Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ વિના છૂટકો થવાને નથી. ઈશ્વર વાન પન્ન કદી કરી શકતા નથી. ઇશ્વર જેમ અનાદિ કાળના છે તેમ જ પણ અનાદિ કાળના છે. ઈશ્વર અનાદિથી છે અને કેવી નથી તેમ માનવામાં કંઇ પ્રમાણ નથી. માટે અનાદિ કાળથી આ સંસારમાં કર્મના પગ ભમ્યા કરે છે. જે જીવને કર્મનો સંબંધ ૩યો તે જીવ પરમાત્મપદ પા. સવ જે પરમાત્મપદ ( ઈધર ) થવાને શક્તિમાન છે. પણ નવમો – જેન–આ દુનિયામાં કોઈ વા , કા, પુરા, કોઈ પણ પંખી કપ ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ છે કર્તવાદી–જેવી પ્રબુની ઈછા નવા જીન બનાવે છે. જૈન–મહેરબાન વિચાર તો કરો એમ કેમ હાય દરેક વસ્તુને વિકાર ત્યાગ બુદ્ધિ પુર્વક હવા અ. અક ઇજા શબ્દ કહે, એટલે તેમાં સઘળું સમાયું આ શી રીતે વાસ્તવિક ગણશે. ઈ છાનુસાર બનાવવું ત્યારે ન્યાય અન્યાય કંઇ જ નયિ ને ? વાર એ તે ડીક પણું પુણ્ય કરતાં સ્ત્રીમાં કોઈ પણ બાબતની ન્યુનાધિકતા તમારા સમજવા કે દેખવામાં આવે છે અને આ - વે છે તે અને કંઈક ઠાક અને એક અદિ. સ્વામી રવિ ભાવપણ બલી પ્રમુઆ અન્યાય કર્યો કેમ નહિં કહેવાય ? જરુર એમજ ગણાય, શ્વરની ઈરછા કોમ' કામ આવતી નથી અને હાયજ શાની ? આના કરતાં પુરૂષ પ્રધાન ગણાય છે. તે સર્વ કમનસાર થાય છે. જયારે સ્ત્રી કે પુરુષ ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતા નથી. વળી અમે પૂછીએ કાગ કે ઈશ્વરની છા સારી છે કે ખાટી છે ? જો ઈશ્વરની કરા સારી હોય તો તેને સારા બનાવવા નદઅ પણ તેમ નથી અને બંન પાને જે માનવામાં આવે તે ઈશ્વર કહેવાય નહિં. માટે આ દુનિયામાં કેદ: જીવા સ્ત્રીરૂપ, કોઈ પશુપ, કઈ મનુષ્ય થાય છે તેનું કારણ કમે છે. જેવાં જેવાં કામ કરે તેવાં તેવાં શારીર ધારણ કરે, એમાં કમી મુખ્યતા છે. કપટ ઘણું કરે તે બીના અવતાર ધામ. અરબના ધારણ કરે, યા રાખે તે મનુષ્ય જન્મ પામે. ફમ થકી જ કરી થાય છે, અને કર્મથ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34