Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ जैनी तरफथी उत्तर पक्षः जगत् का खंडन. –પ્રથમ અનુમાન તમેએ કર્યું તે ખોટું છે. આ અનુમાનથી ma ગ્રહણ થતી નથી. વળી તમે કહો કે ઇશ્વર જગતકર્તા શરીરવાળે છે કે શરીરરહિત છે ? વળી તમે કહે કે અમારી પદ શરીરવાળે છે કે પિશાચાદિની પહં અદશ્ય શરીરી છે ? પ્રથમ પક્ષ માનશો તે પ્રત્યક્ષ બાધ આવે છે. બીજો પક્ષ માનશે તે ધર દેખાતા નથી તે ઈશ્વરના માહાથી કે અમારા કમ નશીબથી ? હવે પ્રથમ પક્ષ માનો કે ધરના માહાભ્યથી શ્વર દેખાતા નથી તે તેમાં કાર પણ પ્રમાણ નથી. બીજા પઢામાં સદેહની નિવૃત્ત નહિ થાય. કેમંદ ઈશ્વર છે કે નહિ એ સંય રહ્યા કરશે. વળી ઇશ્વરને શરીરહીન માનશે તે કોઈ પણ કામ કરવાને સમર્થ નહિ થાય. જેમ આકાશ અશરીરી હોવાને લીધે તેનાથી જેમ કાંઈ પણું કાર્ય થતું નથી તેમ દરથી પણ થવાનું નથી. મારા નિત્ય વ્યાપદ અક્ષિા છે તે તે અત્ત છે તેમ કર પણ અત્ત છે. વળી તમે શ્વરને એક માને છે તે પણ મટે છે. એક મધપૂડ બનાવવામાં સર્વ માખાઓ એક મતે થઈ મધપુડા બનાવે છે તે કર પરમાત્મા નિર્વિકાર નિરૂપાધક જ્યોતિ સ્વરૂપોને કેમ કિમત નહિ થાય ? સર્વ પરમાતમાઓને એક મત થવામાં કાંઈ પણ બાધ દેખાતું નથી કારણ કે સર્વ સર્વજ્ઞ છે. શું તમે ઈશ્વરને કીડા કીડી કરતાં પણ અજ્ઞાની ધારણા છો કે જેથી તેમને એકમત થતો નથી ? પૂર્વ પક્ષ-ઘણ માખીઓ ભેગી થઈ એક મધપુડા બનાવે છે તે પણ શ્વરના બાપારથી મધપૂડા બેન છે, ઉત્તરપક્ષ—ત્યારે તે ખાવું, પીવું, ચારી, પરસ્ત્રીગમન કરવું, જૂ બાલવું, હિંસા કરવી, દક્ષાદિક સર્વ કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ અને સર્વ જીવ અકત સિદ્ધ થશે ત્યારે પુણ્ય પાપનું ફળ કેને થવાનું છે પૂવ પક્ષ---કુંભાર, લુહાર ચાર ઇત્યાદિ સર્વ સ્વતંત્રતાથી ( નવાધિનતાથી * પિત પિતાનું કાર્ય કરે છે. ઉત્તરપક્ષ- ત્યારે બિચારી માખીઓ શું અપરાધ કર્યો કે તેને વાંધીન પણું કહેતા નથી ? વળી અનંત ઈશ્વર માનવામાં આવે તે એક જગત બનાવવામાં વિવાદ થઈ જાય, ને તે વિવાદને કે દૂર કરે ? વળી એક મધરને દેખી બીજે ઇશ્વર અદેખાઈ કરે કે તું મારા નુ કમ છે કે આ તમારું માનવું પણ અજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34