Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 960
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. અરે જે માી માગે છે, નથી ત્હને દ્વીધી માડ઼ી; પ્રભુની માપી તુ માગે, નથી માફ઼ી વિના મારીી. જીવાને માડ઼ી આપ્યા વણ, પ્રભુની માફી નહિ મળશે; પ્રથમ તુ મારીી ૢ સાને, પ્રભુની માપી મળવાની. પ્રભુ સમ દીલ થાવાથી, જીવાની માઝીએ મળશે; જીવાને આપતાં માડ઼ી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. અહા એ દિવ્ય મારીમાં, દયાના મેઘ પ્રગટે છે; ધડકે ગના ભક્તિ, મયરા પ્રેમના ટહૂકે. ભલી એ માડ઼ીની સેવા, અમારા દીલમાં હાશા; બુદ્ધગ્ધિ આત્મવત્ દુનિયા, થઇ ત્યાં મારીી એ પૂરી. તા. ૧૫ સપ્ટેમ્બર ૧૯૧૪ पड्यापर मार ना पाटु. કવ્વાલિ. અનીને ક્રોધથી રાતા, મની કાયર વગર સત્યે; ધરીને વૈર હૈયામાં, પડ્યાપર માર નાપાટુ. નથી એ શૂરની શાભા, નથી એ ભકતની શૈાલા; નથી એ જ્ઞાનીની શાભા, પડ્યાપર માર ના પાઢું. પરાક્રમ એ નથી સાચું, નથી એ બુદ્ધિની શેાણા; ધરી સજન્ય મનમાંહિ, પડ્યાપર માર ના પાડું. અહા એ નીચમાં નીચે, હોલાને જતા હછુવા; ધરી આદાય અન્તમાં, પડ્યાપર માર ના પાડું. ભલી છે સન્તની શાભા, પડ્યાને જે ચઢાવે છે; ભણીને પાઠ સજ્જનના, પડ્યાપર માર ના પાટુ. પ્રભુ મહાવીરના પગલે, હૅને જાવા થતી ઇચ્છા; ખરી રીતે દિ ત્યારે, પથાપર માર ના પાડું, For Private And Personal Use Only ८ ૯ ૧૦ ૧૧ 3 ૪ ૫ દ

Loading...

Page Navigation
1 ... 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979