચારતાં ઇશ્વર રૂપી પણું કહી શકાતું નથી તેમ અરૂપી પણ કહી શકાતો નથી અને જગત કર્તા પણ સિદ્ધ કરતા નથી. વક્ષ શ્રીકા-દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય છે કે દુનિયા ઉત્પન્ન કરનાર કશ્વર જે નિત્ય માનીએ તે ઇશ્વરરૂપ ઉપાદાન કારણથી બનેલી દુનિયા કહેવા જઇએ પણ પૃથ્વી, પર્વત, સમુદ્ર, પ્રાણી સર્વને નાશ થ દેખવામાં આવે છે પણ એકરૂપે વસ્તુ ભાસતી નથી. નિત્યનું લક્ષણ એ છે કે ત્રણ કાળ જેની એક અવસ્થા રહે. વળી જે ઈશ્વરને અનિત્ય માનીએ તે નિત્ય જે ઈશ્વર તે કાર્યરૂપે થયે એ મેટું પણ આવે છે; વારંવાર જુદા જુદા ઈશ્વર થવાના અને તેની બનાવેલી દુનિયાને પણ વારંવાર નાશ થવાને; ત્યારે કેની ભ. ક્તિ કરવી અને કેનું ધ્યાન કરવું કે જેથી આમહિત થાય તે કહી શકાશે નહિં. અમ નિત્ય અને અનિષ એ બે વિક થી પણ ઈશ્વર સિદ્ધ કરતું નથી. પા ચોથ-દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે ક અસપત્ર ? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જે સર્વર હોય તે તેના પિતા કલા પ્રાણીએ તેના ભકત વિગેરે સર્વ સર્વજ્ઞ હેવા ઈએ. જેમ Page #17 -------------------------------------------------------------------------- ________________ કાગવથી ઉત્પન્ન થયેલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળા હોય છે તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને પણ તેમના જેવું સર્વત્તપણે મળવું જોઈએ. પણ તેમ કાંઇ છે - હિ. અર્થાત્ સર્વાપણું પિતાનામાં હોય ત્યારે બીજાઓને આપી શ; એમ અનુમાન થતાં સવાપણું તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કદાપિ તમે કહેશે કે તે સર્વજ્ઞ હતો પણ પિતાના જેવા બીજાઓને માન આપી કરવા નહિં એવું તેમનું ધારવું હોય ન તેમ કરતાં તે કપટી કરશે અને તેજ પૂજય બનવું એવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભકિત કરાવવી, તે તેમના સરખા તે કદી કરી શકવા નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. નહિ નહિ સર્વત જે ઇશ્વર હોય તે બી આને પણ સર્વ કરી શકે છે. જેમ ઈયલ ભમરીનો સંગ કરી સંપૂર્ણ ભમરીપણું પામે છે તેમ સર્વ જીવો સર્વજ્ઞ થઈ શ, પણ સર્વજ્ઞ હેય તે કરી શકે, અસત્ર હોય તે શી રીતે કરી શકે ? અસવા ઈશ્વર કહેશે તો તે વિધાત દેવ આવશે. માટે તે પણ કહી શકાય એમ નથી. પક્ષ ઘરમાં દુનિયા ઉત્પન્ન કરનાર દશ્વર પ્રત્યક્ષ દેખાતું નથી તેનું શું કારણ ? જવાબમાં કહેશો કે દુનિયા ન્યાય યુકત ચાલતી નથી માટે દેખાતો નથી તો અમે કહીએ છીએ કે દુનિયા ન્યાયજુન ચાલે ત્યારે ઇશ્વર દેખાય તેમાં ઈશ્વરે શું નવાઈ કરી ? જયારે જ્યારે અન્યાયના રતે દુનિયા ચાલતી હોય ત્યારે તેને સમાં પ્રત્યા થઈ કહે તે અટલે બધે દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે છે જેમ કેદ ચાર ચારી કરે છે ત્યારે તેને રાજ બોલાવી સજા કરી શિખામણ આપે તે બીજીવાર ચો. રી થતી અટકે તેમ ને દુનિયાને બનાવનાર ઈશ્વર દેખાય તે ઈશ્વરને જે લોકો નથી માનતા તે પણ ઇશ્વરને માને અને દુનિયાના સવ મનુષ્ય ઈશ્વર કે જે દુનિયા બનાવે છે તેના ભક્ત બની જાય. કતિવાદી– ઈશ્વરના સર્વ ભકત બની જાઓ યા નહિ બની જાઓ તેની શ્વરને કંઇ પણ દરકાર નથી તે પછી તેને અહિં આવવાની શી જરૂર છે ? Page #18 -------------------------------------------------------------------------- ________________ ન.... વાહ વાહ. ત્યારે દુનિયા બનાવવાનું શું પ્રયોજ રશ્વરને છે ? દુનિયા ઉત્પન્ન થાઆ વા ન થાઓ તેની અશ્વને શી દરકાર છે તે બતાવો. કવાદી–મહેરબાન. જરા વિચારો તો ખરા. મારે કહેવું કંઈ મારા ઘરનું નથી પણ શાસ્ત્રનું છે. જેને જે સ્વભાવ છે તેમ તે કયાં કરે. ઈશ્વરમાં દુનિયા ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે તેથી કરે છે. તેમાં તમને કેમ સમજણ પડતી નથી, મારા મિત્ર તમારું કહેવું તમારા ઘરના શાસ્ત્રનું હેવ કે પરમેધરના ઘરના શાસ્ત્રનું હાવ પણ જેમાં યુક્તિસર કથન હાથ અને અનુભવમાં વાત આવતી હોય તો તે વાત પ્રમાણ છે. તમે એ કહ્યું કે દરને દુનિયા રચવાને સ્વભાવ છે તેથી દુનિયા બનાવ્યા કરે છે. તેના પ્રત્યુત્તરમાં અમે કહીએ છીએ કે ઇશ્વરનો સ્વભાવ નિત્ય છે કે અનિત્ય છે. જે ઇશ્વરનો સ્વભાવ નિત્ય હોય તે સદાકાલ નવી નવી હજરો દુનિયા બનાવવાનો અને કદાપિ કાળે તે થકી નિવૃત્તિ પામશે નહિ અને ઈશ્વરને સ્વભાવ છે અનિત્ય માનશો તે તે થકી ઉત્પન્ન થયેલી દુનિયાને પણ નાશ થવાનો અને અનિત્ય સ્વભાવ કાય રૂપ થયો તે તે સ્વભાવનો બનાવનાર પણ બીજો કોઈ અર્થે ત્યારે ઈશ્વરના સ્વભાવથી આ દુનિયા ઉત્પન્ન થાય છે, આ વચન પંકજડાવત છેટું કર્યું. વળી અમો તમને પૂએ છીએ કે ઈશ્વરને સ્વભાવ જ્ઞાનમય છે કે અજ્ઞાનમય છે. જે ઇશ્વર નો સ્વભાવ જ્ઞાનમય હોય તો તે થકી બનેલી દુનિયા જ્ઞાનમય હેવી જોઈએ પણ તેમ દેખાતું નથી. વળી ઈશ્વરને સ્વભાવ અજ્ઞાનમય છે એમ તે તમારાથી કહી શકાશે નહિ માટે ઇધરનામાં દુનિયા બનાવવાનો સ્વભાવ છે એમ કહેવું તે અસિદ્ધ કર્યું. વળી અમો પૂછીએ છીએ કે ઈશ્વરનો સ્વભાવ દર થકી ભિન્ન છે કે અભિન્ન છે, જડ છે કે ચંતન છે, તેમાંનું તમારાથી કાંઈ પણ કહેવાશે નહિ, કહેશે તે પૂર્વોક્ત રીતિ મુજબ પણ આવી ખડાં થશે. વળી ઇશ્વરને રવભાવ દુનિયા બનાવવાનો નથી એમ કેમ નહીં કહેવાય ? માં ઈશ્વર દુનિયા ને બનાવ નથી એ વાત સિદ્ધ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત જી.--દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્ચર કર્યો કેકાણે રહે છે ? કર્તવાદિ--આપણે જ્યાં દેખીએ ત્યાં ઈશ્વર છે. સર્વ ઠેકાણે ઇશ્વર રહે છે. જેન-વાહ વાહ. હવે તમારા ઇશ્વરની ભૂરી અવસ્થા આવ્યા વિના રહેવાની નથી કારણ કે સર્વ કાણે જો ઈશ્વર રહે છે એમ માનીએ તે વિષ્ટામાં પણ ઇશ્વર, પાણીમાં પણ ઈશ્વર, સ્ત્રીમાં 'પણ ઈશ્વર, ત્યારે આખું જગત ઈશ્વરમય થઈ ગયું ત્યારે સ્ત્રી, પુત્ર, પુત્ર, વિષ્ટા, મળ, ચુંક, પિશાબ, ચેરી, જારી, દંડ, પટ, ઘટ, ચક્ર, કોળી, ભંગી, ચંડાળ, કુતરાં, બીલાડ, સર્પ, ઈત્યાદિ સર્વ વસ્તુ ઈશ્વર બની ગઈ ત્યારે ઇશ્વર ચંડાળ રૂપ થયે અથવા સર્વ રૂપ થયા તો એવું ધરપદ પામવાને માટે કે પ્રયત્ન કરે છે માટે ઈશ્વર કયાં રહે છે તે તમારાથી કદી કહેવાશે નહિ. પક્ષ સાત-આ દુનિયા ધરે દિવસ ઉત્પન્ન કરી કે રાત્રે. જુઓ ચંદ્ર અને સૂર્ય થકી રાત્રિ અને દિવસ એવા વ્યવહાર થઈ શકે છે. જે ચંદ્ર અને સૂર્ય ન હોત તે દિવસ અને રાત્રિ એવો વ્યવહાર થઇ શકે નહિ. હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર જે પ્રભુ મને નાય તે રાત્રિ દિવસ જગત બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહિં. ત્યારે જગત દિવસે તેમ રાત્રે પણ બનાવ્યું સિદ્ધ થતું નથી. ત્યારે અનુક્રમે વિચારી જોતાં આ જગત્ અનાદિ કાળનું છેજ અમ સિદ્ધ થાય છે પણ તેની આદિ નથી માટે તેને બનાવ નાર પ્રભુ માનવે તે જૂઠું કરે છે. Tષ નાકમાં–આ દુનિયા ઉપન્ન થયા પહેલાં 9 ક હેકાણે હના ? તાવાદી–પ્રભુની પાસે હતા. જેન---તે પિતાની પાસે કમ કોણ રાખતા હતા. શું પોતાના પેટમાં રાખતા અગર કાર મટીમાં રાખતા હતા. વળી આ જગત પન્ન થયા પહેલાંના જીવા પવિત્ર હતા કે અપવિત્ર હતા. જે પવિત્ર હતા તે કર આ દુનિયા શા કારણુથી બનાવી અને જે અપવિત્ર હતા તે તે શા કારણથી અપવિત્ર હતા તે બતાવવું જોઈએ. વળી અાવત્ર એ શું છે તે જણાવવું જોઈએ. કદાપિ મા કહેશે કે કર્મ થકી અપવિત્ર હતા તે તે કર્મ ક્યારે કથા અને દુનિયા વિના કયે ઠેકાણે રહી કામ કર્યા તે છે ઉપરથી જણાય છે કે પહેલાં દુનિયા હતી એમ માન્યા Page #20 -------------------------------------------------------------------------- ________________ વિના છૂટકો થવાને નથી. ઈશ્વર વાન પન્ન કદી કરી શકતા નથી. ઇશ્વર જેમ અનાદિ કાળના છે તેમ જ પણ અનાદિ કાળના છે. ઈશ્વર અનાદિથી છે અને કેવી નથી તેમ માનવામાં કંઇ પ્રમાણ નથી. માટે અનાદિ કાળથી આ સંસારમાં કર્મના પગ ભમ્યા કરે છે. જે જીવને કર્મનો સંબંધ ૩યો તે જીવ પરમાત્મપદ પા. સવ જે પરમાત્મપદ ( ઈધર ) થવાને શક્તિમાન છે. પણ નવમો – જેન–આ દુનિયામાં કોઈ વા , કા, પુરા, કોઈ પણ પંખી કપ ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ છે કર્તવાદી–જેવી પ્રબુની ઈછા નવા જીન બનાવે છે. જૈન–મહેરબાન વિચાર તો કરો એમ કેમ હાય દરેક વસ્તુને વિકાર ત્યાગ બુદ્ધિ પુર્વક હવા અ. અક ઇજા શબ્દ કહે, એટલે તેમાં સઘળું સમાયું આ શી રીતે વાસ્તવિક ગણશે. ઈ છાનુસાર બનાવવું ત્યારે ન્યાય અન્યાય કંઇ જ નયિ ને ? વાર એ તે ડીક પણું પુણ્ય કરતાં સ્ત્રીમાં કોઈ પણ બાબતની ન્યુનાધિકતા તમારા સમજવા કે દેખવામાં આવે છે અને આ - વે છે તે અને કંઈક ઠાક અને એક અદિ. સ્વામી રવિ ભાવપણ બલી પ્રમુઆ અન્યાય કર્યો કેમ નહિં કહેવાય ? જરુર એમજ ગણાય, શ્વરની ઈરછા કોમ' કામ આવતી નથી અને હાયજ શાની ? આના કરતાં પુરૂષ પ્રધાન ગણાય છે. તે સર્વ કમનસાર થાય છે. જયારે સ્ત્રી કે પુરુષ ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતા નથી. વળી અમે પૂછીએ કાગ કે ઈશ્વરની છા સારી છે કે ખાટી છે ? જો ઈશ્વરની કરા સારી હોય તો તેને સારા બનાવવા નદઅ પણ તેમ નથી અને બંન પાને જે માનવામાં આવે તે ઈશ્વર કહેવાય નહિં. માટે આ દુનિયામાં કેદ: જીવા સ્ત્રીરૂપ, કોઈ પશુપ, કઈ મનુષ્ય થાય છે તેનું કારણ કમે છે. જેવાં જેવાં કામ કરે તેવાં તેવાં શારીર ધારણ કરે, એમાં કમી મુખ્યતા છે. કપટ ઘણું કરે તે બીના અવતાર ધામ. અરબના ધારણ કરે, યા રાખે તે મનુષ્ય જન્મ પામે. ફમ થકી જ કરી થાય છે, અને કર્મથ Page #21 -------------------------------------------------------------------------- ________________ છે નવ પુરૂ થાય છે એમ જયારે સિદ્ધ વાને થઈ ત્યારે ઈશ્વર સ્ત્રીપુરપર બનાવે છે એમ કહેવું તે અજ્ઞાન છે. અક્ષરધામો–આ દુનિયાને ઈશ્વર એક કાલાવર દેન ઉપજ કરી કે કેમ ? મક કાલાવદન દર દુનિયા ઉપન્ન કરી શકે નહિં. દર નિરાકાર, માનિ સ્વરૂપ છે; અનંતજ્ઞાનમય છે, અનંતસુખમય છે, અજર અમર પદ ભક્તા છે; કર્મ રહિત છે. તેમને આ સંસારની ઉપાવિમાં પડવું એ કદાપિ કા સંભવે નહિં. જેમ આકાશ નિરાકાર છે તો તે કોઈ વસ્તુને ઉપન્ન કરી શકતું નથી તેમ નિરાકાર પર પણ કોઈ પણ વસ્તુને બનાવી શકતા નથી. આકાશ પણ અનાદિ કાળનું છે. મારી પથાર વિગેરે જે આંખે કરી દેખાય છે તે સર્વ પુદગલ છે તે પુદગલદવ્ય પણ અનાદિ કાળનું છે. કાર: કાને બનાવી શકતું નથી. જીવ તત્વમાં નણવાનો ગુણ ર છે. સજીવ તત્તમ જડતા ગુણ છે એમ માનવું તેમાં આ માનું કલ્યાણ છે. પક્ષ કામ-દુનિયાન ઉત્પન્ન કરનાર શ્વર દયાળુ છે કે કેમ ? કતાવાદી–વાહ વાહ ! શ્વરના જેવા દયાળુ બીજો કોણ જેની - જ્યારે ઇશ્વરના સરખા દવા બને ન હોય તે આટલું દુઃખ દુનિયામાં કેમ રહે તે હું કહું છું. મારા મોટા લિંગ તથા મરકીના સગા દકાળનું પડવું તેથી હજારો જીવો અત્યંત દુઃખ પામે છે ત્યારે તેને દયા દશ્વરનામાં હેત તો કેમ આટલું બધું દુ:ખ પ્રાણીઓને પવા દે ? વળી ઇમર દયાળુ હોત તે સર્વ પ્રાણુઓને સુખી બનાવવા જોઈએ પણ કેદ' રાજ કઈ રંક રૂપે દેખાય છે માટે જગત બનાવનાર માનવામાં આવે તે તે ઈશ્વર દયાળું કરી શકાય નહિ. કર્તવાદી---જોખ જેવાં જેવાં કૃત્ય કર્યા હોય તે તે પ્રમાણે સુખ દુ:ખ આપે છે માટે દશ્વર દયાળ કેમ નહિ કહેવાય ? જૈન –મહેરબાન વિચાર તો કરે, જ્યારે જો કર્મવડે સુખી દુઃખી થાય છે ત્યારે ઇશ્વર સુખ દુ:ખી કરે છે એમ કહી શકાય નહિ. શું કામ ઇશ્વરના તાબામાં છે કે સ્વતંત્ર છે. જે કર્મ ઈશ્વરના નાબામાં હોય તો સર્વે ને સુખી કરવા જોઈએ પણ તેમ નથી. માટે કર્મ, ઇશ્વરના તાબામાં નથી. પોતે સ્વતંત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ ખાત્રી માત્ર મહારામાં વિશ્વાસ એજ. એમ છતય જે જરા પણ સંદિગ્ધતા રહેતી હોય તો પૂછે નલિકા દાસીને?” વરૂપાએ ખાત્રી આપી, “ હશે હું જોઉં છું કે દેવકુમાર તેના કાર્યમાં કેવો ફાવે છે ?” પ્રભાતસિંહ ક્રોધાવિત થઈ બાયો. “ જુઓ તો ખરા જે પિતાએ પુત્ર પ્રત્યે પૂર્ણ વાત્સલ્ય દશવી તથા આધાર આપી તેના જીવનને ઉત્તમ બનાવું, તેજ પિતા પ્રત્યે આવી અને ગ્ય વર્તણક!” સ્વરૂપાદેવીએ ચાવી ફેરવવા માંડી. (સ્વગત ) મેં આવું નવું જાણ્યું કે દેવકુમાર આવી અમર્યાદ વતણુક ચલાવી આવું ખેદકારક પરિણામ લાવશે. અરેરે ! તેને આ શું કાર્ય સુઝયું. તેનું હૃદય તે બહુ વિશુદ્ધ લાગે છે. શું દેવી કહે છે તે ખરૂં હશે ? (પ્રકાશ) હજી પણ મને દેવકુમારના કાર્યો સંબંધે પૂરી ખાત્રી થતી નથી.” પ્રભાતસિંહ બી. “આપને મહારા વચનમાં કયારે વિશ્વાસ આવે છે ? જે દેહને મેં મારું સર્વસ્વ અર્પણ કર્યું તેની આગળ હું સ્વપને પણ કેમ અસત્ય શું ? આપના દુ:ખમાં હું ભાણું છું.” સ્વરૂપમાં સ્ત્રી ચરિત્ર સંખ્યું. ( એટલામાં નવલિકા આવી ) “ખમ્મા બાપુને.” એમ કદી નલિકાએ પ્રભુનસિંહનાં ઓવારણાં લીધાં. “ નલિકા! આજ દ્વારા ચહેરા પર ઉદાસીનતા કેમ દીસે છે ? ” સ્વરૂપાદેવીએ પૂછયું. “ બાથી ! એ તો રહે જ.” “ ને ના, મહારા સમ પણ કહે તો ખરી, ” સ્વરૂપાએ આગ્રહ કર્યો. “ શું કહું બાશ્રી ! જીભ ઉપડતી નથી. ” એટલું બધું શું છે કે જે કહેતાં આટલી બધી ખેંચતાણ. ” પ્રભાતસિંહ બા. “ લે જે, હવે સ્વામીનાથન પણ આ છે અટલે કહ્યા વગર નહિં જ ચાલે. ” દેવીએ કહ્યું. પણ કહેવામાં કંઈ ફાયદો નથી ” દાસીએ કહ્યું. હશે ફાયદો હોય કે ગેરકાયદે પણ કહ્યા વગર તો નહિ જ ચાલે.” સ્વરૂપાદેવીએ આગ્રહપૂર્વક ભલામણ કરી. “ અરેરે ! શું કહું બા સાહેબ' એમ કહેવામાં નલિકા સંકે હુસકે રવા લાગી. Page #23 -------------------------------------------------------------------------- ________________ છે અરે ! પણ તું શા માટે ગભરાય છે. ખરેખર સ્ત્રીઓનું હૃદય મૃદુ તે આનું જ નામ. ” પ્રભુનસિંહે સ્ત્રી હૃદયનું પરિમાણ માપ્યું. મહારાજધરાજ કાળી રાત્રીએ એક એવું......... અરેરે ! ! કહેતા કહેતાં મારૂં હય ચિરાઈ જાય છે. ' એમ કહેતાં નલિકા ધરતી પરમૂછ ખાઈ પડી. मार्गानुसारीना पांत्रीस गुण. ( અનુસંધાન ચાલુ સાલના અંક 1 લાના પાન ૧૧ થી. ) (લેખક શેડ. મેહનલાલ લલુભાદ. અમદાવાદ. ) ૧૮. માતાપિતાની પૂજા કરવી, માનપિતાને ત્રણકાળ એટલે સવાર, બપોર અને સાંજે પ્રણામ કરવા. વળી ગુરૂજનને ગમે તે કાલે પણ નમસ્કાર કર. માતાપિતા કળા શીખવનાર વૃદ્ધ પુરૂ તથા ધર્મના ઉપદેશક એ સ ગુરૂવર્ગ કહ્યા છે. તે ગુરૂવર્ગ પુરૂષને માનવા પૂજવા ગ્ય છે. ગુણવર્ગનું બહુમાન નીચે પ્રમાણે કરવું. શાસ્ત્રમાં કહેલું છે –ગુરૂજત આવે ત્યારે ઉભા થવું, સામ જવું, આસન આપવું, સુખશાંતિ પુછવી તેમની પ્રસન્નતાને કારણે જેથ્વાં તથા તેમની સમીપે નિશલપણે આસન વાળી બેસવું. વળી અઘટિત જગ્યાએ નામપ્રહણ ન કરવું, પણ ઘટિત જગ્યાએ ગ્રહણ કરવું એટલે કે જેમ કોઈ પવિત્ર મન્ન.ક્ષરને પવિત્ર સ્થાનકમાં બેશી ઉચ્ચારણ કરીએ છીએ તે તે મન્ચાક્ષર ફળીભુત થાય છે તેમ ગુરૂવનું પણ સમજવું. આ વાર્તા બાહ્ય ઉચ્ચારણે આશ્રીને જાણવી કેમકે અંતર્ગત ઉચ્ચારણ કરવાનો નિષેધ નથી. વળી તેમને અણુવાદ કઈ વ. ખતે સાંભળવો નહીં. છતી શકિતએ નિંદાના કરનારને બંધ કરો અને પોતાની શકિત તેવી ન હોય તો ત્યાંથી ઉડી બીજી જગ્યાએ જવું.વળી અન્યશાસ્ત્રમાં પણ કહ્યું છે કે માતાપિતા સારી ગતિએ જાય તેમ તજવીજ કરવી. માતાપિતાની આ જ્ઞામાં રહેવું. પ્રધાન અવી નવીન વસ્તુનું ભંટણું કરવું તથા માતાપિતાદિ અન્નવસ્ત્રાદિક ભાગ સોને ભેગવવાં. એમની સારી ગતિ થાય તેવા હેતુથી તેમને દેવ પૂજનાદિક વ્યાપારમાં જોડવાં. તે કામમાં તે સારી રીતે જોડાય તેને માટે તેમને કહેવું કે તમારે કુટુંબના કાર્યોને વિષે કાંઈ પણ ઉત્સાહ ન Page #24 -------------------------------------------------------------------------- ________________ કરે પરંતુ કેવળ ધર્માનુકાન ઉપર નિરંતર મન રાખવું વળી વણું ધાર્દિકે કરીને પ્રધાન એવાં તાજું પુષ્પ, ફળ, વસ્ત્ર પ્રમુખ વસ્તુઓ પ્રથમ માતાપિતાને અર્પણ કરવી અને તેઓ તેને ઉપભોગ કરે સતે તેનો ઉપભોગ કરો. જે કદાપિ માતાપિતાને કોઈ પણ વૃતાદિ વિશેષ કારણને લીધે અનુચિતપણું હોય તે તેઓ ઉપભોગ ન કરે તે પોતે કરે. હાલ પંચમકાળને લીધે આ પ્રવૃતિને પ્રાયે લેપ થઈ ગયેલો જણાય છે. ઈગ્રેજી કેળવણી પામેલા યુવાનીઆઓ માતાપિતાનું ઉચિત સાચવવાને બીલકુલ સમજતા નથી. જેમને ત્રણ વખત વંદન કરવાનું જે શાસ્ત્રકાર કહે છે તે તો આવું રહ્યું પણ તેથી ઉલટું કેટલાક તેમને ગાળ દે છે અને મારમારવાને પણ તયાર થઇ જાય છે વળી જ્યારે તેઓ કાંઈક સહેજ કમાતા થાય છે ત્યારે તેઓની નિબંછના કરી તેઓથી જુદા રહે છે. પુત્રની ફર્જ છે કે વૃદ્ધ માતાપિતાદિકની યોગ્ય રીત ચાકરી કરવી પરંતુ આ ફરજ કુપુત્રા ભુલી જાય છે. તેના મનમાં એટલું પણ નથી આવતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેને ઉછેરી માટે કરવામાં તેના માતાપિતાએ કેટલા શ્રમ ઉઠાવ્યો હશે. દાખલા તરિક જુઓ કે શ્રેણક મહારાજના દિકરા કાણુક નાહાની ઉમરમાં અંગુઠાની વેદનાથી પી. ડાતા હતા તે પીડાની વ્યાધિ દુર કરવાને માટે શ્રેણક માહારાજા જેવા મોટા રાજાએ પણ કણકના અંગુઠા છ મહિના સુધી પોતાના મુખમાં રાખે હતું. આ બધું શાને માટે ? પિતાના દિકરાનું દુઃખ નિવારણ કરવાને માટે. જુઓ કે દિકરાએ આ ઉપકારનો બદલો કેવી રીતે વાલ્યો. બાપને લોઢાના પાંજરામાં પુર્યા અને પિતાથી બને તેવા દુઃખા કર્યા. સુપુત્રનું આવું લક્ષણ હોઈ શકે નહીં માતપિતા તે એકતીર્થ સમાન છે. માટે તેમનું જે કાંઈ ઉચિત સાચવીએ તે ઓછું છે. ઉપર કહી ગયા કે માતપિતા નવીન આવેલા ફળ ફુલ ઈત્યાદિ ભગવે તે પોતે ભોગવવાં પણ હાલ કાળમાં તે પ્રવૃત્તિ પણ દેખાતી નથી. હેટેલા, કલબો, ઇવનિંગ પારીઓ અને બીજી અનેક સંસ્થાઓએ અને ઘરમાં પેહલા કુરીવાજોએ તે પ્રવૃત્તિને મુળમાંથી ઉખેડી કાઢી છે. હોટેલમાં ગયેલો એક યુવાન અગર કલબમાં બેશી સારી સારી વાત કરી સારા સારા ભાજન લેતા અને પિતાના માથી વીટાએલો યુવાન પોતાના માતાપિતાનું તથા પુત્ર પુત્રિએ વીગેરેનું શી રીતે સ્મરણ કરી શકે? આ શું જણાવે છે ? ચંખી રીતે તે જણાવી આપે છે કે તેના માતા પિતા પુત્ર પુત્રાદિક ઉપર તેને પુરતો પ્રેમ નથી. જો તેમ ન હોય તો તેને આવી રીતે નીય હાટે અને કલમો વિગેરેમાં પિનાના રવજનોને Page #25 -------------------------------------------------------------------------- ________________ છે સારી દેઈ સારાં સારાં ભોજન લેવાં ગમે નહીં. એક કુટુંબના વડીલને અથવા ભવિષ્યમાં થનાર વડીલને આવું કરવું તે બીલ છાજતું નથી કારણ કે તેથી કરી તેના કુટુંબીઓની પ્રીતિ તે પિતે બરાબર સંપાદન કરી શકતા નથી એટલું જ નહી પરંતુ તેથી ઉલટું ષ ને ઈર્ષ્યાનું વાતાવરણ ખડું કરે છે. વળી તેની આવી વર્તણુથી તેના પિતાના પુત્રાદિકે પણ આવું જ વર્તન વારસામાં લે છે અને તેઓ પણ તેવાજ નીવડે છે. મતલબ કે એક આંબાના વૃક્ષમાં કડવું પાણી સીંચવાથી તે આંબે એક કડ થતું નથી પણ સળી સંતતિ કવી થાય છે અને એટલેથી બસ થતું નથી પરંતુ તેની પાસે રહેલા બીજા જને પણ તેવા અવગુણુને ગ્રહણ કરી લે છે. દાખલા તરીકે જુઓ કે–એક પળમાં જે એક છોકરા નઠાર નીવડે હોય છે તો પિાળના ઘણું છોકરાઓને ખરાબ રસ્તે દોરે છે. મ્હારા વ્હાલા વાંચકે યાદ રાખજો કે આવો દુર્ગુણ તમારા ભવિષ્યને ઘણું જ નુકશાન કરનારો છે અને તે તમને ધર્મના કાર્યમાં સ્થળે સ્થળે વિધતો થઈ પડશે. આ બાબતમાં જુના જમાનાના પુરૂના ગુણ વખાણવા ગ્ય છે. પોતાને કઈ ઠેકાણે જમવા જવાનું હોય તે છે કે તે પોતાના શેકની દુકાને હોય છતાં પણ માઈલ દેઢ માઇલથી પણ પિતાના પુત્રાદિકને લેવાને માટે ધેર આવે અને પછી જાય. આ ઉપરથી સાર એ લેવાને છે કે દરેક પુરૂષે માતાપિતાદિકની ભક્તિ કરવી, તેમની આજ્ઞા પાળવી તથા ખાવા પીવા વિગેરેની ચીજોનો ઉપગ ઘરમાં રહીને કરો, પણ બહાર કરવો નહીં. व्यवहारशुद्धि ( અનુસંધાન અંક બીજાના પૃષ્ઠ ૪૦ થી ) ( લેખક. શાહ. ત્રીભોવનદાસ મલકચંદ, સાણંદ. ) ગૃહસ્થ ! આ નાનકડા દ્રષ્ટાંત ઉપરથી આપને સમજવામાં આવ્યું હશે કે મહામાની અંદર રહેલી ખામીને લીધે સામા માણસને જોઈએ તેવી આ સર કરી શક્યા નહીં તેવીજ રીતે ઘરની અંદર રહેલા વૃદ્ધ માણસે જેવાં કે માતા, પિતા, વડીલ બાંધવો વિગેરેએ પિતાની વર્તણુંક સુધારી હશે તોજ પોતાના બાળકોને ઉછેરવામાં કાળજી રાખી શકશે. બચ્ચાંઓને કેની પાસે રાખવા, વધારે સહવાસ કેને કરવા દેવા, કેવી રીતે તેમના કોમળ અંતઃકરણમાં ખરાબ વૃતિઓ દાખલ થવા ન પામે અને સારી વર્તણુંક Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરી શકે, વિગેરે સુગુણ પ્રાપ્ત કરાવવા તે વડિલા સુધરેલા હોય તે જ કરી શકે. કેટલાક બાળકે નાનપણથી જ ક્રોધી, દુર્ગુણ, કવ્યાખોર, રીસાળ ગંદા, આળસુ થાય છે અને માતા પિતાદિકના સામા થાય છે. વિનયને નહીં જાણતાં વડીલોનાં અપમાન કરે છે અને પૂર્ણ દુઃખ દે છે તે તમામ દેવ તેમના વડીલેનાજ જાણવા. જેટલા ગુણે માતાપિતાના હશે તેટલા ગુણે તેમનામાં પ્રાપ્ત થશે. જેવું માતાપિતા બાલશે તેવું બાળક શીખશે. જેવી તેમની વર્તણુંક હશે તેવી તે બાળકના હૃદયમાં છાપ પડશે. આવી અશુદ્ધ વૃત્તિના ઉછરેલા બાળકે ધર્મશુદ્ધિને લાયક તો બને જ કયાંથી. માટે પ્રથમ વડીલોએ પિતે વ્યવહાર શુદ્ધિ મેળવવાની ખાસ જરૂર છે. હવે આપણે ધર્મશુદ્ધિ ઉપર આવીએ. ઉપર બતાવેલા લોથી રહિન વ્યવહારિક શુદ્ધિના ગુણોએ કરી વ્યવહારિક શુદ્ધિને પ્રાપ્ત થાય છે. તેઓ માંહેથી કેટલાક જો અપૂર્વ ધર્મશુદ્ધિને મેળવી શકે છે કારણ કે વ્યવહાર શુદ્ધિને પ્રાપ્ત થએલા છો દેવ, ગુરૂ, ધર્મની ઓળખાણ કરવાને આતુર થાય છે અને તે વાજ સમયમાં સમુરૂસમાગમ થતાં થોડાજ વખતમાં ધર્મોપદેશ શ્રવણ કરતાં આત્મશુદ્ધ વૃત્તિઓ જાગૃત થઈ આભદશા તરફ નજર કરતાં પિતાને શુદ્ધાત્મા જે કેવળજ્ઞાન, કેવળ દર્શનનો સત્તાધારક તેને અનેક કર્મ વગણએ વળગેલી વિવેકપૂર્વક જ્ઞાનદ્રષ્ટિથી તેને જુવે છે અને સદગુરૂસમાગમથી ઉત્કૃષ્ટ વૈરાગ્યવડે અનેક જન્માથી નિબિડ થએલી જે અનંતાનુબંધ આદિક કવાયની ચોકડીને દુર કરી શકે છે અને તે કડીના અભાવે પૂર્વે કદી નહીં પામેલું એવું જે સફદર્શન તેને પ્રાપ્ત કરે છે અને તે જીવને અનંતકાળની રહેલી બ્રાન્તીઓ આપોઆપ નાશ પામે છે પછી તે જીવોને શુદ્ધિ અશુદ્ધિ વ્યવહાર નિશ્ચયનું નિશ્ચયજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાનવર દુનિયા વિરૂદ્ધ અશુદ્ધ કર્તવ્ય નિયમપૂર્વક સર્વથા વજે છે. જેમકે શ્રેણીક મહારાજા, કુણવાસુદેવ તે ચોથે ગુણસ્થાને અવિરતિ સમ્યગદ્રષ્ટિ હતા તેઓના ચરિત્ર તરફ આપણે નજર કરીશું તો આપણને તુરત તેઓની વ્યવહારિક શુદ્ધિ અને આમિકશુદ્ધિ દેખાઈ આવશે. જેમ ભરતેશ્વર ચક્રવૃત્તિના તેલના કંટવાનું કણાન્ત. ભરતેશ્વર મહારાજા ચાથે ગુણસ્થાને અતિ સમદ્રષ્ટિપણે હતા અને છ ખંડના રાજ્યની સાર સંભાળ લેતા હતા છતાં પણ નવિન કાર્યોથી વિરક્ત ભાવે રહેતા. તે માહારાજા એક દિવસ ઘેડા ઉપર સ્વાર થઈ પિતાના ઉદ્યાન તરફ જતા હતા, એવામાં એક વણકને એવી શંકા થઈ કે આ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભરતેશ્વર મહારાજાને માથે છ ખંડના રાજ્યની ક્રિયાઓ અહોનીશ ચાલી આવે છે તો એ જીવનું ક્યારે કલ્યાણ થશે ? એવી શંકા થવાથી માંહોમાંહે પૂછવા લાગ્યા, એટલામાં તે વાતની ખબર તરત મહારાજાને પડી કે તુરત તેના મનનું સમાધાન કરવા સભા સન્મુખ તેને બોલાવી તેના હાથમાં પૂર્ણ તેલથી ભરેલો એક વાટકો આપી તેની સાથે ઉધાડી તરવારે સીપાઈઓ રાખીને સીપાઈઓને હુકમ કર્યો કે આ વણીકને આપણી નગરીમાં બાવન બજાર, રાશી ચકલા, તેમાં થતાં તમામ નાટક વિગેરે તમામ રચનાઓ બતાવશે પરંતુ ત્યાં જતા અગર જોતાં આ વાટકામાંથી તેલનું એક પણ ટીંપુ તેના હાથમાંથી નીચે પડે કે તરત તેનું મસ્તક કાપી નાંખને આ હુકમ આપી વણીક તથા સીપાઈને વીદાય કર્યો. તે વણી કે તમામ ચા, બજાર, નાટક વગેરે જોયા પણ તે તમામ દિવ્ય વ્યવસ્કારવૃત્તિથી જોયા પણ નિશ્ચય આમિક વૃત્તિ તે તેલના વાટકામાંજ રહેલી હતી, તે પ્રમાણે વાટક સહીસલામત ભરતેશ્વર મહારાજ પાસે લાવી મુકો. પછી તેને કેટલાક બોધ કરતાં આમશુદ્ધિ વૃત્તિ જાગૃત થઈ. વ્યવહારવૃત્તિનું પણ જ્ઞાન થયું. કૃત્ય, અકૃત્ય, ભલ અભક્ષનું ભાન આવ્યું એવીજ રીતે થે ગુણસ્થાને છ અશુદ્ધ લોકવિરૂદ્ધ કર્તવ્યો છડી શુભ વ્યવહારવૃત્તિ અંગીકાર કરે છે. જેવાં કે પુન્ય, દાન, વિવેક, નમ્રતા વિગેરે પણ શુક્ર વૃતિએ તો તે કર્ત ને પણ શુદ્ધ વૃત્તિથી છાંડવા જોગ બંધનતુદા માને છે. માત્ર એક આમિક દશામાં રમણના કરવી તેનેજ બંધનથી મુક્ત થવાને હેતુ સમજે છે, આમ અનુક્રમે વધતાં પાંચમે ગુરુસ્થાને અપ્રત્યાખ્યાની ચોકડીનો ટોપસમ થવાથી કમવાર ઉંચી પાયરીએ ચઢતાં વિશેષ આત્મશુદ્ધિને પામી, અને શ્વર ભગવાનને કહેલા નિયમે, પ્રજ્ઞાઓ જાણી, પ્રત્યાખ્યાન, પ્રજ્ઞાઓ યથાશકિત આમ ઉપયોગ અંગીકાર કરી બંને વૃનિએ શુભ, શુદ્ધ વર્તે છે. આ જીવો ચારિત્રને વેગ્ય કહેવાય છે. તેવા જીવો ચારિત્ર અંગીકાર કરી સિદ્ધાન્તને અનુસરી લેકવિરૂદ્ધના વર્જિ વિચારે છે કેમકે નીતિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-- यद्यपि शुद्धं लोकविरूद्धं, नाकरणीय, नाचरणीयम् । એ વચનને અનુસરીને વર્તે છે તેમજ આપણે જેને સિધાન્તોમાં પણ કવિરૂદ્ધતા વર્જવી કહેલી છે જેમકે સાધુઓએ તલાવ નદીના કાંઠે બેસી આહાર કરવો નહિં. અચેત પાર્ગ પીવું નહિં, નિદ્રા અલ્પ, વિગેરે લોક Page #28 -------------------------------------------------------------------------- ________________ આજ તીકમ ફાય કરવી, ઉપર મુકતાન સાથે તો વિરૂદ્ધ જાણું મના કરેલી છે એમ અશુદ્ધિને યાગી શુદ્ધ ચરિએ જ્ઞાન, દ ન, ચારિદ્રય તપને અંતરંગ ઉપગપૂર્વક આમિજ્ઞાન સાથે તલનપણે વર્તે છે તે ચારિત્રયની શુદ્ધિ જાણવી, ઉપર મુજબ ક્રમવાર ઉચે દરજજે ચઢતાં ઘન ઘાતી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓને મહા સિદ્ધિએજ છે તોપણ લોકવિરૂદ્ધ તે તેઓ પણ વજે છે જેમકે કેવલી સ્ત્રીઓના ટોળામાં બેસે તે પણ તેમને કાંઇ વિકાર નથી પણ તેમ કરેજ નહીં કારણ કે લેકવિરૂદ્ધ કહેવાય. તેમજ શ્રીસાતાસુત્રમાં મલ્લીનાથ ભગવાન શ્રીર્લીગે તીર્થકર કેવળજ્ઞાન સહિત હતા તો પણ તેમની પાસેની પ્રખદા સ્ત્રીઓનીજ કહેલી છે તે શુદ્ધ વ્યવહાર માટેજ સમજવું. બધુઓ ઉપર મુજબ કર્મ રજે કરી મલીન આમા વ્યવહારશુદ્ધિ વડે નિર્મળ બની પુશ્યામ થઈ સિદ્ધ ગતિને પામ્યા છે માટે વ્યવહારશુદ્ધિની પ્રથમ આવશ્યક્તા છે, ૩ શ્રી મુહરે. बोडींग प्रकरण. જુઓ, જુઓ, જુઓ જૈનબંધુઓ; જાગીને જુઓ. આ તે શું ઓછું પરમાર્થ છે? માનવ ભવહીરાનું સાર્થક કરે, સવે જેનઝેમના નારાઓ, શ્રીમંતે, વિદ્વાન, સાધમ બંધુઓ! આપ સર્વે જૈન ધર્મના પ્રભાવથી જાણતા તો હશે કે ઐહિક દુનિયાનાં સુખે ક્ષણભંગુર છે, નામ માત્રને નાશ છે, જે જાયું ( જમ્મુ ) છે તે મરવાનું છે. બાંધી મૂડી આવી, ખાલી મુડીએ જવાનું છે, વળી કાળનો પણ ભરૂસે નથી, તેની સ્થિતિ અવાર નવાર ફર્યા કરે છે. સૂર્ય ઉગે છે, આથમે છે, ચંદ્રમાને ઉદય છે તેમ અસ્ત છે, રાત જાય છે દિવસ આવે છે, રંક સદાય રંક નથી રહેતા, ધનિક સાય ધનિક નથી રહેતા જ્યારે આવું મહ માયાનું સ્વરૂપ છે, અંદગીને પળમાત્ર પણ ભરૂસો નથી તે ક્યો બંધુ “ હાથે તે સાથે ગણી ” પરમાર્થ કરવાને સૂકશે ? આટલી શરૂઆતમાં પ્રસ્તાવના કરી હવે હું આપનું ધ્યાન મારા મૂળ આશય તરફ ખેંચું છું. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩. આપ સર્વે બંધુઓએ અત્રે ચાલતી શ્રી જૈનવેતાંબર બેડીંગ જોઈ હશે. કદા નહી જોઈ હોય તે તેનું નામ પણ કાને સાંભળ્યું હશે. તેના તરફથી પ્રગટ થતા રીપોર્ટો તથા આ બુદ્ધિપ્રભા માસિક આપે વાયું હશે અને તેની વ્યવસ્થા તથા સ્થિતિનો ખ્યાલ અનુભવ્યો હશે. કદાચ ન વાંચ્યાં હોય તો બોડીંગના સરનામે પત્ર લખી મંગાવી લેવા અને વાંચવા કૃપા કરશો, અત્યારે જે જૈન કોમમાં કેદ પણ સંસ્થામાં સો જેટ લી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ શક્યા હશે તો આ પ્રથમજ સંસ્થા છે અત્યારે પણ જેમાં ૮૨ વિદ્યાર્થીઓ છે. વળી તે જૈન પૂરી થયા તે ગૂજરાતના પાટનગર ઉ અમદાવાદ જેવા સ્થળે આવેલી છે. આ સંસ્થાનો લાભ લેનાર આપણી ભવિષ્યની ઓલાદ છે-સંપદા છે. કુવામાં હશે તો હવાડામાં આવશે. તેમ આપણું ભવિષ્યની કામ કેળવાયેલી સમૃદ્ધિવાન હશે ત–શાસનને વિજય થશે. જેનકેમ ઉન્નતિના શિખરે પહોંચશે માટે તેવી સંસ્થાની જેમ વૃદ્ધિ થાય તેમ કરવા ભલામણ કરું છું. આપ જાણો છો કે નૈતિક, ધાર્મિક, સામાજીક સુધારણાનો આધાર આપણી ભવિષ્યની પ્રજા ઉપર છે. ત્યારે શું આવી સંસ્થાને મદદ કરવી એ શું સર્વે જૈનબંધુઓની ફરજ નથી ? આપ “ પુલ નહીં તો ફૂલની પાંખડી ” આપની શક્તિ મુજબ પણ બર્ડગને મદદ આપવા નહિં ચુકશો. “ કાંકરે કાંકરે પાળ બંધાય ” “ ટીપે ટીપે સમુદ્ર ભરાય એ માટે આપ દરેક બંધુ જે થોડી થોડી પણ મદદ કરતા રહેશે તો તેનું ફંડ 3 હિંગત થશે અને ઘણું આપણું સ્વામી ભાઈઓ તેને લાભ લઈ શકશે. બીજી કામની સરખામણીમાં આપણી કામ ઘણી સ્વભાવે ઉદાર, દયાલુ આ ને લાગણવાળી છે. પૈસે પણ લખલૂટ ખરચે છે. પરંતુ દીલગીરી સાથે જણાવવું પડે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પૂર્ણ સ્વરૂપ વિચાર્યા વિના કેટલાક પૈસાનો ઉપયોગ કરે છે. વખતે જ્યાં છે ત્યાં ઢગલા કરે છે. જરૂર છે ત્યાં દષ્ટિ પણ કેઈ નાંખતું નથી. બંધુઓ! જ્યારે જમાનો અત્યા રે તમને ખુલ્લી રીતે શીખવે છે ત્યારે તો આપનું જ્ઞાનલોચન વિકસ્વર કરો. ગાડરીઓ પ્રવાહ કયાં સુધી ચાલુ રાખશે. હાલમાં સુભાગ્યે કેટલાક બંધુઓ કેળવણીની જેએ કદર કરી શકે છે તેવા બંધુઓને વિજ્ઞપ્તિ કે તમે તમારા જાતિ બંધુઓને, સંબંધીઓને તે બાબતનું ભાન કરાવશે. જે જે સ્થળે જે ખાનાંઓમાં જરૂર હોય તે દીર્ધદષ્ટિથી વિચારી તે તે ખરતાં પૂર્ણ કરે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વેપારને માટે મશહુર અને ધનાઢય તેમજ રાજ્યભક્ત તરીકે ગણાતી જેન કામની હાલ સ્થિતિ તે જુઓ ? આપ જુઓ તો ખરા કે આપણી કામમાં કેટલા સીવીલીઅન છે. કેટલા બેરીસ્ટર છે – કેટલા કેળવણીની બાબતમાં અગ્રગણ્યપદ ભોગવે છે, કેટલાક રાજ્યદ્વારમાં મળે છે ? યા તે રાજ્ય પ્રકરણમાં ઉચ્ચ પદવી ભોગવે છે. કેટલા કામના ભલાને માટે કમર કસી બહાર પડ્યા છે. કદાચ કઈ હશે તો તે પણ “ સમુદ્રમાં બિંદુમાત્ર ” આનું મુખ્ય કારણું આપ તપાસશે તો તે કેળવણીની ખામીજ છે. ઈસંડ પણ કેળવણીના પ્રતાપે ચઢયું–-જાપાન પણ કેળવણથી જ આગળ વધ્યું. માટે અમુક કામ કે દે કે રાજ્ય કેળવણી હશે તેજ આગળ વધવાનાં. બાકી તે વિના ઉદયની આશા રાખવી તે હવામાં કિલ્લા બાંધવા સમાન છે. માટે બંધુઓ ! હવે તેવાં ખાતાંઓને સતેજ કરે. સખાવતના પ્રવાહની નિક હવે થોડી થેડી તે આ તરફ વાળો. આપ સઘળાને ખબર તો હશે કે વલોણું કરતી વખતે જે જે હાથની એટલે ડાબા કે જમણ જેની જે બાજુએ જરૂર હોય તે વખતે તે હાથ લંબાવીએ છીએ. આ શું બતાવી આપે છે તેનો જરા ખ્યાલ કરે. વિરભગવાનની આજ્ઞા મુજબ આપણે સાતે ક્ષેત્રમાં પૈસા ખરચવાના છે. પરંતુ જે જે વખતે જે જે ખાનાંને જરૂર હોય તે તે વખતે તે ખાતાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી પૈસાનો સદુપયોગ કરવા. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે દરેક સમયે, દરેક પ્રસંગે દરેક સ્થિતિઓમાં વર્તવું એ જૈન ધર્મને મુંદ્રા લેખ છે માટે સર્વે બંધુઓને વિજ્ઞપ્તિ કે આપ આ બાબત ઉપર લક્ષ આપશે ને મેં જે આપના આગળ દલીલ ગુજારી છે તે ઉપર આપનું હમેશાં લક્ષ ખેંચશે. - પૂજ્ય મુનિવરો ! તમે અમારી કામના સ્તંભ છ–નાયક છે–શિરછત્ર છે—માટે આ બાબતને લોકોને બોધ આપશે. આપ વર્તમાનપત્રો વાંચતા હશે તેથી આપણને ખબરજ હશે કે હાલમાં જેનોમ વેપારમાં વસ્તી માં. અને પસે કેટલી ઘસાતી જાય છે. અમારી સધળી ઉદયની આશા તમારા આધારે લટકેલી છે. માટે આપ પૂ આવાં ખાતાને મદદ કરાવશે. આ સદ્ધર્મ ભક્તિનું તેમજ સંઘની સામાજીક સુધારણાનું કામ છે માટે તે પ્રત્યે હમેશાં ઉદાર દીલ રાંખશે. સામીવાત્સલ્ય એટલે સ્વામી ભાઈઓનું ખરેખરૂં હિત શાથી થાય તે તેમને ખરા રૂપમાં સમજાવશે. એવી અંતિમ આવ્યા છે. લી. શેવક. વ્યવસ્થાપક, Page #31 -------------------------------------------------------------------------- ________________ હાલમાં બેડીંગમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૨ છે જેમાં ૨૬ પેઇગ ૬ હાફ પેઈઝ અને ૫૦ દી વિદ્યાથીઓ છે. આ માસમાં આવેલી મદદ ૫-૦-૦ બહેન. ચંપા હીરાચંદ, બા કેરીઓ લાવવા માટે. અમદાવાદ, ૨૫૦–૧–૦ શ્રી. મુંબઈના મોતીના કાંટા તરફથી શેઠ. હીરાચંદ નેમચંદ. દરેક માસે આપવાના કહેલા તે પિકી માસ ફાગણ તથા ચૈત્રના. હ. અમદાવાદ વાળ ઝવેરી. સારાભાઈ વાડીલાલ. મુંબાઈ. ૧-૦-૦ શા. કચરાભાઈ હરજીવન. ધામક જ્ઞાનોત્તેજક ખાતે. અર. ૧૫-૦–૦ રા. રા. શા. ઉજમલાલ સવચંદ. સાત ભૈયાવાળા. બા. ભાઈ ભાણાભાઈના શુભ લગ્ન પ્રસંગે. હ. બેડીગ હાયક મંડળના કેટરી. વકીલ. વેલચંદ ભાઈ ઉમેદચંદ. મહેતા. ૫૦––૦ બહેન જાસુદ શા. લલ્લુભાઈ દેલતની દીકરી. હ. ઝવેરી ચંદુભાઈ લલ્લુભાઈ. અમદાવાદ, ૨૦-૦-૦૦ રા. રા. વેલચંદભાઈ છગનલાલ બન્કર્સ હ. ડગ હાયક મંડળીના સક્રેટરી વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા. વડેદરા કંમ્પ. જિમણ રા. રા. શા. ઉજમશાલ સાવચંદ. સાતવાવાળા. બા. ભોળાભાઈના થભ લગ્નના પ્રસંગે વિદ્યાર્થીઓને બેડીંગમાં જમણું આપવામાં આવ્યું હતું રા. રા. સોદાગર. ડાહ્યાભાઈ જમનાદાસ. બા. ભાઈ ચીમનભાઈ તથા હીરાભાઈ ના શુભ લગ્ન પ્રસંગે બડગના વિદ્યાર્થીઓને જમણું આપવામાં આવ્યું હતું. સ્વીકાર નયકણિકા:–મેસર્સ મેઘજી હીરજીની કંપની તરફથી. અભિપ્રાય હવે પછી. Page #32 -------------------------------------------------------------------------- ________________ मनोपदेश. (લેખક. લીલુનીરંજન.) મન મહિ વશ થઈ શું જાયે, અભિમાન ગર્વ ગુમાનમાં; પણુ ખબર નથી ઘડી પલની, શું થાય તત્પર તાનમાં. છલબલ કરીને શું છે કે, જૂઠા જગતની જહાનમાં; અંતે વિમાસણ થાય તેમાં, જે વિચારી જ્ઞાનમાં. તુથી અધિક થઈ ગયા, આખર થયા બેભાનમાં; પ ન લાગે છે કરતાં, વહી ગયા વેરાનમાં. ધન પૂત્રદાર દેખીને, મળકાય મૂરખ તાનમાં; અંતે ન સહાયક કોઈ તેમાં, સમજ સાસુ સાનમાં. વળી જન્મ ઉત્તમ મનુષ્યનો, શીદ તું કરે હેવાનમાં; શિરપર ધરી લે શ્રી પ્રભુ, ગુરૂમંત્ર લેઈને કાનમાં. ધરી ટેક તત્પર થઈ તુ, ધરી ધીરતા તુજ ધ્યાનમાં; આત્મધ્યાને રૂઢ થઈ, બીન ફિકર કર મેદાનમાં. ग्राहकोने सुचना. બુદ્ધિપ્રભાના સ્થાનિક તેમજ દેશાવરના સર્વે ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે દરેક બંધુએ જે મણે ગઈ સાલનું તેમજ ચાલુ સાલનું લવાજમ ન ભર્યું હોય તેમણે અમારી ઍફીસ મોકલાવી આપવા મહેરબાની કરવી. શ્રાવણ માસ દરમિઆન લવાજમ ભરનારને ખાસ લાભ આપવાને છે માટે સર્વે બંધુઓએ તેનો લાભ લેવા ચુકવું નહિં. દેશાવરના ગ્રાહકોને આવતા અંક વિ. પિ કરવામાં આવશે. અમારા સર્વે કદરદાન ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે દરેક બંધુ ચાલુ વર્ષમાં એક એક નવ ગ્રાહક વધારી પારમથક કામમાં સહાયભૂત થશે એવી આશા છે. લી. સેવક. વ્યવસ્થાપક તા. ક. ગ્રાહકમાંથી પિતાનું નામ કમી કરાવવા ઈચ્છનારે અમોને માસિકનું વર્ષ પૂરું થતાં યા તે વર્ષની શરૂઆતમાં લખી જણાવવું પણ બબ્બે ચચ્ચાર અકે રાખ્યા પછી એ કેના પિસા મોકલાવ્યા વિના જ્ઞાન ખાતાના ચાર બની ગ્રાહકમાંથી નામ કમી કરાવવું એ સુજ્ઞ જૈનબંધુને છાજતું નથી. માસિક વિજય માતા Page #33 -------------------------------------------------------------------------- ________________ હવે માત્ર જીજ નકલાજ શીલક છે માટે વ્હેલા તે પહેલેા. મલયાસુંદરી. ( રચનાર. પન્યાસ કેસરવિજયજી. ) કૃત્રીમ નાવેલાને ભુલાવનાર, તત્વ જ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હાવાથી તેની ૧૨૦૦ નકલા જીજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂ. ૦-૧૦- ૦. બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે ક. રૂ. ૦-૬-૦ રાખવામાં આવી છે પણ જે ગ્રાહકનુ લવાજમ વસુલ આવ્યું હોય તેનેજ તે તે મલે છે. બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભેા પણ અપાય છે . માટે તેના ગ્રાહક ના હાવ તો જરૂર થાઓ. મેડીંગને સહાય કરવાનું પુણ્ય હાંશીલ થાય છે અને સદ્નાનનુ વાંચન મલે છે. લખેખા.—જૈન એડી ગ–અમદાવાદ 3. નાગારીશરાહ. सूचना. જૈન ફીલેાસેાફીના અમૂલ્ય ગ્રન્થ શ્રી વિશેષાવશ્યકગ્રન્થ જૈન ગ્રન્થામાં વિશેષાવશ્યક મહાન પીલેાસાકીનો ગ્રન્થ ગણાય છે તેના અઠ્ઠાવીશ હજાર શ્લાક છે. ફીલાસાફીના ( તત્વજ્ઞાનના ) આ મહાન ગ્રંથ છે. ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે અમદાવાદમાં આ ગ્રન્થ વાંચ્યા હતા. નગરશેઠ. મેાહનલાલ લલ્લુભાઇ તથા શા. હીરાચંદ કકલ તથા શ્રોતા શા. છેાટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકા તથા ચંચળ હેન તથા શેઠ. લાલભાઇ દલપતભાઇની પુત્રી માણેકન્હેન તથા સરસ્વતિમ્હેન વગેરે શ્રાવીકાએ અત્રે આ ગ્રન્થનું શ્રવણ કર્યુ આ ગ્રન્થ સાંભળવાથી અપૂર્વ આનંદ થાય છે. જે ખરા શ્વેતાએ અત્રે આ ગ્રન્થ સાંભથ્થા છે. તે સર્વે કાઇ એકિ વખતે તેનાં વખાણ કર્યાં વગર રહ્યા નથી. જૈનતત્ત્વાનુ સારી રીતે આમાં સ્વરૂપ જણાવ્યુ છે. આ ગ્રન્થને યાગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી છપાવાના છે. તેમના કાર્યને મદદ કરનાર શ્રી વિજયધર્મ સૂરિ વગેરે સાધુ મુનિરાજો તથા હરગાવનદાસ વગેરે પડતા છે. આ ગ્રન્થ છપાવતાં લગભગ પાંચ હજાર રૂપિયાનુ ખર્ચ થાય તેમ લાગે છે. ઋણું મદિરના ઉદ્ધાર કરવા બરેાબર આ ઉદ્ધાર કરવાનું ફળ છે માટે ગ્રહસ્થ જૈનબન્ધુએ જે જે મદદ આપશે તે પહેાંચ સાથે સ્વીકારવામાં આવશે. મદદ માકલનારે ખેાડી ગના શરનામે માલવી તેની પહેાંચ આ માસિકમાં લેવામાં આવશે. ગ્રંથના Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રસ્થમાળા-પ્રગટ થયેલ પુસ્તકે. કી, 0-8-0 - 2 ગળ્યાંક 0 અંશન પ સંઘટ્ટ ભાવ ? છો. 9, 1 અધ્યામ વ્યાખ્યાનમાળા. * 2 મનને ઘેર્ હa૬ મા. 2 નો... HIT રૂ નો.. એ જ સમાંથી રાતવમ. 5 अनुभव पच्चिसी 6 બારમીT... છ મગન સંગ્ર૬ . 4 ધો. 8 परमात्म दर्शन. 0 /- 2 0 /- 2 0 / 8 0 -12 - 0 0-12 - 0. વ-૪-9. 0-1-0 >; 10 તવાવડું તો , 11. ગુણાનુરાગ. ... , 12-13 ભજનસંગ્રહ ભા. 5 મેં તથા જ્ઞાનદિપીકા , 14 તીર્થયાત્રાનું વીમાન. ... ક ૧પ અધ્યાત્મ ભજન સંગ્રહ , 0-6-on ,, 0-1-0 છપાતા ગ્ર-થા. 16 ગુરૂાધ. 17 તત્વજ્ઞાન દિપીકા, 18 ગડુલીસ'ગ્રહ પ્રગટ થયેલ પુસ્તકો નીચેના સ્થળે વેચાણ મળશે. અમદાવાદ-જૈન બેડગ ડે. નાગારીસરહું. મુંબઈ-પાયધુણી મેસર્સ મેધજી હીરજીની કે. 59 ( પ્રગટ કતા) શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ચુપાગલી.