________________
ઉક્ત જી.--દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્ચર કર્યો કેકાણે રહે છે ? કર્તવાદિ--આપણે જ્યાં દેખીએ ત્યાં ઈશ્વર છે. સર્વ ઠેકાણે ઇશ્વર રહે છે. જેન-વાહ વાહ. હવે તમારા ઇશ્વરની ભૂરી અવસ્થા આવ્યા વિના
રહેવાની નથી કારણ કે સર્વ કાણે જો ઈશ્વર રહે છે એમ માનીએ તે વિષ્ટામાં પણ ઇશ્વર, પાણીમાં પણ ઈશ્વર, સ્ત્રીમાં 'પણ ઈશ્વર, ત્યારે આખું જગત ઈશ્વરમય થઈ ગયું ત્યારે સ્ત્રી, પુત્ર, પુત્ર, વિષ્ટા, મળ, ચુંક, પિશાબ, ચેરી, જારી, દંડ, પટ, ઘટ, ચક્ર, કોળી, ભંગી, ચંડાળ, કુતરાં, બીલાડ, સર્પ, ઈત્યાદિ સર્વ વસ્તુ ઈશ્વર બની ગઈ ત્યારે ઇશ્વર ચંડાળ રૂપ થયે અથવા સર્વ રૂપ થયા તો એવું ધરપદ પામવાને માટે કે પ્રયત્ન
કરે છે માટે ઈશ્વર કયાં રહે છે તે તમારાથી કદી કહેવાશે નહિ. પક્ષ સાત-આ દુનિયા ધરે દિવસ ઉત્પન્ન કરી કે રાત્રે. જુઓ ચંદ્ર અને
સૂર્ય થકી રાત્રિ અને દિવસ એવા વ્યવહાર થઈ શકે છે. જે ચંદ્ર અને સૂર્ય ન હોત તે દિવસ અને રાત્રિ એવો વ્યવહાર થઇ શકે નહિ. હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર જે પ્રભુ મને નાય તે રાત્રિ દિવસ જગત બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહિં. ત્યારે જગત દિવસે તેમ રાત્રે પણ બનાવ્યું સિદ્ધ થતું નથી. ત્યારે અનુક્રમે વિચારી જોતાં આ જગત્ અનાદિ કાળનું છેજ અમ સિદ્ધ થાય છે પણ તેની આદિ નથી માટે તેને બનાવ
નાર પ્રભુ માનવે તે જૂઠું કરે છે. Tષ નાકમાં–આ દુનિયા ઉપન્ન થયા પહેલાં 9 ક હેકાણે હના ? તાવાદી–પ્રભુની પાસે હતા. જેન---તે પિતાની પાસે કમ કોણ રાખતા હતા. શું પોતાના પેટમાં
રાખતા અગર કાર મટીમાં રાખતા હતા. વળી આ જગત
પન્ન થયા પહેલાંના જીવા પવિત્ર હતા કે અપવિત્ર હતા. જે પવિત્ર હતા તે કર આ દુનિયા શા કારણુથી બનાવી અને જે અપવિત્ર હતા તે તે શા કારણથી અપવિત્ર હતા તે બતાવવું જોઈએ. વળી અાવત્ર એ શું છે તે જણાવવું જોઈએ. કદાપિ મા કહેશે કે કર્મ થકી અપવિત્ર હતા તે તે કર્મ ક્યારે કથા અને દુનિયા વિના કયે ઠેકાણે રહી કામ કર્યા તે છે ઉપરથી જણાય છે કે પહેલાં દુનિયા હતી એમ માન્યા