________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
૧૪૮
૧૪૯
- ૧૫૦
ભાગ આઠમે. આત્મામાં જગને જુવે, જગમાં નિજ નિર્ધાર અભેદભાવે સહુ થયું, અભેદને ધાર, એવા માનવનું હૃદય, સર્વથકી છે શ્રેષ્ઠ પ્રભુપાર તે પામતે, રહી ન તેને વેઠ. પ્રભુભક્તિમાં લીન જે, નહીં અહંતા ભાન; વિવશ્રેષ્ઠ માનવ ખરે, આનન્દ મસ્તાન. આનન્દ લદબદ બ, ભેદ ભાવ ના ચિત્ત; દ્વષાદિક દો ટળ્યા, માનવ તેહ પવિત્ર. શુદ્ધ થતાં જે દેણીને, કરે ખરે ઉદ્ધાર; શ્રી તીર્થંકર બુદ્ધને, પામે તે અવતાર. શુદ્ધાત્મા થઈ વિAવનું, કરે ખરું કલ્યાણ સિદ્ધ બુદ્ધ તે થાય છે, પરમ પ્રભુ ભગવાન. સાર્ધ શતક દુહાવડે, કીધું માનવ કાવ્ય; ઉપાદેય તે વાચ્ય છે, સર્વજનોને શ્રાવ્ય.
ગણિશ ઈત્તર ભલે, પર્વ દિવાળી બેશ; ભણે ગણે જે સાંભળે, આનન્દ હાય હમેશ. ચોમાસું પેથાપુર, ઉત્તમ ભાવ વિશાલ બુદ્ધિસાગર ધર્મથી, પગ પગ મંગલ માલ.
ॐ शान्तिः ३
૧૫૧
ઉપર
૧૫૩
૧૫૪
૧૫૫
O
For Private And Personal Use Only