Book Title: Buddhiprabha 1911 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ વને થવું નહીં જોઈએ. જેમ કે સરદાર કોઈ નાકરને કહે કે તું અમુક કામ કર, પછી નકર તેિ કામ કરે છે તેનું પરિણામ સારું અગર ખરાબ થાય તે તે સરદાર નાકરને શું દડ દઈ શકે છે ? ના; કોઇપણ દંડ દેઈ શકતો નથી. તેવીજ રીતે ઈશ્વરની આજ્ઞાથી તયારે છે પાપ પુણ્ય કર્યા તે તેનું ફળ જીવને થવું જોઈએ નહીં. અને તેથી જીવની ખરાબ ગતિ પણ થવી જોઈએ નહીં. જે પાપપુષ્ય દેવે કર્યો તેનાં ફળ ધિર ભાગવનાર થશે અને કદી ઈશ્વરને નિરાંત વળવાની નહીં; અને જીવની ખરાબ ગતિ કદી પણ થવી જો એ નહીં. કર્તવાદ – કલાં પાપ પુણ્યને અનુસરે પ્રભુ ને દંડ આપે છે તે કારણથી ર અવિત કરે છે. જે જેવું કે તેને તેવું ફળ મળે છે. જેન આ તમારા કહેવા ઉપરથીજ સંસાર તથા વ તેમ પાગ્ય પાપ અનાદિ ઠરે છે. વળી ઈશ્વર કર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જીવને જે કંઈ આ ભવમાં સુખદુઃખ થાય છે તે પૂર્વ જન્મનાં કરેલાં સુકૃત દુકુથી થાય છે, એમ ઉત્તરોત્તર જન્મ થકી સુખદુખ ભોગવવું થાય છે. આમ કરતાં સંસાર તથા અને પુષ્ય, પાપ, બંધ, મોક્ષનું અનાદિપ સિદ્ધ થાય છે. હવે વિચાર કરો કે જગતક્તાં ઈશ્વર કેવી રીતે કરે. વળી કર્મ છે તે ધિરથી સ્વતંત્ર છે કે પતંગે છે ? જે કર્મ સ્વતંત્ર હાય તો જગકર્તા દર કિમ થાય છે અને જે કમ પરતંત્ર હોય તે ( પરાધીન હોય તો ઇશ્વરને આ જગતની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગકર્તા નથી અને જગન અનાદિ છે એ વાત સિદ્ધ છે. વર્તાવાટી તરફથી પૂર્વેલ. હવે અન્ય દર્શનોએ જેવી રીતે જગતના કર્તા દશ્વર માન્ય છે, તિ દેખાડીએ છીએ. જગતનું મુળ ઉપાદાન કારણ ધર છે. એક ટક્કર અને બાળ સામગ્રી એ બે પદાર્થો અનાદિ છે. બી, જળ, અગ્નિ, વાયુ, આ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આમાં અને મન. આ નવ વસ્તુ નિત્ય છે અને અનાર છે. કેદની પણ બનાવેલી નથી. તે જગતકનો નીચે મુજબ સિદ્ધ કરે છે,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34