________________
છે નવ પુરૂ થાય છે એમ જયારે સિદ્ધ વાને થઈ ત્યારે
ઈશ્વર સ્ત્રીપુરપર બનાવે છે એમ કહેવું તે અજ્ઞાન છે. અક્ષરધામો–આ દુનિયાને ઈશ્વર એક કાલાવર દેન ઉપજ કરી કે કેમ ?
મક કાલાવદન દર દુનિયા ઉપન્ન કરી શકે નહિં. દર નિરાકાર, માનિ સ્વરૂપ છે; અનંતજ્ઞાનમય છે, અનંતસુખમય છે, અજર અમર પદ ભક્તા છે; કર્મ રહિત છે. તેમને આ સંસારની ઉપાવિમાં પડવું એ કદાપિ કા સંભવે નહિં. જેમ આકાશ નિરાકાર છે તો તે કોઈ વસ્તુને ઉપન્ન કરી શકતું નથી તેમ નિરાકાર પર પણ કોઈ પણ વસ્તુને બનાવી શકતા નથી. આકાશ પણ અનાદિ કાળનું છે. મારી પથાર વિગેરે જે આંખે કરી દેખાય છે તે સર્વ પુદગલ છે તે પુદગલદવ્ય પણ અનાદિ કાળનું છે. કાર: કાને બનાવી શકતું નથી. જીવ તત્વમાં નણવાનો ગુણ ર છે. સજીવ તત્તમ જડતા ગુણ છે
એમ માનવું તેમાં આ માનું કલ્યાણ છે. પક્ષ કામ-દુનિયાન ઉત્પન્ન કરનાર શ્વર દયાળુ છે કે કેમ ? કતાવાદી–વાહ વાહ ! શ્વરના જેવા દયાળુ બીજો કોણ જેની - જ્યારે ઇશ્વરના સરખા દવા બને ન હોય તે આટલું દુઃખ
દુનિયામાં કેમ રહે તે હું કહું છું. મારા મોટા લિંગ તથા મરકીના સગા દકાળનું પડવું તેથી હજારો જીવો અત્યંત દુઃખ પામે છે ત્યારે તેને દયા દશ્વરનામાં હેત તો કેમ આટલું બધું દુ:ખ પ્રાણીઓને પવા દે ? વળી ઇમર દયાળુ હોત તે સર્વ પ્રાણુઓને સુખી બનાવવા જોઈએ પણ કેદ' રાજ કઈ રંક રૂપે દેખાય છે માટે જગત બનાવનાર માનવામાં આવે તે તે
ઈશ્વર દયાળું કરી શકાય નહિ. કર્તવાદી---જોખ જેવાં જેવાં કૃત્ય કર્યા હોય તે તે પ્રમાણે સુખ દુ:ખ
આપે છે માટે દશ્વર દયાળ કેમ નહિ કહેવાય ? જૈન –મહેરબાન વિચાર તો કરે, જ્યારે જો કર્મવડે સુખી દુઃખી
થાય છે ત્યારે ઇશ્વર સુખ દુ:ખી કરે છે એમ કહી શકાય નહિ. શું કામ ઇશ્વરના તાબામાં છે કે સ્વતંત્ર છે. જે કર્મ ઈશ્વરના નાબામાં હોય તો સર્વે ને સુખી કરવા જોઈએ પણ તેમ નથી. માટે કર્મ, ઇશ્વરના તાબામાં નથી. પોતે સ્વતંત્ર