Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 888
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૪૮ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. મન બદલાતાં મદલાયું સહુ માનવું, આત્મજ્ઞાન વણુ મનથી એવુ થાય જો. દેવગુરૂ૦ ૩ આત્મા વણુ મન માન્યું તેહ કરે સહુ, મન માની શ્રદ્ધા ભક્તિ અદલાય જો; આજસુધી મન માન્યાના અનુભવ કરી, સાચું સમજી શૂટ ત્યો હિત લાય જો. દેવગુરૂ૦ ૪ જેણે આત્માનુભવથી નિશ્ચય કર્યાં, દેવગુરૂ તેનેજ નહીં બદલાય જો; દિન પ્રતિદિન તે વધતા રહેતા જ્ઞાનથી, અનન્ત બ્રહ્મમાં અંતે તેઢુ સમાય જો. દેવગુરૂ૦ ૫ મનથી ન્યારા આત્માનુભવ જે થતા, તેથી ગુરૂ ને ધ્રુવની શ્રદ્ધા થાય જો; આત્માની સાથે તે પરભવમાં વહે, Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધર્મ ના અનુભવ નદ્ઘિ બદલાય જો. દેવગુરૂ૦ ૬ મનથી પર જે આત્માનુભવ સત્ય તે, આત્મજ્ઞાની કાઇ પામે તેના પાર જો; દેવગુરૂને પરખે નિજ પર અનુભવે, બુદ્ધિસાગર પામે શિવ નિર્ધાર જો. સ. ૧૯૭૨ ફાલ્ગુન સુદિ પ મનથી ધર્મવિચાર કરવા નવનવા, मन-वाणी कायानुं मूल्य अमूल्य छे મન વાણી કાયાનું મૂલ્ય અમૂલ્ય છે, જગમાં જાણી સમજી નરને નાર જો; મન આદિ શક્તિને શુભમાં વાપરા, તેથી પામેા ભવ પાથેાધિપાર જો, દેવગુરૂ૦ ૭ વિજાપુર. For Private And Personal Use Only કાનુ ભુરૂ' ચિ ંતવવુ નહિ લેશ ; મન૦ ૧

Loading...

Page Navigation
1 ... 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979