Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 946
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ સત્ય સ્વરૂપ પરમાતમ હારૂં, એ સહુ પુદગલ તુજથી ન્યારું. ઈ. ૬ હાય હાય અરે હાર્યો બાજી, ગર્વે ગાંડે ફૂલ્ય ગાજી. ઈ. ૭ કરવું શું? ને કર્યું શું? ખોટું, ધર્મ કર્મ નહિ માન્યું મોટું. ઈ. ૮ ભણતર ભણીને કેઈક ભૂલ્યા, કે ડહાપણું દરિયામાં ડૂલ્યા. જે. ૯ જાયું તેનું જગમાં સાચું, કહેણી તેવી રહેલું રાચું. ઈ. ૧૦ બહુ બોલે તે બાંઠા જાણો, બુદ્ધિ શાશ્વતપદ મન આણે. ઈ. ૧૧ રઘુરામતિયા ગુઢામાં છે. “ કવ્વાલિ. ભલે હો શેઠ વા શાણે, ભલે હે રંક વા રાણા; હૃદય વેચી બન્યા સ્વાથી, ખુશામતિયા ગુલામે છે. ૧ દબાવી સત્યને જેઓ, નકામી હાજી હા કરતા; પરાશ્રય ઈચ્છનારાઓ, ખુશામતિયા ગુલામે છે. ચહે તેને નહીં ચહાતા, ખરું કહેતાં ડરે જગથી, હૃદય પરતંત્રતા વાહક, ખુશામતિયા ગુલામે છે. અરે વાહ વાહથી જૂઠું, ખુશી કરવા ઘણું બોલે હૃદય સાચું નહીં ખલે, ખુશામતિયા ગુલામે છે. ખુશામત સર્વને હાલી, તથાપિ સત્યથી હાલી, ગુણેને દે અરે બાળી, ખુશામતિયા ગુલામે છે. ખુશામતથી કરે રેજી, બને ના સત્યનો જી; ગુલામેના ગુલામો છે, ખુશામતિયા ગુલામે છે. હૃદય ધડકી કહે સોને, ખુશામત ના કરે છેટી; ખુશામત ધૂળથી છેટી, ખુસામતિયા ગુલામ છે. ૭ પ્રમાણિકને ખુસામતની, નથી પરવા જરા જગમાં નકામી વાહ વાહ વદતા, ખુશામતિયા ગુલામ છે. ૮ ખુશામતથી રહી અળગા, પ્રમાણિકતા ધરી પૂરી બુદ્ધ બ્ધિ જે પ્રવર્તે છે, ખરી વાડ વાડ છે તેની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979