________________
9s
શકિત છે એમ શાથી કહેવાય. તેનામાં દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ નથી એમ સિદ્ધ કર્યું. વળી અમે પૂછીએ છીએ કે દુનિયાને બનાવનાર ઈશ્વર છે એમાં પ્રત્યક્ષ પ્રમાણુ તે બીલકુલ છે નહિં અને ઈચ્છિા વિના કોઈ પણ કામ બની શક્યું નથી તે છો, દરને સિદ્ધ કરી. ઈચ્છા છે તે કર્મ છે એમ સિદ્ધ છું. જે કર્મ સહિત હોય તે પરમાત્મા ઇશ્વર કહેવાય નહિં. એમ અનેક દૂધ પ્રાપ્ત થાય છે. માટે ઇશ્વરને દુનિયા ઉત્પન્ન કરવાનું કંઈ કારણ નથી. ઈશ્વર કે જે સિદ્ધ બુદ્ધ પર મામા કર્મ હિત થયા તને કે પણ પ્રકારની ઈચ્છા નથી. તેવા થવાને ઉદ્યમ કરે એ સત્ય વાત છે. તેમણે જેવી રીતે કર્મને દૂર કર્યા તેવી રીતે તમે કમને દૂર કરે. એજ તેમના અરિહંત અવસ્થાને ઉપદેશ હતો. રાગદ્વેષ રહિત અરિહંત ભગવાન હતા. તેમણે કેવળજ્ઞાનથી જે તવ કથન કરેલાં છે તે સત્ય છે. એમને જૂઠું બોલવાનું કોઈ કારણ નહોતું માટે તેમના કથન કરેલ જૈન મત સત્ય છે એમ માનવું તે સત્ય છે તેમ માનવાથી આમાં પરમાતમપદ પામશે.
પણ વજ-દુનિયા ( ચટિ) ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી છે?
દુનિયા ઉત્પન્ન કરનાર દશ્વર જો રૂપી હોય તે તે દેખા ઈછે અને જે અરપી હોય તો તેનાથી આખું જગત્ ઉત્પન્ન થઈ શકે કે કેમ ? જેમકે આકાશ અપી છે તે કાદ વસ્તુને બનાવી શકતું નથી તેમ અરૂપી ઈશ્વર પણ કોઈ વસ્તુને બનાવી શકવાને નથી તેથી અરૂપી પણ ઈશ્વર કહી શકાતો નથી. રૂપી હેય તો એક કાલાદેન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશો અને તેણે જે દુનિયા બનાવી, તે તે દુનિયામાં રહેનારા પર્વતો, સમુદ, નદિઓ, વિગેરે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાં કર્યું છેકાણે રહ્યાં હતાં ? ઈશ્વર હાથમાં ઝાલી રહ્યો હતો કે શું ? અને તે પહેલાંના સમુદ્ર, પર્વ તો હતા એમ કદાચ તમે કહેશો તો પ્રાણ પણ તે પહેલાનાં હતાં અમ કહેવામાં શો બાધ આવે છે ? વળી પ્રાણિ, પર્વત, સમુ, દુનિયા પહેલાં સિદ્ધ કર્યા તો તેજ દુનિયા થઈ તો નવું શું બનાવ્યું. વળી રૂપી પર પણ કહી શકાતું નથી કેમકે રૂપી