Book Title: Buddhiprabha 1911 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ પણ અન્ય મનુષ્યામાં રહેલા સણોન ગ્રહણ કરવા સમર્થ થતો નથી. અહંકારી મળે, અન્ય મનુષ્યની મહત્તાને સહન કરી શકતો નથી. અહં. કારી મન મના મનમાં અન્યની હલકાઈ કરવાના વિચારો પ્રવાહ પેઠે વહ્યા કરે છે. અહંકારી મનુષ્ય પ્રાયઃ અન્યના ગુણેને પણ પિતાની લઘુતા થાય તે માટે સહન કરી શકતી નથી. કપરી મનુ ય પણ કપટના વિચારોના પ્રવાહમાં તણાય છે અને તે મનમાં શું વિચારે છે તે જણાતું નથી. કપટી અન્યના સદગુણોને ભુતરીકે વર્ણવી શકે છે. જે મનુવ્યનું હૃદય શુદ્ધ થાય છે તે શાસ્ત્રાધારે સદગુણ ગ્રહણ કરવાને યોગ્ય બને છે. પોતાના આ મામાં સબાની દ્ધિ કરવાને માટે સગુણદષ્ટિ ધારણ કરવી જોઈએ. ઘણું મનુષ્ય સગુણોની ઈચ્છા કરે છે અને મનમાં વિચારે છે કે ક્યારે અમે સમાન પ્રાપ્ત કરીશું. સગુણ પ્રાપ્ત કરવાની ના થવી એ પણ દુર્લભ છે અને સણાના ભાગને ગ્રહણ કરવા એ પણ દુર્લભ કાર્ય છે. મનું માત્રમાં હાલમાં કદનામાં એકલા સલુણેજ હેતા નથી. દુર્ગ. છે પણ હોય છે. કાઇના સણોનું નિરીક્ષણ કરીશું અને તેની અનુમોદના કરીશું તો સદગુણેને લઈ શકીશું. કદના દુર્ગપ્રતિ દેખવામાં આ વશે અને નવા ગુણોને ભાવીશું તો વિના અન્યફળ અપેક્ષાએ દેખી શકાશે નહીં, આગમોના આધારે સળગે અને દુર્ગણોનું સ્વ૫ વિચારવું જોઇએ. પિતાની મતિ કલ્પના પ્રમાણે સદગુણો અને દુર્ગાનું લક્ષણ ન બાંધવું બેઇએ. આગમ રચનાર સર્વજ્ઞ હતા માટે સર્વજ્ઞદષ્ટિના આધારે સદગુણે અને દગુણ વપ સમજવામાં આવે તો મહાન લાભ પ્રાપ્ત થઈ શકે છે. સગુણા કા ગુણ સ્થાનકની ભૂમિ પ્રાપ્ત કરીને વિશેષતઃખીલે છે. અશુભ પરિણામ છે અને શુભદ્ધિ પરિણામની વૃદ્ધિ થાય તેમ વર્તવું જોઇએ. આશ્રવના પરિણામ તથા આચવના હેતુઓ ટળે અને સંવરના પરિ. રામ તથા સરના હેતુઓને સ્વીકાર થાય તે તે પ્રકારે પ્રયત્ન કરવો જોઇએ. આત્મામાં અનેક ગુણે રહ્યા છે. ગુણને આચ્છાદન કરનાર આવરણોને ટાળવામાં આવે તે સ્વયમેવ તત તત્ સગુણો પ્રગટી નીકળે છે. કીર્તિ અને પ્રતિષ્ઠાની બુદ્ધિનો ત્યાગ કરીને આત્માના સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ થાય તે તે માગેન અબવા જોઈએ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34