Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ ટીની મર્તૃહરિનિર્વેવમ્ - बत बहिरपनीयतामिदानीं मरणसुखैकरतेरमुष्य शोकः । । २ ।। ડ્યુલી – (૩પતૃત્વ।) અમાત્ય ! યોનીધરોડયું ‘રાજ્ઞ: શોમરनेष्यामि इति प्रतिजानीते । देवतिलकः (માનન્દ્રા) વમસ્તુ તવ~ત્ર રાના યોનિં गत्वावलोकयामि । – 29 (રૂતિ નિષ્ત્રાન્તા) विष्कम्भकः । (તતઃ પ્રવિતિ સોન્માવે રાના) राजा ચિ ! હ્રાને ! શિરાનન્વિનિ ! त्वया त्यक्ताः प्राणाः प्रणयिमरणाकर्णनवशायशः स्त्रीणां प्रीनप्युपरि बत लोकानिदमभूत् । अतो देहः शोच्यो बत बत न मोच्यो यदि मया, વૈરાગ્યોપનિષદ્ - શોક શી રીતે દૂર કરવો ? ઓહ, રાજાને તો હવે મરણમાં જ સુખ દેખાય છે. મૃત્યુ સિવાય તેમની કોઈ ઈચ્છા નથી... શું કરવું ? કંચૂકી (નજીક આવીને) :- મંત્રીશ્વર એક છે યોગીરાજ. તેમણે પ્રતિજ્ઞા કરી છે કે તેઓ રાજાના શોકને દૂર કરી દેશે. દેવતિલક (આનંદ સાથે) :- ભલે એમ થાઓ. તો રાજાને અહીં જ રહેવા દો. હું જઈને યોગીરાજના દર્શન કરું. (નીકળી જાય છે.) નાટકનો મધ્યભાગ સમાપ્ત (પછી ઉન્માદ સાથે રાજા પ્રવેશ કરે છે.) રાજા :- ઓ પ્રિયતમા ! ઓ કાશીરાજની પુત્રી ! પ્રિયતમનું કમરણ સાંભળતા જ તે પ્રાણ છોડી દીધા... ખરેખર, તે સ્ત્રીઓના યશથી ત્રણે લોકને ભરી દીધા છે. હવે જો હું દેહત્યાગ ન કરું, તો મારો આ દેહ શોચનીય છે. અરે, જો હું જીવતો રહું..આ ૨૬ कथं वा पूर्णा गुरुरपपशोदुन्दुभिरयम् ।।३।। इयं च मे साधीयसी प्रत्याशापन नियमृततनुन वशाज्जन्मान्तरेऽप्यनया सनाथत्वं भविष्यतीति । ભર્તૃહરિનિર્વેવસ્કીમો કરીન (નેવચ્ચે I) हा डिब्बए ! कहिं स गदा ? हा देव्व ! अइपडिऊलदाए मं परिहरिअ णासिआ मे डिब्बिआ । ( इति विकलं रोदिति ।) १ राजा ( आकर्ण्य ।) कामं ममेवातिशोकोपहतस्यायमार्तनादः । તદ્ભવતુ ના વિત્તોયામિ) (કૃતિ પરિાતિ ।) - राजा (પરિખના નુર્રાન્તા) ( विलोक्य) कथमयं योगी भग्नां स्थालीमनुशोचमानो વૈરાગ્યોપનિષદ્ દેહ જો પડી ન જાય, તો એ દેહ જ જગતમાં યુવાનોના અપયશનો મોટો ઢંઢેરો બની જશે. બસ, મારી તો આ જ સ્પૃહા ઉચિત છે, કે હું ચિતામાં બેસી જાઉં, એ દેવીને ખોળામાં ધારણ કરું. લબકારા લેતી જ્વાળાઓની વચ્ચે પણ હું એનું જ ધ્યાન કરતા કરતા મૃત્યુ પામું. આનાથી જ બીજા જન્મમાં પણ અમારું મિલન થશે. (નેપથ્યમાં) ઓ થાળી ! તું ક્યાં જતી રહી ? હાય નસીબ, કેવી તારી વક્રતા ! મને છોડીને મારી થાળીનો વિનાશ કરી દીધો. (આમ કહીને લાચારીથી રુદન કરે છે.) રાજા :- (સાંભળીને) કોઈ મારા જેવો જ અતિ દુઃખિયો હશે, તેનો આવો કરુણ સ્વર આવે છે, ચાલો જોઈએ તો ખરા ? (સેવકો પાછળ પાછળ જાય છે.) રાજા :- (જોઈને) આ યોગી ભાંગેલી થાળીનો શોક કેમ કરે છુ. હૈં। ડિવિને ! મુન્નત્તિ ગતા ? હા હૈવ ! અતિપ્રતિવ્રતતયા માં પરિદૃત્ય नाशिता में डिब्बिका ।

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44