Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન આત્માનંદ સભાના મણિમહોત્સવ પ્રસંગે જ ન ગ વા યે લું કાવ્ય જ ચયિતા : શ્રી જનાર્દન જ. દવે (પુષ્પહાસ) એમ.એ. કેવિકા རབ་ བར་པས་ཁ་ཊ་བ་འབབ་ કર્મભૂમિ ભારતમાં પ્રગટ્યા ભદેવ શા સ્વામી, આદિનાથ તીર્થકર જેની સુંદર ભવ્ય પ્રણાલી; તે મંગલ શાસનમાં પ્રગટ્યા પરમ શ્રેષ્ઠ કલ્યાણી, શ્રમણ મહાવીર પ્રભુને વંદુ ધન્ય બને મુજ વાણી. જૈન શાસને તીર્થધામ શત્રુંજયના સાત્તિ, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. {૧} ભાવનગર છે મહિમાવંતુ શિક્ષણમાં સાહિત્ય, જનસંઘ જ્યાં ધર્મપરાયણ ઉદાર છે ચારિત્ર્ય; દેરાસર હાદાસાહેબ ને અન્ય મહાન ધપ્યા છે, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૨) પરિક્ષેત્ર પંજાબે પ્રગટ્યા વિજ્યાનસૂરિજી, પુનામ જેનું દિત્તા વા આત્મારામ મુનિજી ન્યાયાભાનિધિ વિજયવંત જેના આ પુણ્ય પ્રતાપે આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૩) ઓગણીસ તેત્રીશ સંવતમાં ચાતુર્માસ પધાર્યા, ત્યારે પ્રેરક સÉવચનથી યુવાન સર્વે જાગ્યા; ઓગણીસો ઓગણચાલીશમાં જન હિતેચ્છુ સભાથી, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર અને કહા. (૪) અમાનંદ પ્રકાર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84