________________
अध्याय ४ थो,
મનોલયને બોધ. न ते संगोस्ति केनापि, किं शुद्धस्त्यक्तुमिच्छसि। संघात विलयं कुर्वन्नेवमेव लयं व्रज ॥१॥
અર્થ. તું શુદ્ધ સ્વરૂપ છે અને તારે કોઈ સાથે સંગ -સંબંધ નથી તે પછી તું શું તજવા ઈછા કરે છે? દેહાદિક સંધાને ત્યાગ કરતા કરતા તે લય પામ.
ટીકા. અષ્ટાવાજી કહે છે કે–હે જનકરાય ! તું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે, તારે આ માયામય જગતમાંની કઈ વસ્તુ સાથે–એટલે કે શરીર, અને ઇકિયાદિક સાથે પણ સંબંધ નથી, તો પછી તું શાને ત્યાગ કરવા ઇચ્છે છે ? સંઘાત રૂપ જે તારા માની લીધેલા દેહાદિક અવયના મન, અંતઃકરણ અને દર વગેરે છે તેને કાચબો જેમ પિતાના અંગ–પગ વગેરેને પોતામાં સમાવી–ખેચી લઇને રહે છે તેમ તું પણ એ સંઘાતને વિશેષ કરી લય કરતા હતા ધીરે ધીરે લય પ્રતિ જા એટલે બક્ય સાધ, અદ્રુત સ્વરૂપ બની જા.
उदेति भवतो विश्वं. वारिधेरिव बुदबुदः । इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥२॥
અર્થ. સાગર-સમુદ્રમાં જેમ પરપોટા થાય છે તેમ તારામાંથી આ વિશ્વ ઉદે થાય છે અને આત્મા તે એકજ છે એમ જાણીને લય પ્રતિપળ-એક્ષને માગે ચઢ.
ટીકા. તારામાંથી જગત ઉત્પન્ન થાય છે એટલે કે, મનના સંભથી સ્વમની સાક્ષક જગાવ ઉત્પન્ન થાય છે અને મન આ