________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન
સંગ્રહ.
નથી પ્રામાણ્ય વાણુમાં, મળે જ્યાં માન ત્યાં ઘૂસે, ધરે છે પ્રેમ વેશ્યાવત, તમારી ના જરા પરવા. નથી કિસ્મત મનુષ્યોની, વદેલા બેલ ના પાળો; નથી કઈટેક વા શ્રદ્ધા, તમારી ના જરા પરવા. જગમાં શેઠના નામે, ઘણા છે વેઠિયા દુઃખી; હદય વિશ્વાસઘાતી, તમારી ના જરા પરવા. ૧૦ ગઈ ના લક્ષમી કે સાથે, વિચારી લે હૃદયમાંહિ, બુદ્ધ બ્ધિ ધર્મ પૂજારી, સદા નિસ્પૃહ ખરે સાધુ. ૧૧
તે મધુરું છે. ભલે હે દ્રાક્ષ કે કેરી, હલાહલ હો અફીણ જ વા; સ્વકીય ચિત્ત અનુસાર, રૂચે જે તે મધુરું છે. અફીણીને અમલ માટે, અફીણુજ ચિત્તમાં હાલું ગણે તે દુગ્ધથી પ્યારું, રૂચે જે તે મધુરું છે. મરૂધર ઉંટને હાલે, જલાશય મત્સ્યને વ્હાલું; કિજેને મેદકે વ્હાલા, રૂચે જે તે મધુરું છે. રમકડાં બાલને હાલાં, મૃગેને ગાનપર પ્રીતિ,
સ્વભાવે મેળ મનમાંહિ, રૂચે જે તે મધુરું છે. ઠગને ધૂર્તતા હાલી, દયાળુને દયા હાલી; કરેલા ચિત્તમાં ક્ષણમાં, રૂચે જે તે મધુરું છે. નથી કંઈ શર્કરા મીઠી, જરા ના ગેળ પણ મીઠ, ગમે તેવું હૃદયમાંહી, રૂચે જે તે મધુરું છે. ટળી ઈચ્છા અરે જેથી, રહે પશ્ચાત્ નહિ ખારૂં, થતું તે ચિત્તથી ન્યારું, રૂચે જે તે મધુરું છે. મનોવૃત્તિતણું ભેદે, રૂચે છે ભિન્ન સૈનેરે; બુદ્ધચબ્ધિ ધર્મની રૂચિ, છોને ચિત્તના ભેદે.
For Private And Personal Use Only