Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 924
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૪ ભજનપથ સંગ્રહ. જ્યાં ત્યાંથી આવીને ભળે સાગરવિષે નદીઓ સહ, સાગરવિષે નદીઓ રહી સરિતામાં સાગર કંઈ લહું, શ્રી જૈન શાસનમાં રહ્યા છે વેદ વ્યાપક ઈશ્વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યવહારની શુભરીતિ તે વેદ સઘળા ધારવા, સહ દેશ ભાષા કાલમાં વેદ થતા અવધારવા પશુ પક્ષી વૃક્ષે આદિમાં વેદો છવંતા છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આંખેથકી આંખે લડે વચને વિષે ઝેરે વહે, કાતી હૃદયમાં કારમી વહ્નિ ઘણું પ્રાણે દહે, ત્યાં વેદ સાચા નહિ વસે ને સત્ય જાતું ઝટ ટળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેનામે પ્રતિકુલ જે મિથ્યાત્વવર્ધક ગ્રન્થ છે, સાપેક્ષ વચને વણ અહે સાવઘતમને પત્થ છે હિંસાદિ પાપ જ્યાં લખ્યા તે વેદ સાચા છે નહીં, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેનાગ અવિરૂદ્ધ જે જે અન્ય ગ્રંથમાં રહ્યું, સાપેક્ષદૃષ્ટયા માન્ય છે તે સદ્દગુરૂગમથી લછું, જે પુસ્તકોમાં ધર્મ નહિ મિથ્યાત્વવાતે બહુ રહી, તે માન્ય નહિ ક્યારે થતી અનુભવથકી જેશ સહી. સહુ દેશમાં સહુ કાલમાં સહુ જીવનું સારું કરે, એવા ઉપાયે તે સકલ વેદ જ સાચા તે ખરે, કલ્યાણની જે યોજનાઓ વેદ માન્યા વ્યવહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. દિન સાથ રાત્રી જગ રહી પ્રતિપક્ષતા સર્વત્ર છે, સાચા જ સાથે જઠ છે જ્યાં છત્રી છે ત્યાં છત્ર છે; અન્વય અને વ્યતિરેકથી એ માન્યતા જગસંચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979