Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 972
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર ભજનપુર્વ સંગ્રહ. चेतननी निर्वृत्ति प्रति प्रीति પ્યારી. ૨ પ્યારી. ૩ અલખ લખ્યા ક્રિસ જાવે ા એસી કાઈ નુમંત ખતાવે—એ રાગ. વ્હાલી હૃદયના પ્રાણ રે, પ્યારી મેળ મેળાવા; જીવનના આધાર રે, વ્હેલી પાસે જ આવે. ક્ષણ ક્ષણુ તુજ વિરહે અહુ તલપુ. થાય મનમાં તપારા; સંયમ ગુણુ શ્રેણિગિરિ ચઢતાં,:તુજ:ના કા આધારે રે. પ્યારી. ૧ સમતાસર હું હુંસ તું હસી, ચરીએ મેાતિના ચારા; હિર ને તું સુંદર લક્ષ્મી, તુ પ્યારી હું... પ્યારા રે. હરિને તુ ગંગાગારી, ચંદ્ર હું' ને તુ ચકેરી; સાગરને તુ છે ચંદા, હું પતંગ તુ દોરી રે. હું ભાનુ મારી તુ જ્યેાતિ, છીપ જ તુ હું માતિ; હું વિષ્ણુ તુ શક્તિ દેવી, લેાકાલાક વિષ્ણુાતિ રે. મ્હારાથી ક્ષણ દૂર રહેતાં, દિલમાં દુ:ખ નમાવે; પડદામાં છુપાઈ રહેતાં, દુ:ખ સહ્યું ના જાવે રે. ઘુંઘટ ખાલી દન ફ્રેને, સાચી શાન્તિ સુહાવે; નવ ગજ પરસેવાને વળાવે, મનમાં શરમ ન લાવે રે. ભવેાભવમાંહિ હારા સદાના, તુજરૂપે લય લાવું; વ્હારા દિલના સાગર હૅાઇ, આનન્દમય થઇ જાવુ` રે. પ્યારી, ૭ ભીતિ ખેદને દ્વેષ નીવારી, વૃત્તિ તુજમાં લગાવી; પ્યારી. ૪ પ્યારી. ય પ્યારી. ૬ પ્યારી. ૮ પ્યારી. ૯ ભાવાર્થ :-આત્મા માહથી સ્તુતિમાં ભટકતાં ભટકતાં પુણ્યયેાગે મનુષ્યાવતાર પામ્યા અને શ્રીસદ્ગુરૂ પ્રભુ કૃપાથી તેણે પોતાનું સ્વરૂપ ઓળખ્યું તેણે પેાતાનુ આન્તરિક કુટુંબ એળખ્યુ. પોતાને ખરેખરૂં સહજ સુખ સમ પણ કરનારી નિવૃત્તિ સ્ત્રી છે એમ સમ્યક્ અવબાધાયાથી આત્મા પાતાની સહજનિવૃત્તિ સ્ત્રીના મેળાપ કરવા ઇચ્છા કરીને તેને નીચે પ્રમાણે ક૨ે છે. હું Acharya Shri Kailassagarsuri Gyanmandir આનન્દ રસ પ્યાલા પાઈ દે, ભાન જગત ભૂલાવી રે. કાલ અનાદિ ભટકયા ભવમાં, જાણી હવે તુહિ જ્યારી; બુદ્ધિસાગર અસંખ્યપ્રદેશે ચઢી દર્શીનથી ખુમારી રે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 970 971 972 973 974 975 976 977 978 979