Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુ. વિસનગર ચૈત્ર વદિ
ભાગ આઠમે.
૮૨૫
છે. અમૃતને આસ્વાદ્યા પછી ખાકુલા વગેરે કુભાજન ક્રાણુ ખાય?? તેમ હવે મનમાં થયું છે. જ્યારથી હારૂં રૂપ દેખ્યુ ત્યારથી મ્હને અન્ય કશું કંઇ ગમતું નથી. દ્ઘારા વિરહનાં દુઃખ વેઠીને તુને શૈાધુ છું. હાસ વિના અન્યને કાણુ એવી સ્થિતિ થયા પછી હિસાબમાં ગણે અર્થાત્ કાઇ પણ ગણે નહિ. જ્યારથી હાર રૂપ દેખ્યુ` અને અપૂર્વ પ્રેમ પ્રગટયા ત્યારથી મ્હે જંગની લાજ અને વ્યવહાર મર્યાદાને ત્યજી દીધી છે. ત્હારા વિરહથી હૃદયમાં અગ્નિજ્વાલાએ ઉઠે છે, તેની હે પ્રભ!!! ત્યુને કેમ દયા આવતી નથી? નક્કી કર્યું હું કે ત્હારા વિના મ્હને અન્ય વસ્તુ ઇષ્ટ નથી, તુજ મ્હારા પ્રાણાધિક વ્હાલા છું. તું નાની છે અનેએ બધુ જાણ્યા છતાં હજી કેમ સંતાકુકડીની રમત રમે છે. મ્હને વધારે સતાવીને દુઃખી કરવામાં ત્હને શું સારૂં લાગે છે ? હું અનન્તસુખના સ્વામિન! ત્હારી સાથે તન્મયપણે મળવામાં જગતની કથની અને કરણી મ્હે ત્યાગ કર્યાં છે. મારી જ્ઞાનચક્ષુએ હને મળવાની વાટે હને દેખી રહ્યો છું. બુદ્ધિસાગર કથે છે કે જ્ઞાનના સાગર પરમાત્મસ્વામિન ! હવે તમે ત્વરિત મળેા એમ આત્મામાં રહેલી ચેતના પ્રેમે ભણે છે.
૯ સ. ૧૯૭૦, ॐ शान्तिः ३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शेठ जगाभाइ दलपतभाइ योग्य धर्मलाभ.
પ્રભુના મેળની ઇચ્છા, યદિ પ્રગટે હૃદયમાંહી; પ્રભુથી મેળ મેળવવા, ખરી પ્રીતિ હૃદય લાવે. પ્રભુ મળશે પ્રભુ રીતે, પ્રભુ જેવા ગુણા ધરતાં; પ્રભુને સહુ સમાઁથી, અવૃત્તિ થશે દૂર. અહુજ્ઞાની અહુ ધ્યાની, અર્હમાની અત્યાગી; અહ ત્યાગે પ્રભુ રાગે, પ્રભુથી મેળ મળવાને. પ્રભુના ધ્યેયવણુ ખીજું, કશુ ના ચિત્તમાં આવે; પડે ના ચેન માયામાં, ધમાધમ ચિત્તમાં નાવે. પ્રભુ શ્રદ્ધા પ્રભુ ભક્તિ, પ્રભુથી પૂર્ણ રંગાતા; પ્રભુમય વૃત્તિના ચેાગી, પ્રભુના એ, પ્રભુ એના.
x
For Private And Personal Use Only
3

Page Navigation
1 ... 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979