Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
મળીને ભેટીશ અર્થાત્ સખ્યપ્રદેશ એ મળીને તદ્રુપ બનીશ. હૅને ભેટીને હારા શુદ્ધ રૂપની સાથે ઉમંગથી રહીશ, ત્હારા રૂપમાં ર ંગાઈને ત્હારાથી જરા માત્ર પણ દૂર રહેતાર નથી. મુદ્ધિસાગર કથે છે કે બુદ્ધિ અર્થાત્ જ્ઞાનના સાગર પ્રભા! અસંખ્ય પ્રદેશી પ્રભુના રૂપમાં પેાતાનું રૂપ જોવુ અર્થાત્ પોતાનું જ એ રૂપ છે એમ જોઇને નિશ્ચય કરીને તેમાં સર્વ જ્ઞાનાદિ ગુણુ છે એમ નિશ્ચય કરી પોતાનું રૂપ જોયા કરવું એ નિશ્ચય છે. મુ. વિસનગર.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
चेतनानो आत्माप्रति प्रेमालाप. સમજાન્યા હતા સાને રે, ચમકાવી ત્હારૂં રૂપ હુને; માંખાથી મ્હને ખેચી રે, લીધેા વ્હાલા તારી કને. ઝગમગ જ્ગ્યાતિ ઝળકાવી હું, દેખાડયે દેદાર, પ્રેમ ત્યારથી ત્હારી સાથે, પ્રગટ્યા અપર પાર; સંતાયેા તુ' અધારે રે, ઘાએલ થઇ શેાધુ હુને. સમજાવ્યેા. ૧ ચેન પડે ના ત્હારા વધુ કંઈ, મન ારૂં અકળાય,
અમૃતને આસ્વાદ્યા પછી, બકુલા કાણુ ખાય;
વિરહનાં દુ:ખડાં વેઠી રે, શેાધુ ખીન્તુ કાણુ ગણું, સમજાવ્યેા. ૨ લાજ મર્યાદા જગની છેાડી, તુજવણ ઇષ્ટ ન કાઇ, કથની કરણી જગની છેાડી, આંખવાટે રહ્યા જોઇ; બુદ્ધિસાગર વાલ્હેમ રે, મળે ઝટ પ્રેમે ભણું.
સમજાવ્યેા. ૩
ભાવાર્થ:—હૈ અસંખ્ય પ્રદેશી આત્મન્ ! હું હૅને હારૂં મૂલ સ્વરૂપ ચમકાવી દેખાડયુ’ હતુ અને સાને સમજાવ્યા હતા. હું તારી અનન્ત જ્યેાતિ. મંય ચક્ષુએથી ગ્બાકર્ષીને મ્હને હારી પાસે ખેંચી લીધા, હું જ્યારથી ઝળહળ ઝગમગ અરૂપજ્યુંાતિ ઝળકાવીને ત્હારા દેદાર દેખાડયા હતા, ત્યારથી ત્હારા પર અપરંપાર પ્રેમ પ્રગટયા છે. ત્હારૂ અરૂપજ્યોતિઃ સ્વરૂપ દર્શાવીને તું પા માયાના પડદામાં જ્યારથી સતાઇ ગયા ત્યારથી મ્હને ચેન પડતું નથી. અને પૂર્વે તારા દાદાર દેખ્યા હતા તેથી પ્રગટેલા શુદ્ધપ્રેમથી ધાયેલ થઇને જ્યાં ત્યાં શોધ્યા કરૂં છું. જ્યારથી દર્શન દેને તું માયાના આવરણમાં સંતાઇ ગયે ત્યારથી મ્હને ત્હારા વિના ચેન પડતું નથી. અને મારૂ મન અત્યંત અકળાય
For Private And Personal Use Only

Page Navigation
1 ... 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979