Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 22
________________ उियाधि२ (पगामसिज्जाए..सूत्र) * & विक्केमाणो दोभासिउ वा विदारेइ परियच्छावेइत्ति भणियं होइ, अहवा जीवं वियारेइ असंतगुणेहिं • एरिसो तारिसो तुमंति, अजीवं वा वेतारणबुद्धीए भणइ-एरिसं एयंति१३, अणाभोगवत्तिया किरिया दविहा-अणाभोगआदियणाय अणाभोगणिक्खिवणा य.अणाभोगो-अन्नाणं आदियणागहणं निक्खिवणं-ठवणं, तं गहणं निक्खिवणं वा अणाभोगेण अपमज्जियाइ गिण्हइ निक्खिवइत्ति वा, अहवा अणाभोगकिरिया दुविहा-आयाणनिक्खिवणअणाभोगकिरिया य उक्कमण- 5 अणाभोगकिरिया य, तत्थादाणनिक्खिवणअणाभोगकिरिया रओहरणेण अपमज्जियाइ पत्तचीवराणं आदाणं णिक्खेवं वा करेइ, उक्कमणअणाभोगकिरिया लंघणपवणधावणअसमिक्खगमणागमणाइ१४, अणवकंखवत्तिया किरिया दुविहा-इहलोइयअणवकंखवत्तिया य परलोइयअणवकंखवत्तिया य, इहलोइयअणवकंखवत्तिया लोगविरुद्धाइं चोरिक्काईणि करेइ કે અજીવને વિદારે છે એટલે કે દેખાડે છે (અર્થાત્ જીવ કે અજીવને વેચવા માટે સામેવાળાને 10 તે જીવ કે અજીવ દેખાડે છે.) અથવા (વિતારણ=પ્રતારણ ઠગવું અર્થ કરવો તેથી) જીવને અસભૂતગુણો વડે એટલે કે તું આવો છે, તેવો છે એમ કહી ઠગે છે અથવા (સામેવાળાને) ઠગવાની બુદ્ધિથી અજીવવસ્તુને “આ આવા પ્રકારની છે એમ કહે છે. ' (૧૪) અનાભોગપ્રયિકીક્રિયા બે પ્રકારે છે – અનાભોગથી ગ્રહણ કરવું અને અનાભોગથી મૂકવું. અહીં અનાભોગ એટલે અજ્ઞાન. આદિયના એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપન એટલે મૂકવું. 15 અજ્ઞાનને કારણે પ્રમાર્જનાદિ કર્યા વિના ગ્રહણ કરે અથવા મૂકે તે અનાભોગપ્રત્યયિકી ક્રિયા. અથવા અનાભોગક્રિયા બે પ્રકારે છે – આદાનનિક્ષેપણાનાભોગક્રિયા અને ઉત્ક્રમણાનાભોગક્રિયા. તેમાં રજોહરણવડે પ્રમાર્જના વિગેરે કર્યા વિના પાત્રા કે વસ્ત્રોનું ગ્રહણ કરે કે નીચે મૂકે તે આદાનનિક્ષેપણાનાભોગક્રિયા. તથા ઉલ્લંઘન, કૂદકા મારવા, દોડવું, ગમન, આગમન વિગેરે કરવું જ પડે ત્યારે) જોયા વિના કરવું તે ઉત્ક્રમણાનાભોગક્રિયા. 20 (૧૫) અનવકાંક્ષાપત્યયિકીક્રિયા બે પ્રકારે છે – આલોકઅનવકાંક્ષા પ્રત્યયિકી અને પરલોકઅનવકાંક્ષાપત્યયિકી. તેમાં ચોરી વિગેરે લોકવિરુદ્ધ કૃત્યો કરે છે જેથી આલોકમાં જ વધ– ७. विक्रीणानो द्वैभाषिको वा विदारयति, परिदर्शयति इति भणितं भवति, अथवा जीवं विचारयति असद्भिर्गुणैरीदृशस्तादृशस्त्वमिति, अजीवं वा विप्रतारणबुद्ध्या भणति-ईदृशमेतदिति, अनाभोगप्रत्ययिकी क्रिया द्विविधा-अनाभोगादानजा अनाभोगनिक्षेपजा च, अनाभोगो-अज्ञानं आदानं-ग्रहणं निक्षेपणं-स्थापनं, 25 . तद् ग्रहणं स्थापनं वाऽनाभोगेनाप्रमार्जितादि गृह्णाति निक्षिपति वा, अथवा अनाभोगक्रिया द्विविधाआदाननिक्षेपणानाभोगक्रिया च उत्क्रमणानाभोगक्रिया च, तत्रादाननिक्षेपानाभोगक्रिया रजोहरणेनाप्रमाM पात्रचीवरादीनामादानं निक्षेपं वा करोति, उत्क्रमणानाभोगक्रिया लङ्घनप्लवनधावनासमीक्ष्यगमनागमनादि, अनवकाङ्क्षाप्रत्ययिकी क्रिया द्विविधा-ऐहलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी च पारलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी च, ऐहलौकिकानवकाङ्क्षाप्रत्ययिकी लोकविरुद्धानि चौर्यादीनि करोति 30

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 442