Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ भर्तृहरिनिर्वेदम् દ तथापि - यामीमाज्ञां हा वयं भावयन्तो भोगैस्त्याज्या एव राज्यादिभिश्चेत् । न त्यज्यन्ते वञ्चयन्तः स्वयं ते कस्मादेवं तावदस्माभिरेव ।। २८ ।। साभिनिवेशं चाकलय । चित्रं चित्रमरङ्गवर्तिकमिदं निर्मित्तिकं शिल्पिनः, सङ्कल्पस्य विकल्पनैर्विरचितं चिद्व्योमपट्टे जगत् । दीर्घस्वप्नमिदं वदन्ति सुधियः केऽपीन्द्रजालं पुनः, प्रोचुः केचिदथान्तरिक्षनगरीमेवापरे मेनिरे । । २९ । । गोरक्षः साधु वत्स, साधु । सर्वानपि निर्वाणशालिनो जीवानવૈરાગ્યોપનિષદ્ છે એવો કેવળ મારો આત્મા જ સ્કુરાયમાન રહો, શરીર પર મને કોઈ જ પ્રતિબંધ નથી. છતાં પણ મૃત્યુ યમરાજની આજ્ઞારૂપ છે. એનું હું પરિભાવન કરું છું. અને મને લાગે છે, કે જો રાજ્ય વગેરે ભોગો મને છોડી જ દેવાના હોય, તો એવા છેતરામણા ભોગોને હું સ્વયં જ કેમ ન છોડી દઉં ? બરાબર ભારપૂર્વક સમજી લો સંકલ્પ એક શિલ્પી જેવો છે. તેણે રંગ અને પીંછી વિના, પૃષ્ઠભિત્તિ વિના જ્ઞાનરૂપી આકાશપટ પર આ જગતનું વિચિત્ર ચિત્ર દોર્યું છે. બુદ્ધિશાળીઓ તેને લાંબુ સપનું કહે છે. સ્વપ્ન અલ્પ સમયમાં સમાપ્ત થાય છે અને આ વિશ્વનું ચિત્ર થોડા લાંબા સમયે સમાપ્ત થાય છે, એટલો જ એ બેમાં ફરક છે. બાકી તો એ બંને મિથ્યારૂપ હોવાથી સમાન જ છે. કેટલાક તેને ઈન્દ્રજાળ કહે છે. અન્યોએ તો તેને વાદળાઓના આકારોથી બનેલી આકાશનગરી જ માની છે. ગોરક્ષનાથ :- શાબાશ, શાબાશ, વત્સ ! મોક્ષમાર્ગના પથિક ६८ भर्तृहरिनिर्वेदम् तिशय्य वर्तसे । मन्त्रिन् ! अलमनेनानिवर्तनीयनिवर्तनेन । अभिषिच्यतामयं राज्ये राजपुत्रः । मयापि राज्ञा सह एतद्रक्षापक्षपातिनैव स्थेयम् । देवतिलकः (નિશ્વસ્થા) યાવિશતિ માવાન્ (भानुमती शोकविकलं परिदेवते ।) गोरक्षः - देवि ! अस्ति ते भूयः स्वामिनोऽमृतीकरणसमये સમાન: (રાખાન પ્રતિ) રાનન્ ! દ્રિ તે સૂયઃ પ્રિયમુરોમિ રાના - ભાવનું ! વ્રત: પરપિ પ્રિયર્માન્ત ? ગોરક્ષક - તથાપીતમસ્તુ साधोः सिध्यतु कार्यमृध्यतु चिरं राजा प्रजारञ्जनाल्लक्ष्मीरक्षतपक्षपातमधुरा भूयादुदारात्मनाम् । વૈરાગ્યોપનિષદ્ એવા બધા જીવોમાં તું ચઢિયાતો છે. મંત્રી ! હવે રાજા પાછો ફરવાનો નથી, માટે તેને પાછા ફેરવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. આ રાજપુત્રનો રાજ્યાભિષેક કરી દો. હું પણ રાજા સાથે તેની (?) રક્ષાનો પક્ષપાતી થઈને રહીશ. દેવતિલક :- (નિસાસો નાંખીને) જેવો ભગવંતનો આદેશ. (ભાનુમતી શોકથી વિવશ બનીને વિલાપ કરે છે.) ગોરક્ષ :- દેવી ! હું તને ફરીથી જીવંત કરીશ ત્યારે તને સ્વામિનો સમાગમ થશે. (રાજાને) રાજન્ ! ફરી હું તને શું પ્રિય કરું ? તારા પર શું ઉપકાર કરું ? રાજા :- ભગવંત ! બ્રહ્માનંદની મસ્તીમાં હું ઝૂમી રહ્યો છું. આનાથી પણ વધુ શું પ્રિય હોઈ શકે ? ગોરક્ષ :- તો પણ હું આવા આશીર્વાદ આપું છું – સજ્જનનું કાર્ય સિદ્ધ થાઓ. રાજા પ્રજાને આનંદિત કરવા દ્વારા સમૃદ્ધિ પામો. ઉદાર જીવોની સંપત્તિ અખંડ બનો, તે સંપત્તિ મધુર સુખ દેનારી થાઓ. તારા જ્ઞાનના અપગમ માટે (તારો વૈરાગ્ય

Loading...

Page Navigation
1 ... 41 42 43 44