Book Title: Buddhiprabha 1911 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ 91 उपजाति छंद - कर्तास्ति कचिज्जगतः सचैकः स सर्वगः स स्ववशः स नित्यः । इमा कुवा कविडम्बनाः स्युः तेषां नयेषा मनुशासकस्त्वम् ॥ આ ચાચર અથ આ બન્ને પ્રત્યક્ષાાંદ પ્રમાણથી દેખાય છે. જગનના ચાર કોઇપણ પુવિધ છે. પૃથ્વી, પર્વત, સમુદ્ર કાય હાવાથી તેનું કારણ કાં પણ લ ન અ. કારણકે જે જે કાર્ય છે ને તે કારણવિના ઉત્પન્ન થઈ શક્તાં નથી. જેમકે ઘટ, પટ, ૬૯, આગગાડી તેમ જગત કાર્ય દેખાય છે, માટે તેને કારણભૂત ઘર અવશ્ય માનવા ભેદ'એ ૨. વી ઘર છે તે એક છે, તે રા પ્રભુ હોય તા એક કાર્ય કરવામાં સર્વ ની જુદી જુદી યુદ્ધ થઇ ય ત્યા કાર્ય ઉત્પન્ન થઇ શકે નહિ. માટે એક ઈશ્વર માનવા તૈઇએ. નથી કર પાતાની ાથી ચાર પગવાળાં મનુષ્ય બતાવ, નેશ્વર છે. પવાળાં મનુષ્ય બનાવે, બોન્ફ્રે આઠ પગવાળાં મનુધ્ય બનાવે. વળી કાઈ આંખના કારણે ફાન બનાવે વળી કાઇ કાનના કાણે આંખ બનાવે નો એક સરખાં મનુષ્ય બની શકે નહી માટે અકુજ ઈશ્વર હાવી નગ ૩. ઈશ્વર સર્વવ્યાપી છે. તે સર્વવ્યાપી ન હૈયતા ત્રણ ભુવનને 6 શાસ્રાવ અન; એક વખતે શી રીતે બનાવી શકે ? એક કાળમાં સર્વને બનાવી શકે નહિ. જેમ કુંભાર જે કાણ ટ્રાય છે તે કાણે કુંભ બનાવી શકે છે, પરંતુ દેશાવરમાં કુંભ બનાવી શકતા નથી. ૪, તથા થર્ સર્વજ્ઞ છે. સર્વગ ન હોય તે સર્વ કાર્યોનું ઉપાદાન કારણ નગી શકે નહિં અને ઉપાદાન કારણ તે ન ાણી શકે તે વિચિત્ર પ્રકારનું જગત શી રીતે બનાવી શકે ! મા ૫. શ્વર પાતાને વશ છે. પાતાની ાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઈશ્વર વિના સર્વને સુખ દુઃખ આપવા કાઈ સમર્થ નથી અને એ શ્વરને પત્ર માતાએ તેને મુખ્ય કર્તા ક્રંધર ન રહે. ૬. શ્વર નિત્ય છે, તે અનિત્ય હોય તો તેન એટલે ઈશ્વરને બના નવાવાળા બન્ને શ્વર માનવા તૈએ. વળી તેને બનાવનાર બન્ને એમ માનનાં અનવન્તાણુ આવે. માટે કર નિત્ય કહીએ છીએ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34