________________
૧૧૨
અષ્ટાવક્ર ગીતા. न मुक्तो विषय द्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्तामाप्तमुपानुते ॥ १७ ॥
અર્થ. જીવન્મુક્ત પુરુષ નથી વિષયોને વેષ કરતે કે નથી વિષયમાં લોભી થતું, તે તે સદા આસક્તિ રહિત મનવાળો થઈ પ્રાપ્ત અપ્રાપ્ત–જે કંઈ મળ્યું ન મળ્યું, તેથી ચલાવી લે છે.
समाधानासमाधानहिताहितविकल्पनाः। शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥
અર્થ. શૂન્યચિત્ત જ્ઞાની સમાધાન કે અસમાધાન, હિત કે અહિતની કલ્પનાજ કરતું નથી, પરંતુ માત્ર કૈવલ્યમાં સ્થિત થઈ રહે છે.
निर्ममो निरहंकारो न किंचिदिति निश्चितः । अंतर्गलितसर्वांशः कुर्वनपि न लिप्यते ॥ १९ ॥
અર્થ. અત્યંતરમાં ગળી ગયેલી છે સર્વ આશાઓ જેની એ પુરુષ મમતા રહિત, અહંકાર રહિત “આ સંસાર કુછ માત્ર નથી” એવા નિશ્ચયવાળો હાઈ કંઈ કરે છે, તે પણ લેપતે નથી.
मनः प्रकाशसंमोहस्वमजाडयविवर्जितः । સરા વારિ લંકા ત્રિતમાનસ | ૨૦ |
અર્થ. ગલિત થયેલું છે મન જેનું એ જ્ઞાની મનના પ્રકાશથી ચિત્તની બ્રાંતિથી સ્વમ કે જડતા રહિત થઈ અનિર્વચનીય એવી–અલોકિક દશાને પ્રાપ્ત થાય છે.