Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 14
________________ 10 બીજા અધ્યયનના કારણ અને સંબંધ ૧ अथ चतुर्विंशतिस्तवाख्यं द्वितीयमध्ययनम् - साम्प्रतं सामायिकाध्ययनानन्तरं चतुर्विंशतिस्तवाध्ययनमारभ्यते, इह चाध्ययनोद्देशसूत्रारम्भेषु सर्वेष्वेव कारणाऽभिसम्बन्धौ वाच्याविति वृद्धवादः, यतश्चैवमतः कारणमुच्यते, तच्चेदम्जात्यादिगुणसम्पत्समन्वितेभ्यो विनेयेभ्यो गुरुरावश्यकश्रुतस्कन्धं प्रयच्छति सूत्रतोऽर्थतश्च, स च अध्ययनसमुदायरूपो वर्तते, यत उक्तम्- एत्तो एक्केक्कं पुण, अज्झयणं कित्तइस्सामि', 5 प्रथमाध्ययनं च सामायिकमुपदर्शितम्, इदानी द्वितीयावयवत्वाद् द्वितीयावयवत्वस्य चाधिकारोपन्यासेन सिद्धिः आचार्यवचनप्रामाण्याद्, उक्तं च सावज्जजोगविरई उक्कित्तणे' त्यादि, अतो द्वितीयमुपदय॑ते, यथा हि किल युगपदशक्योपलम्भपुरुषस्य दिदृक्षोः क्रमेणाङ्गावयवानि दर्श्यन्ते एवमत्रापि श्रुतस्कन्धपुरुषस्येति कारणम्, इदमेव चोद्देशसूत्रेष्वपि योजनीयम्, इदमेव 1 + ચતુર્વિશતિસ્તવ-અધ્યયન અવતરણિકા :- હવે સામાયિકાધ્યયન પછી ચતુર્વિશતિસ્તવનામક અધ્યયનની શરૂઆત કરાય છે. અહીં અધ્યયન, ઉદ્દેશ અને સૂત્ર આ સર્વની શરૂઆતમાં કારણ અને સંબંધ (અર્થાત્ આ અધ્યયન પછી આ જ અધ્યયન શા માટે ? અથવા આ ઉદ્દેશા પછી આ જ ઉદ્દેશો શા માટે? અથવા આ સૂત્ર પછી આ જ સૂત્ર શા માટે ? તેનું કારણ અને તે બે અધ્યયન કે બે ઉદ્દેશા કે બે સૂત્રો વચ્ચેનો સંબંધ) કહેવો જોઈએ એ પ્રમાણે પૂર્વ મહાપુરુષોનું વચન છે. જે 15 કારણથી આ પ્રમાણેનું વચન છે, તે કારણથી જ પ્રથમ કારણ કહેવાય છે. તે આ પ્રમાણે છે – ગુરુ જાતિ વિગેરે ગુણસંપત્તિઓથી યુક્ત એવા શિષ્યોને સૂત્ર અને અર્થથી આવશ્યકશ્રુતસ્કંધ આપે છે, અને તે આવશ્યકશ્રુતસ્કંધ અધ્યયનોના સમુદાયરૂપ છે. કહ્યું છે- “હવે પછી એક એક અધ્યયનનું કીર્તન કરીશ” (નિયુક્તિકારના આ વચન ઉપરથી જણાય છે કે આ શ્રુતસ્કંધ અધ્યયનોના સમુદાયરૂપ છે.) તેમાં પ્રથમ સામાયિક અધ્યયન જણાવ્યું. હવે 20 (ચતુર્વિશતિસ્તવ એ) બીજો અવયવ હોવાથી (બીજા અધ્યયન તરીકે ચતુર્વિશતિસ્તવ દેખાડાય છે. એ પ્રમાણે આગળ આવતાં ‘દ્વિતીયમુદ્રિતે' વાક્ય સાથે અન્વય કરવો.) (શંકા - ચતુર્વિશતિસ્તવ જ બીજો અવયવ છે એવું કેવી રીતે જાણ્યું ?) સમાધાન :- પૂર્વે ‘સાવઘયોગવિરતિ, ઉત્કીર્તન.... વિગેરે અધિકાર=વિષયો બતાવ્યા હતા. ગ્રંથકારશ્રીના આ વચનપ્રામાણ્યથી એ વાત સિદ્ધ થાય છે કે સામાયિક પછી બીજો 25 અવયવ ઉત્કીર્તન= ચતુર્વિશતિસ્તવ છે. માટે હવે ચતુર્વિશતિસ્તવ નામનું બીજું અધ્યયન દેખાડાય ભાવાર્થ એ છે કે – એક સાથે જ્ઞાન થવું અશક્ય છે. જેનું એવા પુરુષના અંગ, અવયવો જોવાની ઇચ્છાવાળા પુરુષને જેમ (તે અંગ, અવયવો) ક્રમશઃ દેખાડાય છે, તેમ અહીં પણ શ્રુતસ્કંધરૂપ પુરુષના અધ્યયનો ક્રમશઃ દેખાડાય છે. આ પ્રમાણે કારણ કહ્યું. આ જ કારણ 30 १. अतोऽनन्तरमेकैकं पुनरध्ययनं कीर्तयिष्यामि । २. उपदर्श्यते इत्यनेन संबन्धः । ३. सावद्ययोगविरतिरुत्कीर्तनं । ४. अवान्तरावयवभूतेषु ।

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 418